________________
૭૮
* શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
રાની જૂદી જૂદી ચીજો, ધન, ધાન્ય, પાણી,ભજન, વસ્ત્ર, ગંધ, (પુષ્પાદિમાલા, વાસણ, ભવન ઈત્યાદિ વિવિધ વસ્તુઓને રાજા ભેગવે છે તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેકપર્વત, નગર, વાણિજયસ્થાન, દેશ, પુર, જલપંથ, ધૂળકોટ, ગામ, ગામડાં, મંડપ, બાહ, પટ્ટણ આદિ હજારે રથાને આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને, એક છગે, સાગર સહિત ભેગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિ મિત (માપ વિનાની) અને અનંત રહે છે. તેમની સાથે મેટી ને મેટી ઈચ્છારૂપે (વધુ પ્રાપ્ત કરવા રૂપે) પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષનાં નરરૂપ જાડાં મૂળ છે, લોભ, સંગ્રામ અને કષાય (કોધ-માન-માયા ) રૂ૫ મેટું થડ છે, સેંકડે ચિંતારૂપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, (દ્ધિ આદિના ) ગરૂપે વિસ્તારવંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયા-કપટરૂપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ–ભાગરૂપ પુષ્પ-ફળ છે, શરીરને ખેદ, મને ખેદ, કલહ, એ વડે કંપતે તેને શિખરને ભાગ છે; એવા પરિગ્રહરૂપી વૃક્ષને રાજા પૂજે છે, ઘણા મનુષ્યના હૃદયને તે વહાલું છે, અને પરિગ્રહથી ચુક્ત થવાને જે નિભતારૂપ માગે છે તે માની અર્ગલારૂપ એ પરિગ્રહરૂપ વૃક્ષ છે.
પરિગ્રહનાં નામ,
એ પરિગ્રહનાં ગુણનિષ્પન ૩૦ નામ આ પ્રમાણે છે ---(૧) પરિગ્રહ, (૨) સંચય (એકઠું કરીને સંગ્રહેવું),