________________
૨૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દરવાવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણું પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠ, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મનાં ફળ દુઃખ રૂપે ભેગવ્યાં છે તે પૂરાં નહિ ચડ્યું હોવાથી તે જીવને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુખે ભોગવવાં પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પા૫ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠેર એવાં આ દુઃખો અને ભોગવવા પડે છે.
ચતુરે દિયમાં ભ્રમર, મરછર, માખી ઇત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના છે જેમની જાતિ નવ લાખ કુળકીની છે તે જનમ-મરણના અનુબંધને ભેગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તત્ર દુઃખે ભેગવે છે, સ્પર્શ, જીભ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિા સહિત એ જીવે ઉપર જણાવ્યા તે પ્રકા૨નાં દુઃખ ભોગવે છે.
તેવીજ રીતે ત્રિદિયમાં થવા, વ, ઉધઈ આદિની આઠ લાખ કળાડી છે. તેમાં જન્મ-મરણના અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુખે પશ, જીભ અને નાકવાળાં એ ત્રિક્રિયા જ ભોગવે છે.
સ્પર્શ અને જીભ એ બે ઈદ્રિયવાળા જી, જળ, અળશીયાં, કરમીયાં, કેને જીવ (અક્ષ), ઈત્યાદિની સાત