Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 423
________________ અધ્યયન-૧૩ [ ૩૭૧ | सयं समेच्चा अदुवा वि सोच्चा, भासेज्ज धम्मं हिययं पयाणं । जे गरहिया सणियाणप्पओगा, ण ताणि सेवंति सुधीरधम्मा ॥ શબ્દાર્થ :- સયં સન્ન = પોતાની જાતે ધર્મને જાણીને, મહુવાવિ સોશ્વ = અથવા બીજા પાસેથી સાંભળીને, પથાળ દિયાં ધર્મ માન્ના = પ્રજા–લોકો માટે હિતકારક ધર્મનુ કથન કરે, ને દિયા = જે કાર્ય નિંદિત છે. સપિયાનુI = અથવા જે ફળની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. ભાવાર્થ :- પોતે સર્વજ્ઞકથિત ધર્મસિદ્ધાંતને સારી રીતે જાણીને અથવા બીજા પાસેથી સાંભળીને લોકોને હિતકારક ધર્મનો ઉપદેશ આપે. ધૈર્યવાન સાધુ નિંધકાર્ય અથવા ફળની આકાંક્ષા–નિદાન યુક્ત કાર્ય કરે નહીં. केसिंचि तक्काइ अबुज्झभावं खुदं पि गच्छेज्ज असदहाणे । आउस्स कालाइयारं वघाए, लद्धाणुमाणे य परेसु अढे ॥ શબ્દાર્થ – હિજ ભાવ = સોતાનો અભિપ્રાય, તવાફ = પોતાની બુદ્ધિ વડે, નવુ = સમજ્યા વિના સાધુ જો ઉપદેશ આપે તો, મ ને - તે ઉપદેશમાં, તુ અચ્છા = શ્રદ્ધા ન રાખતા કોઈ ક્રોધિત થઈને ક્ષુદ્રતા પૂર્વકનો વ્યવહાર કરે છે, બાકસ વાતાદ્યારે વયાપ = ઉપદેશ આપનારને મારે કે આયુષ્ય પૂર્ણ કરી નાખે, તાજુના ને સુ મ = તેથી સાધુ અનુમાનથી બીજાના ભાવ જાણીને પછી ધર્મનો ઉપદેશ આપે. ર૦) ભાવાર્થ :- સાધુ શ્રોતાના અભિપ્રાયને પોતાની તર્કબુદ્ધિથી સમજ્યા વિના ઉપદેશ આપે તો શ્રોતા ક્રોધ કરી ઉપદેશકને મારે અને આયુષ્ય પૂર્ણ કરી નાખે તેવી સંભાવનાને લક્ષ્યમાં રાખી સાધુ શ્રોતાના અભિપ્રાય (ભાવ) જાણીને પછી ધર્મનો ઉપદેશ આપે. कम्मं च छंदं च विंगिंच धीरे, विणएज्ज उ सव्वओ आयभावं । 2 रूवेहिं लुप्पंति भयावहेहिं, विज्जं गहाय तसथावरेहिं ॥ શબ્દાર્થ –ધીરે વગં છ જ વિવિ = ધીર પુરુષ સાંભળનારાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને, સબૂમો માયાવં વિશ્વ = સાંભળનારાઓના મિથ્યાત્વ આદિને દૂર કરે, મથાવહિં હવેદિં તુતિ = અને તેઓને સમજાવે કે સ્ત્રીઓનું રૂપ ભયજનક છે, તેથી તેમાં લુબ્ધ જીવ નાશ પામે, વિન્ન તથા વહિં = આ રીતે વિદ્વાન પુરુષ બીજાનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું કલ્યાણ થાય એવા ધર્મનો ઉપદેશ કરે. ભાવાર્થ :- ધીર સાધક શ્રોતાઓના કર્મ–આજીવિકા, વ્યવસાય અથવા આચરણ તેમજ અભિપ્રાયને સમ્યક્ પ્રકારે જાણીને ધર્મોપદેશ આપે. ઉપદેશ દ્વારા શ્રોતાના આયભાવને-મિથ્યાત્વાદિ દુષ્કર્મોની આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471