Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 407
________________ અધ્યયન–૧૨ આદિ અષ્ટાંગ નિમિત્ત આદિ શાસ્ત્રો ભણવાથી ભૂત અથવા ભવિષ્યની જાણકારી મનુષ્યોને હોય છે, તે કોઈ પણ પદાર્થની સૂચક હોય છે, સર્વશૂન્યતાવાદને માનવાથી આ વિટત થઈ શકતું નથી. શૂન્યતાવાદી કહે છે કે આ વિદ્યાઓ સત્ય નથી, અમે તો વિધાઓ ભણ્યા વિના જ લોકાલોકના પદાર્થોને જાણી લઈએ છીએ. આ કથન પણ મિથ્યા તેમજ પૂર્વાપર વિરુદ્ધ છે. ૩૫૫ પ્રત્યક્ષ દશ્યમાન વસ્તુને પણ સ્વપ્ન, ઈન્દ્રજાળ અથવા મૃગમરીચિકા(ઝાંઝવાના જળ) જેવી બતાવીને તેનો અત્યંતાભાવ ઘોષિત કરવો તે પણ યુક્તિ-પ્રમાણ વિરુદ્ધ છે. છલાવતાં ૬ જમ્મુ :- વૃત્તિકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. જેના છ આયતન–ઉપાદાનકારણ આશ્રવદ્વાર રૂપ છે અથવા શ્રોત્રાદિ ઈન્દ્રિય નોઈન્દ્રિય(મન) રૂપ છે, તે કર્મ ષડાયતનરૂપ છે. એકાન્ત ક્રિયાવાદ અને સમ્યક્ ક્રિયાવાદ : ११ શબ્દાર્થ :- • લોળ સમિત્ત્વ = પોતાના અભિપ્રાય(મત) અનુસાર લોકને જાણીને, તહા તહાર્ વમવધ્ધતિ = કર્માનુસાર ફળ પ્રાપ્ત થવાનું બતાવે છે, સયં ૩ ૩ ૨ તુવä = તેઓ એમ કહે છે કે દુઃખ આપણા કરવાથી થાય છે બીજાના કરવાથી થતું નથી, વિખ્તા પરળ પમોનાં આરંતુ પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ કહ્યો છે. = ते एवमक्खंति समिच्च लोगं, तहा तहा समणा माहणा य । सयंकडं णण्णकडं च दुक्खं, आहंसु विज्जाचरणं पमोक्खं ॥ ભાવાર્થ : – તે ક્રિયાવાદી શ્રમણો(શાક્ય ભિક્ષુઓ)અને માહણો(બ્રાહ્મણો) પોતપોતાના અભિપ્રાય અનુસાર લોકને જાણીને તે તે ક્રિયા અનુસાર ફળ પ્રાપ્તિ બતાવે છે. તેઓનું કથન છે કે દુઃખ અને સુખ ક્રિયાથી જ સ્વયંકૃત હોય છે, અન્યકૃત નહી. આ પ્રમાણે ક્રિયાથી મોક્ષ કહે છે પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ કહ્યો છે. Jain Education International १२ ते चक्खु लोगंसीह णायगा उ, मग्गाणुसासंति हियं पयाणं । तहा तहा सासयमाहु लोए, जंसी पया माणव ! संपगाढा ॥ શબ્દાર્થ :-તે તો સિ ચવવુ E = આ લોકમાં તે તીર્થંકરો વગેરે નેત્ર સમાન છે, ગાયના ૩ = તેઓ નાયક છે, પયાળ હિય માણુલામંતિ = તેઓ પ્રજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, તET TET લોક્ સાલય માહુ = જેમ જેમ મિથ્યાત્વ વધે છે તેમ તેમ સંસાર મજબૂત થતો જાય છે તેમ તેઓ કહે છે, બંસી પયા સંપાōT = જેમાં પ્રાણી નિવાસ કરે છે, માળવ = હે માનવ ! ભાવાર્થ :- આ લોકમાં તીર્થંકર આદિ નેત્ર સમાન છે. તેઓ નાયક—ધર્મનેતા છે. તેઓ પ્રજાને માટે હિતકર જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગની શિક્ષા આપે છે. મિથ્યાત્વ આદિ કારણોથી સંસાર શાશ્વત(સુદઢ અથવા For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471