________________
અધ્યયન-૧૪
_.
૩૮૫
- સાધુ કોઈને આશીર્વાદ ન આપે. ભાવાર્થ :- સાધુ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે શાસ્ત્રના યથાર્થ અર્થને છુપાવે નહિ (અથવા તે પોતાના ગુરુ અથવા આચાર્યનું નામ અથવા પોતાના ગુણોનો ઉત્કર્ષ બતાવવાના અભિપ્રાયથી બીજાઓના ગુણો ન છુપાવે) અપસિદ્ધાંતનો આશ્રય લઈ શાસ્ત્રના પાઠની મનગમતી વ્યાખ્યા ન કરે તથા હું જ સર્વશાસ્ત્રોનો જ્ઞાતા અને મહાનું વ્યાખ્યાતા છું.' આ રીતે માન-ગર્વ ન કરે અને પોતાને બહુશ્રુત તેમજ મહાતપસ્વીરૂપે પ્રકાશિત ન કરે. પ્રાજ્ઞ(શ્રુતધર) સાધક શ્રોતાની મજાક પણ ન કરે અને પુત્રવાનુ, ધનવાનું અથવા દીર્ધાયુ થાઓ ઈત્યાદિ આશીર્વાદ સૂચક વાક્યો ન જ કહે.
भूयाभिसंकाए दुगुंछमाणो, ण णिव्वहे मंतपएण गोयं ।
ण किंचि मिच्छे मणुए पयासु, असाहुधम्माणि ण संवएज्जा ॥ શબ્દાર્થ – ભૂથમાં કુjનો = સાધુ પ્રાણીઓના વિનાશની શંકા રાખી દરેક પ્રવૃત્તિ વિવેકથી કરે, મંડપણ નોરં જ બ્ધિ = મંત્રપદના પ્રયોગ દ્વારા ગોત્રનું–અભિમાનનું વહન ન કરે, નપુર પાસુ જ વિજીવ મિચ્છ = સાધુ પુરુષ તે પ્રાણીઓ પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે,
સાઉથઇ સંવાળા = તેમજ તે અસાધુના ધર્મ ઉપદેશને સમ્યગુ ન કહે. ભાવાર્થ :- સાધુપુરુષ પ્રાણીઓના વિનાશની આશંકાથી દરેક પ્રવૃત્તિ વિવેક પૂર્વક કરે, મંત્ર આદિના પદોનો પ્રયોગ કરીને અભિમાનનું પોષણ ન કરે, ધર્મકથા કરતાં લોકો પાસેથી દ્રવ્ય અથવા કોઈ પદાર્થના લાભ, સત્કાર કે ભેટ, પૂજા આદિની અભિલાષા ન કરે, પાપ પોષક ધર્મનો ઉપદેશ ન કરે અથવા તેને સમ્યક્ત કહે.
हासं पि णो संधइ पावधम्मे, ओए तहियं फरुसं वियाणे । __णो तुच्छए णो विकत्थएज्जा, अणाइले या अकसाई भिक्खू ॥ શબ્દાર્થ :- હાસં જિ નો કંથ = જેનાથી હસવું આવે એવો કોઈ પણ શબ્દ તથા શારીરિક વ્યાપાર સાધુ ન કરે, પવને હાંસીમજાકમાં પણ પાપમય ધર્મનું કથન ન કરે, પાપકારી કૃત્યની પ્રરૂપણા ન કરે, સં વિચારે = સાધુ બીજાઓના ચિત્તને દુઃખિત કરનારું કઠોર સત્યવચન ન કહે, જો તુચ્છા - સાધુ પૂજા સત્કારને પામીને અભિમાન ન કરે, નો ય વિત્થણા = પોતાની પ્રશંસા ન કરે, અગા યા વિના બિનહૂ = સાધુ વ્યાકુળતા તથા કષાયોથી રહિત થઈને વિચરે. ભાવાર્થ :- સાધુ હાસ્ય ઉત્પાદક વાચા-કાયાનો વ્યાપાર ન કરે; પાપબંધન થાય તેવી વાતો મજાકમાં પણ ન કહે. સાધુ બીજાને દુઃખ થાય તેવું સત્યવચન ન બોલે. સાધુ પૂજા પ્રતિષ્ઠા પામીને અભિમાન ન કરે અને પોતાની પ્રશંસા ન કરે. સાધુ હંમેશાં નિર્લોભી તેમજ કષાય રહિત થઈને રહે.
संकेज्ज याऽसंकितभाव भिक्खू, विभज्जवायं च वियागरेज्जा । २२
भासादुगं धम्म-समुट्ठितेहिं, वियागरेज्जा समयाऽऽसुपण्णे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org