Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _.
શબ્દાર્થ - ગં વિવિ જીવ પૂ૬િ- પૂતિકૃત, જે આહાર થોડો પણ આધાકર્મના કણથી મિશ્રિત હોય, લઠ્ઠી શ્રદ્ધાવાન વ્યક્તિ, માતુનદિયંત્ર સામે લાવીને દેવા ઈચ્છે છે, સદસંતરિયે મુંને = જે પુરુષ હજાર ઘરનું અંતર પાડીને પણ તે આહારને ભોગવે છે, દુપજ વેવ સેવડું = તે ગૃહસ્થ અને સાધુ એવા બે પક્ષનું સેવન કરે છે. ભાવાર્થ:- જે આહાર આધાકર્મી આહારના એક કણથી પણ દૂષિત, મિશ્રિત હોય, શ્રદ્ધાળુ ગૃહસ્થ સામે લાવીને આપવા ઈચ્છતા હોય અથવા ગૃહસ્થ દ્વારા આગંતુક મુનિઓ, શ્રમણોને માટે બનાવવામાં આવ્યો હોય, તેવા દોષયુક્ત આહારને જે સાધક હજાર ઘરનું અંતર પાડીને પણ ભોગવે છે તે સાધક ગૃહસ્થ અને સાધુ આ બે પક્ષનું સેવન કરે છે.
तमेव अवियाणंता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ॥२॥ उदगस्सऽप्पभावेणं, सुक्कमि घातर्मिति उ । ढंकेहि व कंकेहिं य, आमिसत्थेहिं ते दुही ॥३॥ एवं तु समणा एगे, वट्टमाणसुहेसिणो ।
मच्छा वेसालिया चेव, घायमेसतिऽणंतसो ॥४॥ શબ્દાર્થ – તમેવ = તે આહારના દોષને, વિયાગંત =ન જાણતા તથા વિનંતિ કોવિયન સંસાર અથવા આઠ પ્રકારના કર્મના જ્ઞાનમાં અનિપુણ(અન્યતિર્થીઓ), ૩૧ સfમયા ને = પાણી વધવાથી, પૂર આવવાથી, વેસાણિયા મછા રેવ = વૈશાલિક મલ્યની જેમ (દુઃખી થાય છે), ૩૬ સપનાવે = પાણીના પ્રભાવથી, સુમિ = કિનારાની સૂકી ભૂમિ પર, પાતમિતિ = પાણી ચાલ્યું જાય ત્યારે મૃત્યુ પામે છે, માસિલ્વેદિં = માંસાર્થી, ઢહિં હિં= ઢક અને કંક પક્ષીઓ દ્વારા, દુહી = દુઃખી થાય છે, પર્વ તુ = આ પ્રમાણે, વકૃમાનસિખો = વર્તમાન સુખની ઈચ્છા કરનારા, ને સન = કોઈ શ્રમણ, વેસરિયા માં રેવ = વૈશાલિક મત્સ્યની જેમ,
તો = અનંતવાર, વાસંતિ = ઘાતને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- જેમ પુર આવવાથી વૈશાલિક જાતિના મત્સ્ય દુઃખી થાય છે. તેમ આધાકર્મી વગેરે આહારગત દોષોથી અજાણ, કર્મજ્ઞાનમાં અકુશળ સાધુ દોષયુક્ત આહાર સેવનથી દુઃખી થાય છે. પૂરના પાણીના પ્રભાવે પૂર સાથે તે મત્સ્ય ખેંચાઈને કિનારાની સૂકી ભૂમિ પર આવી જાય છે અને પાણી ચાલ્યું જાય ત્યારે તે દુઃખી થાય છે તથા ઢંક-કંક નામના માંસાર્થી પક્ષીઓ દ્વારા ઘાતને પ્રાપ્ત થાય છે. તે રીતે વર્તમાન ઇન્દ્રિયજન્ય સુખોની ઈચ્છા કરનાર કેટલાક શ્રમણો વેશાલિક મલ્યની જેમ અનંતવાર ઘાતને પ્રાપ્ત થાય છે. વિવેચન :
આ ચાર ગાથામાં શાસ્ત્રકારે દોષિત આહાર ગ્રહણ કરનાર શ્રમણોની પરિસ્થિતિનું દર્શન કરાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org