________________
૬૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ઉત્તરીય વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવણુની પીળા રગની વીંટીથી આંગળીને Àાભાવે છે. એવી ઉજજવલ વેશરચનાએ કરીને વિરાજમાન તેઓ તેરે કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જેવા :મધુર, ગભીર અને સ્નિગ્ધ તેમના શબ્દ હોય છે. સમસ્ત રત્ના ચરત્નાદિ ૧૪ રત્નાના તેઓ સ્વામી છે, નવે નિધિના ઘણી છે, તેમના ભડારા ભરેલા છે, ચારે દિશાના અંતવિભાગ છે. જ્યાં તે (ચક્રવર્તી) જાય ત્યાં ચાર પ્રકારની સેના (હાથી, ઘેાડા, રથ, પાયદળ) તેમની પાછળ જાય છે. અશ્વપતિ-ગજપતિ રથપતિ-નર (સેના) પતિ આદિએ કરીને તેમનુ પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનુ વદન છે. તેઓ શ્રા છે, ત્રિલેાકમાં તેમને પ્રભાવ વ્યાપેલા છે, સુવિખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેદ્ર છે. પત-વન-કાનન અને ચૂલ હીમવતથી માંડીને સાગરના છેડા સુધી ભરતક્ષેત્રને ભાગવીને જેમણે શત્રુઓને જીત્યા છે, રાજવીઓમાં જે સિહ જેવા છે, તે ચક્રવર્તીએ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સચિત કરેલું સુખ હજારે વના આયુષ્ય સુધી હારા સીએની સાથે ભાગવતાં, આખા દેશના ઉત્તમ નરા ઉપર અધિકાર ચલાવતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ અને ગધના ઉપભાગ કરતાં છતાં કામણેાગમાં અતૃપ્ત રહ્યા થકા મૃત્યુને પામે છે. અપ્રાચારી બળદેવ-વાસુદેવ.
વળી ખળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે.