Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૦
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
जुत्तं सरयंति :– નારકીઓના પોતપોતાના દંડ(સજા) રૂપ દુઃખને અનુરૂપ(ઉપયુક્ત) પૂર્વકૃત પાપનું યુક્તિ યુક્ત સ્મરણ કરાવે છે– જેમ કે ગરમ કરેલું સીસું પીવડાવતી વખતે તેઓ યાદ કરાવે છે કે તું ખૂબ દારૂ પીતો હતો ને ?
आरुस्स विज्जंति :- ચૂર્ણિમાં પાઠાંતર છે આ ૫ વિત્તિ = અર્થાત્ તેઓની પીઠપર ચડીને આરા વગેરે અણીદાર શસ્ત્ર ભોંકી(ખેંચાડી) દે છે.
અભિવાતિળીર્દિ :- બિપત્તિનીહિં આ પાઠાંતર મળે છે. બંનેના અર્થ એક જ છે.
सावययं व लधुं :- ડુક્કર આદિને જેવી રીતે મારવામાં આવે છે, તેવી જ રીતે નારકીઓને જોઈને મારે છે. ચૂર્ણિમાં લાવવય ના બે પાઠાન્તર છે. (૧) સોવરિયા વ (૨) સાવરિયા વ પહેલા પાઠાન્તરનો અર્થ છે– સૌરિન વ વશોપનું મહિષ વધતિ = જેમ કસાઈને આધીન પાડો વધને પામે છે તેમ નારકીનો વધ કરે છે. બીજા પાઠાંતર નો અર્થ છે– શારિયા-શાવરા ોછૈનાતય: તે યથા વિશ્વતિ તથા । શબર (મ્લેચ્છજાતીય) લોકો જેવી રીતે વન્ય પશુને જોતાં જ તીર આદિથી વિંધી નાખે છે. વૃત્તિમાં સાવયય વ તદું = વશમાં થયેલા શ્વાપદ—જંગલી કાળપૃષ્ઠ—સુવર આદિને સ્વતંત્રરૂપે મળતા સતાવે છે. વિકૃતિ તથા બહુવરમ્મા :- અતિ ક્રૂરકર્મા પાપી નારકીઓ ત્યાં સ્વકૃત પાપકર્મ ભોગવવા માટે રહે છે. પાઠાંતર વિકૃતિ બનાવહુબ્લુમ્મા = અત્યંત ક્રૂરકર્મી નારકીજીવો બંધાયેલા રહે છે. અભિનુંગિયા ર્ અલાહુમ્મા :- વૃત્તિકાર અનુસાર તેના બે અર્થ છે. (૧) રૌદ્રવ મંષિ અમિયુખ્ય વ્યાપાર્ક, યતિ વા રૌદ્ર સત્ત્વોપયાતાય, અભિમુખ્ય-સ્મારયિત્ત્વા । અર્થાત્ જેઓએ પૂર્વજન્મમાં દુષ્કર્મો કર્યા છે, તેઓને રૌદ્ર હિંસાદિ ભયંકર કાર્યમાં નિયુક્ત કરીને અથવા પ્રાણિઘાત વગેરે કર્મનું સ્મરણ કરાવીને. રુદ્ઘ અસાધુમ્મા (મી) - રૌદ્રાવીનિ નિ અસાયૂનિ યેષાં તે અર્થાત્ જેઓએ પૂર્વજન્મમાં રૌદ્ર—ભયંકર ખરાબ કર્મ (પાપ) કર્યા છે તેઓને.
=
हत्थिवहं वहंति = વૃત્તિકાર અનુસાર જેવી રીતે હાથી પર ચડીને તેની પાસે ભાર વહન કરાવે છે (ઉપડાવે છે), તેવી જ રીતે નારકીઓ ઉપર પણ સવારી કરી ભાર ઉપડાવવાનું કામ કરાવે છે અથવા જેવી રીતે હાથી ભારે વજન ઉપાડે છે, તેવી જ રીતે નારકી પાસે પણ ભારે વજન ઉપડાવે છે. ચૂર્ણિકાર સમ્મત પાઠાન્તર છે– હૅસ્થિતુા વહેંતિ - નારકી હાથીની જેમ ભાર ઉપાડે છે અથવા નારકીને જ(વૈક્રિય શક્તિથી)હાથીરૂપે બનાવીને તેઓ પાસે ભાર વહન કરાવે છે.
ત્રાણ કે શરણ રહિત નારકી :
|२२
एयाइं फासाई फुसंति बालं, णिरंतरं तत्थ चिट्ठियं । ण हम्ममाणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ॥ શબ્દાર્થ :-વિટ્ટિય-લાંબા સમય સુધી નિવાસ કરનારા, ઝુતિ = પીડિત કરતા રહે છે, હૅમ્પમાળલ્સ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org