Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૨]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ).
શબ્દાર્થ :- પુરા = પહેલાં ભોગવેલા, પનામ = શબ્દાદિ વિષયોને, મા વેદ = યાદ કરો નહિ, ૩ = માયા અથવા આઠ પ્રકારનાં કર્મોને, પૂરણ = નાશ કરવાની, મિત્તે = ઈચ્છા કરો. કુમળ = મનને દુષ્ટ બનાવનાર જે શબ્દાદિ વિષયો છે, દિં= તેમાં, ને = જે, નો પાયા = આસક્ત નથી.
२८
ભાવાર્થ :- પહેલાં ભોગવેલા શબ્દાદિ વિષયોનું સ્મરણ કરવું ન જોઈએ. માયા અને આઠ પ્રકારનાં કર્મપરિગ્રહને દૂર કરવાની ઈચ્છા રાખવી જોઈએ. મનને દુષિત કરનારા શબ્દાદિ વિષયોમાં જે આસક્ત નથી, તે સાધકો સર્વજ્ઞોક્ત સંયમ સમાધિને, આત્મ સમાધિને જાણે છે.
णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए ।
णच्चा धम्म अणुत्तरं, कयकिरिए य ण यावि मामए ॥ શબ્દાર્થ – સં૫-સંયમી પુરુષ, વહિપ વિકથા ન કરે, જે પાપ = પ્રશ્નનું ફળ ન કહે, વિવિધ દશ્યો જોવા ન જાય, ન ય પસાર = એ જ પ્રમાણે વરસાદ અને ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, જિરિ = ગૃહસ્થોના કર્તવ્યોમાં ભાગ ન લે, સંયમરૂપ ક્રિયાનું અનુષ્ઠાન કરે, પણ યાવિ મામ = અને કોઈ વસ્તુ પર મમતા ન કરે. ભાવાર્થ :- સંયમી પુરુષ વિરુદ્ધ કથાકાર ન બને અથવા વિકથા ન કરે, પ્રશ્નફળ બતાવનાર કે દશ્યો જોનાર ન બને અને સમ્પ્રસારક વર્ષા, ધનોપાર્જન આદિના ઉપાય નિર્દેશક ન બને. કોઈ વસ્તુપર મમત્વ ન રાખે, ગૃહસ્થોના કર્તવ્યોમાં ભાગ ન લે પરંતુ સર્વોત્કૃષ્ટ ધર્મને જાણી, સંયમરૂપી ધર્મક્રિયાનું અનુષ્ઠાન કરે. - छण्णं च पसंस णो करे, ण य उक्कोस पगास माहणे ।
तेसिं सुविवेगमाहिए, पणया जेहिं सुझोसियं धुयं ॥ શબ્દાર્થ - માહો = સાધુપુરુષ, છvi = = માયા, વસંત - લોભ, ૩ોત = માન, પI = ક્રોધ, થ = આઠ પ્રકારના કર્મોને નાશ કરનારા સંયમનું, સુક્ષોલિવું = સારી રીતે સેવન કર્યું છે, તેfઉં = તેઓનો, સુવિવેકાન માહિર = ઉત્તમ વિવેક કહ્યો છે, પથા = તેઓ જ ધર્મમાં પ્રણત-સમર્પિત છે. ભાવાર્થ :- સાધુ પુરુષ ક્રોધ, માન, માયા અને લોભ ન કરે. જેઓએ ધુત-કર્મનાશક સંયમનું સારી રીતે સેવન કર્યું છે તેઓનો સુવિવેક(ઉત્કૃષ્ટ વિવેક) પ્રસિદ્ધ છે અને તેઓ જ અનુત્તર એવા ધર્મ પ્રત્યે સમર્પિત છે. - अणिहे सहिए सुसंवुडे, धम्मट्ठी उवहाणवीरिए ।
विहरेज्ज समाहिइंदिए, आयहियं खु दुहेण लब्भइ ॥ શબ્દાર્થ - ળિદે – કોઈ પણ વસ્તુમાં સ્નેહ ન કરે, નહિ = જ્ઞાનાદિથી સહિત, જેનાથી પોતાનું હિત થાય તે કાર્ય કરે, સુસં = આશ્રવોથી સુસંવત, ઈન્દ્રિય તથા મનને વશમાં રાખે, ધમકૂ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org