________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ રખેવાળના પ્રહારે, અગ્નિના ડામ, તિરસ્કાર, કડવાં વચન, ભયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. વળી ત્યાં પહેરવાનાં વસ્ત્રો ખેંચી લેવામાં આવે છે, પહેરવાનાં વસ્ત્રા મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કેટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રાદિની વધુ સગવડ તે કેદ પુરાયલાએ માંગે છે. કેટવાળના પહેરેગીરે તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. તે બંધને કેવાં છે? લાકડાની હેડ, લોખંડની બે, વાળની રાશિ-દેરડું, કુદડક (લાકડાના દંડને છેડે બાંધેલું દેરડું), ચામડાનું દોરડું, લેહની સાંકળ, લોઢાની હાથબે, ચામડાના પટા, પગની ડામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવનારાં બંધને કરી તેમને કેટવાળના પહેરેગીર ગાત્ર સંકેડાવીને અને અંગે પાંગ મરીને બાંધે છે. એ મંદપુય જીને કાષ્ટચંત્રમાં, કમાડ વચ્ચે અને લેહપિંજરમાં ઘાલી મારે છે, ભેંયરામાં પૂરે છે, અંધારા ફૂવામાં ઉતારે છે, ખીલા– ધૂસરાં અને ( રથનાં ) પિડાં સાથે મજબૂત બાંધે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મર
ને નીચી વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમના ફડકતા અને નિસાસા નાખતા હૃદયને– છાતીને ભીંસીને બાંધે છે, તેમને માથાને ચામઠાથી વીંટે છે, તેમની જાંગને ચીરે છે, કાયંત્ર કરીને તેમના ઘુંટણને બાંધે છે, તપાવેલા લોહના સળીયાથી ડામ