________________
મૃષાવાદ,
૩૧
બીજાના બળને તેડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવાં–તળાવ ફેડવાં વગેરે દુષ્કર્મો શીખવવાં, કોઈની સારી બુદ્ધિને અથવા વિષાદિનો નાશ કરતાં શીખવવું આ પ્રમાણે ઉપદેશ આપનારાઓનું કાર્ય ભય, મરણ, કલેશાદિ દોષને ઉપજાવનાર છે, મનના ભાવને કલેશયુક્ત અને મલીન કરનાર છે. એવા પ્રકારનાં ઉપદેશવચને પ્રાણીને ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને તે બધાં હિંસાકારી વચને પાપની ઉદીરણ કરનારાં છે. પૂછ કે નગરપૂછજે પારકી વાતની ચિંતા કર્યા કરે અને અણુવિચાચું બોલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપ કે ઉંટ, બળદ, રોઝ વગેરે જનાવરોને દમ-કામ કરતાં શીખવે કારણ કે હવે તે જુવાન થયા છે, ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેર, વેચે, વેચાતા લ્ય-લેવરાવે, (પક્ષી આદિકને) રાંધો, સગાં-સંબંધીઓને તે આપો, મદિરાદિ પાઓ, દાસ-દાસી, ચાકર, ભાગીદાર, શિષ્ય, ખેપીયા, કામગરા, કિકર, એવા બધા સ્વજન-પરિજન કેમ નવરા બેઠા છે, કેમ કામ બતાવતા નથી, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે અને કામ કરતી નથી, ગહન વન, ધાન્ય વાહવાનાં ખેતર, અણખેડયાં ખેતર તથા બીજાં ખેતરમાં બહુ ઘાસ ઉગી નીકળ્યું છે માટે તેને બાળે, વાઢી નાખે, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજ બહુવિધ સાધને બનાવેશેરીને કાપીને પીલા, તલને પીલા, ઘરને અર્થે ઈંટે પડાવે, ખેતર ખેડે અને ખેડા, જંગલમાં ગામ, નગર, ગામડાં, વડ (નાનું નગર), વાસ વગેરે વસાવે; ઘણી વિશાળ, સીમામાં