________________
અબ્રહ્મચર્ય
પૂલ
કિનર, કિપરીસ, મહારગ, ગંધર્વ એ ૧૬ તીછીં લેકમાં રહેનારા દેવે તેનું સેવન કરે છે, જ્યોતિષી, વૈમાનિક, મનુ ગ્રગણ, જલચર, સ્થલચર, બેચર, મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, વિષયતૃષ્ણા સહિત છે, કાસગના તૃષાતુર છે, બળવાન અને મારી વિષયતૃણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મૂર્શિત થયા છે, અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને ચુક્ત છે, દર્શન અને આરિત્ર મેહનીય કર્મરૂપી પિંજરમાં પુરાયા છે. અબ્રહ્મચારી કેવતી,
હવે અબ્રહ્મચર્ય સેવનારાઓ વિશે વિસ્તારથી કહે છે. તેઓ અને અન્ય કામગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ફ્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એ ચકવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. (હવે એ ચકવતની અદ્ધિ આદિનું વર્ણન કરે છે). જેવી રીતે દેવતાઓ દેવલેકમાં વિરાજે છે તેવી રીતે ચક્રવર્તી ભરતક્ષેત્રમાં વિરાજે છે. એ ભરતક્ષેત્રમાં પર્વતે, નગર, વણિકવાસ, જનપદ (દેશ), પુર, જળસ્થળના પંથ, માટીના કેટવાળાં ગામ, ગામડાં, મર્ડ(દૂર-દૂર આવેલાં ગામ), સંવાહ-(ધાન્યાદિના સંગ્રહ માટેનાં કિલ્લા), પાટણ, એવાં હજારો સ્થાને આવી રહેલાં છે, એવી પરચકના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભગવતે ચક્રવર્તી નગરમાં સિંહ જે, મનુ