Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 437
________________ અધ્યયન-૧૪ _. ૩૮૫ - સાધુ કોઈને આશીર્વાદ ન આપે. ભાવાર્થ :- સાધુ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે શાસ્ત્રના યથાર્થ અર્થને છુપાવે નહિ (અથવા તે પોતાના ગુરુ અથવા આચાર્યનું નામ અથવા પોતાના ગુણોનો ઉત્કર્ષ બતાવવાના અભિપ્રાયથી બીજાઓના ગુણો ન છુપાવે) અપસિદ્ધાંતનો આશ્રય લઈ શાસ્ત્રના પાઠની મનગમતી વ્યાખ્યા ન કરે તથા હું જ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા અને મહાનું વ્યાખ્યાતા છું.' આ રીતે માન-ગર્વ ન કરે અને પોતાને બહુશ્રુત તેમજ મહાતપસ્વીરૂપે પ્રકાશિત ન કરે. પ્રાજ્ઞ(શ્રુતધર) સાધક શ્રોતાની મજાક પણ ન કરે અને પુત્રવાનુ, ધનવાનું અથવા દીર્ધાયુ થાઓ ઈત્યાદિ આશીર્વાદ સૂચક વાક્યો ન જ કહે. भूयाभिसंकाए दुगुंछमाणो, ण णिव्वहे मंतपएण गोयं । ण किंचि मिच्छे मणुए पयासु, असाहुधम्माणि ण संवएज्जा ॥ શબ્દાર્થ – ભૂથમાં કુjનો = સાધુ પ્રાણીઓના વિનાશની શંકા રાખી દરેક પ્રવૃત્તિ વિવેકથી કરે, મંડપણ નોરં જ બ્ધિ = મંત્રપદના પ્રયોગ દ્વારા ગોત્રનું–અભિમાનનું વહન ન કરે, નપુર પાસુ જ વિજીવ મિચ્છ = સાધુ પુરુષ તે પ્રાણીઓ પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે, સાઉથઇ સંવાળા = તેમજ તે અસાધુના ધર્મ ઉપદેશને સમ્યગુ ન કહે. ભાવાર્થ :- સાધુપુરુષ પ્રાણીઓના વિનાશની આશંકાથી દરેક પ્રવૃત્તિ વિવેક પૂર્વક કરે, મંત્ર આદિના પદોનો પ્રયોગ કરીને અભિમાનનું પોષણ ન કરે, ધર્મકથા કરતાં લોકો પાસેથી દ્રવ્ય અથવા કોઈ પદાર્થના લાભ, સત્કાર કે ભેટ, પૂજા આદિની અભિલાષા ન કરે, પાપ પોષક ધર્મનો ઉપદેશ ન કરે અથવા તેને સમ્યક્ત કહે. हासं पि णो संधइ पावधम्मे, ओए तहियं फरुसं वियाणे । __णो तुच्छए णो विकत्थएज्जा, अणाइले या अकसाई भिक्खू ॥ શબ્દાર્થ :- હાસં જિ નો કંથ = જેનાથી હસવું આવે એવો કોઈ પણ શબ્દ તથા શારીરિક વ્યાપાર સાધુ ન કરે, પવને હાંસીમજાકમાં પણ પાપમય ધર્મનું કથન ન કરે, પાપકારી કૃત્યની પ્રરૂપણા ન કરે, સં વિચારે = સાધુ બીજાઓના ચિત્તને દુઃખિત કરનારું કઠોર સત્યવચન ન કહે, જો તુચ્છા - સાધુ પૂજા સત્કારને પામીને અભિમાન ન કરે, નો ય વિત્થણા = પોતાની પ્રશંસા ન કરે, અગા યા વિના બિનહૂ = સાધુ વ્યાકુળતા તથા કષાયોથી રહિત થઈને વિચરે. ભાવાર્થ :- સાધુ હાસ્ય ઉત્પાદક વાચા-કાયાનો વ્યાપાર ન કરે; પાપબંધન થાય તેવી વાતો મજાકમાં પણ ન કહે. સાધુ બીજાને દુઃખ થાય તેવું સત્યવચન ન બોલે. સાધુ પૂજા પ્રતિષ્ઠા પામીને અભિમાન ન કરે અને પોતાની પ્રશંસા ન કરે. સાધુ હંમેશાં નિર્લોભી તેમજ કષાય રહિત થઈને રહે. संकेज्ज याऽसंकितभाव भिक्खू, विभज्जवायं च वियागरेज्जा । २२ भासादुगं धम्म-समुट्ठितेहिं, वियागरेज्जा समयाऽऽसुपण्णे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471