Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૧
_
૧૯૭ |
GOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOG
9 ચોથું અધ્યયન)
સ્ત્રીપરિજ્ઞા પહેલો ઉદ્દેશક સ્ત્રીસંગરૂપ ઉપસર્ગ -
जे मायरं च पियरं च, विप्पजहाय पुव्वसंजोगं ।
एगे सहिए चरिस्सामि, आरयमेहुणे विवित्तेसु ॥ શબ્દાર્થ :- = જે, નવરં પિયર = માતા પિતાને પુષ્પાંગોન = પૂર્વ સંબંધને, વિષ્ણુનવછોડીને, ગરદુળો = મૈથુન રહિત થઈ, ને સપિ = એકલો, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત રહેતો, વિવિવું = સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનોમાં, વરસામિ = વિચરીશ.
ભાવાર્થ :- જે પુરુષ માતા-પિતા વગેરે સમસ્ત પૂર્વ સંબંધોનો ત્યાગ કરી, મૈથુનથી વિરત થઈ તથા રાગદ્વેષ રહિત જ્ઞાન-દર્શન–ચારિત્રથી યુક્ત, સ્ત્રી, પશુ તેમજ નપુંસક રહિત સ્થાનોમાં વિચરણ કરીશ તેવા ભાવ સાથે જેણે દીક્ષા લીધી છે.
सुहुमेण तं परक्कम्म, छण्णपएण इथिओ मंदा ।
उवायं पि ताओ जाणंति, जह लिस्संति भिक्खुणो एगे ॥ શબ્દાર્થ – સંલા Oિો = અવિવેકી સ્ત્રીઓ, સુદુર્ગ = કપટથી, તં પરમ્પ = તે સાધુની પાસે આવીને, છUUપણ = કપટથી અથવા ગૂઢ શબ્દથી સાધુને શીલભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, તો ૩વાપિ નાતિ = સ્ત્રીઓ તે ઉપાય-સાધુને છેતરવાનો ઉપાય પણ જાણે છે, કદ ને બિજો નિતિ = જેથી કોઈ સાધુ તેની સાથે સંગ કરી લે છે, સંયમથી લપસી જાય છે.
ભાવાર્થ :- સાધુની નજીક આવી હિતાહિતના વિવેકરહિત સ્ત્રીઓ છલથી અથવા ગુઢાર્થવાળા પદોથી તેને શીલભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તે સ્ત્રીઓ સાધુતાને શીલભ્રષ્ટ કરવાના વિવિધ ઉપાયો પણ જાણે છે અને તેનો પ્રયોગ કરે છે. તેથી કેટલાક સાધુ તેનો સંગ કરે છે, લપસી જાય છે.
पासे भिसं णिसीयंति, अभिक्खणं पोसवत्थं परिहिंति । कायं अहे वि दंसेंति, बाहुमुद्ध? कक्खमणुवज्जे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org