________________
મૃષાવાદ
૨૩
૨૪, અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષારહિત; ધરહિત, સ્નેહરહિત, કરૂણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, માહુના મહાલયના પ્રવત નકાર અને મરણથી દીનતા,
લાવનાર છે.
અધ્યયન ૨ જી
સુબાવાદ
જ" સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે હવે આસવ દ્વારનું બીજું અધ્યયન મૃષાવાદ વિષે સભળાવું છું. આ અધ્યયનનાં પાંચ દ્વાર છે,
મૃષાવાદનું સ્વરૂપ.
મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ પુરૂષ ખેલે છે, ચકારક છે, દુઃખકારક છે, અપયશકારક છે, વૈરકારક છે, ચિત્તના ઉદ્વેગ–મનના સ તાષ-રાગ-દ્વેષ એવાં લક્ષણવાળા મનઃ કલેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા અને અવિશ્વાસને અત્યંત વ્યાપાર છે, નીચ જનાથી સેવાય છે, સૂગરહિત છે, વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિવાલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેફ્યાથી યુક્ત છે, ૬તિમાં લઈ જનાર છે, સસાર વધારનાર છે, વારવાર જન્મ કરાવનાર છે, ઘણા કાળથી પરિચીત છે, ઘણા કાળથી સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુઃખ ઉપજાવનાર છે.