________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
P
આકુળ-વ્યાકુળ થએલું વહાણ ડાલે છે તથા તેમાંના મુસાફ્રા ( વહાણમાં પાણી દાખલ થઈ જવાના ભયથી) કકળાટ કરે છે. પાતાળકલશમાં રહેલા વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના કણથી અંધકાર છવાઇ ગયેા છે. વાયુએ કરી વિક્ષુબ્ધ થએલા પાણી સાથે અત્યંત ઉજળાં પ્રી ઉડવાને લીધે સમુદ્રના અટ્ટ હાસ્યના ભાસ થાય છે. પાણીનાં માજા ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતા કાંઠાની સાથે અથડાય છે. ક્ષુબ્ધ થએલે જળસમૂહ આગળ વહે છે અને કાંઠા પર અથડાતાં પા છે! પેાતાને સ્થાનકે વળે છે. ગંગાદિ મહા—નદીના વેગવાળા પાણીના પ્રવાહથી જે ભરાય છે,જે અત્યંત ગંભીર હાઇ ઉંડાણ જાણી શકાતું નથી, જેમાં પાણીના મોટા વમળ પડે છે, ઊંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠેર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થએલા પાણીના ભાગ થઈ જાય છેઃ તેવા તરગ અને લ્હાલથી વ્યાપ્ત સમુદ્રમાં મેટા મગરમચ્છ, કાચખા, મહેારગ ( સચ્છની જાત ), સુસુમાર, હિંસક જળચર પ્રાણી ઈત્યાદિ માંામાંહે પ્રહાર કરવાને ધસે છે અને તેવા અસખ્ય ભયંકર જળચરા પાણીના સમૂહમાં કાયર જનાના હૃદયને કપાવે છે, ભય'કર શબ્જે કરીને ઘણા ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઢીમરૂપ, ત્રાસ ઉપજાવનાર, આને કાશની પેઠે પાર ન પમાય તેવા, આલમનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થએલા પવનના ચેગથી અત્યંત વેગવાળાં તથા ઉપરાઉપરી ઉછળતાં તરંગાથી યુક્ત, ગયુક્ત, અતિ વેગ
૪ર