________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
એના ગુણકર્મથી તે ચુક્ત છે, એવા અર્થે ભરતના સ્વામી ધૈર્યવંત, કીતિવત પુરૂષ છે. અછિન બળશાળી છે, અતિ બલવંત છે, કેઈથી હણાચ નહિ તેવા છે, અપરાજિત છે, શત્રુનું મર્દન કરનાર છે, હજાર વૈરીના માનનું મથન કરનાર છે, અનુકંપા સહિત છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-રૂકતાથી રહિત છે, મૃદુસંજુલ સ્વરે બોલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનેન્માન પ્રમાણ એટલે. ૧૦૮ આંગળના પ્રમાણે કરીને પરિપૂર્ણ એવા સર્વાયવે. સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીયમનહર છે, પ્રિયંકર દશન છે, કાર્યને વિષે આળસરહિતઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સત્યાદિને પ્રવર્તાવનાર છે, ગંભીર દશનવાળા છે, તાલવૃક્ષના ચિનથી અંકિત વજા (બળદેવની) અને ગરૂડ પક્ષીના ચિહુનથી અંકિત દવા (વાસુદેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, (અમારા જેવું કોણ છે? એમ) ગર્જના કરનારા છે, અતિદ–અભિમાનવાળા છે, ભૌષ્ટિક અને ચૂર્ણ કરનાર (બળદેવ) છે, ચાણુર મલને ચૂર્ણ કરનાર (વાસુદેવ) છે, રિપ્ટ વૃષભના ઘાતક છે, કેસરી સિંહના (અથવા કંસના દુષ્ટ ઘેડાના) સુખને વિદારનારા છે, અતિ દર્પવાન નાગ (જમના નદીમાં રહેતા કાલીય નાગ)ના દર્પનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામના વૃક્ષેને