Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai
Catalog link: https://jainqq.org/explore/001751/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ uઈતિથિ ક્ષાચ 9 દ્ધિ સરળ રી નો શાસ્ત્રીય સામા જ : પ્રકાશક : સદ્ધર્મ સંરક્ષક સમિતિ મુંબઈ-૪૦૦૦૦૪. Page #2 -------------------------------------------------------------------------- ________________ " णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स" પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજયદાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરેભ્યો નમઃ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક સંઘસન્માર્ગદર્શક અવિચ્છિન્નતપાગચ્છ-સામાચારી-સંરક્ષક, વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં બે મનનીય પ્રવચનો તથા સાગરાનંદસૂરિજી મહારાજનાં શાસ્ત્રીય મંતવ્યો અને અન્ય આવશ્યક પુરાવાઓ સદ્ધર્મ સંરક્ષક સમિતિ, મુંબઈ. Page #3 -------------------------------------------------------------------------- ________________ નકલ ઃ ૩૦૦૦ મૂલ્ય : રૂ. ૨૦-૦૦ પ્રકાશક : પ્રાપ્તિસ્થાન : સદ્ધર્મ સંરક્ષક સમિતિ C/o ૧૦૧/A, મેજેસ્ટીક શોપિંગ સેન્ટર, પહેલે માળ, ગિરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪ ફોન : ૩૮૮ ૯૮ ૨૪ ફેક્સ : ૩૬૮ ૩૮ ૮૮ આરાધના માટે તિથિ-નિર્ણયનું મહત્ત્વ જૈન શાસનમાં તિથિઓનું મહત્ત્વ ઘણું જ આંકવામાં આવ્યું છે. ૫મ્મી, ચોમાસી, સંવત્સરી, જ્ઞાનપંચમી આદિની આરાધના કરવાની હોય, ત્યારે તે તે નિયત તિથિએ જ કરવાનું વિધાન છે. વર્ષમાં વિશિષ્ટ આરાધના કરવાના દિવસો ઘણા આવે, એ માટે ‘તિથિ'નો ખ્યાલ હોવો જરૂરી છે. એથી જ સવારે ઊઠીને સદા #ા તિથિ વિ જામ્ ? = આજે કઈ તિથિ છે અને કયું કલ્યાણક છે ? એની વિચારણા કરવાની છે. તિથિઓનો નિર્ણય કરવા પંચાંગ જોઈએ. જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી આપણે લૌકિક ટિપ્પણાના આધારે તિથિનો નિર્ણય કરીએ છીએ. એથી સંઘમાન્ય ‘જન્મભૂમિ' પંચાંગમાં આવતી તિથિની ક્ષયવૃદ્ધિ યથાવત્ રાખીને જ તિથિ-નિર્ણય અને તિથિઆરાધના કરવી જોઈએ. તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વતિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં કરવાના વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજાનાં વચનને માન્ય રાખવામાં આવે, તો તિથિ અંગે કોઈ વિવાદ જ ઊભો રહેવા પામે નહિ અને સાચી તિથિએ સૌ કોઈ આરાધના કરી શકે. - પરમપૂજ્ય વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા Page #4 -------------------------------------------------------------------------- ________________ ++ + + + + અનુક્રમ---- * - - - - વિષય પૃષ્ઠ •••••••••••• - - - - - ......... - ૧૧ ...... નાશ પ્રકાશકીય પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂ. મ.સા.નું જાહેર પ્રવચન-I.... ....... પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂ. મ.સા.નું જાહેર પ્રવચન-II................. ... ૩૩ તિથિ અંગે શ્રી સાગરાનંદ સૂ. મ.સા.નું શાસ્ત્રાનુસારી મંતવ્ય ४४ હ પરિશિષ્ટ-૧ પર્યુષણા સ્થિતિ વિચાર ............... શ્રાદ્ધવિધિ ...... ૫૧ હીરપ્રશ્નોત્તરાણિ . .................... સાધુમર્યાદાપટ્ટક .............. સેનપ્રશ્ન પ૬ કલ્પસૂત્ર કિરણાવલી .. ............. .................. કલ્પ દીપિકા કલ્પસૂત્ર સુબોધિકા .................. કલ્પકૌમુદી ........... પાક્ષિક પર્વસાર વિચાર ....... શાંતિસાગરજીનું હેન્ડ બિલ.. સિદ્ધચક્ર માસિક પ્રશ્નોત્તર ..... પ્રશસ્તિ સંગ્રહ ... પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય . પરિશિષ્ટ-૨ ઐતિહાસિક સમાલોચના......... પરિશિષ્ટ-૩ પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂ. મ.સા.નું મનનીય મંતવ્ય... પરિશિષ્ટ-૪ શ્રી ઝવેરસાગરજી મ.નું હેન્ડબિલ .............. હ પરિશિષ્ટ-૫ પૂ. શ્રી આત્મારામજી મ.નો અભિપ્રાય ... પરિશિષ્ટ-૬ પૂ. શ્રી પદ્યવિજયજી મ.નો પત્ર..... ...... ૮૬ ૭ પરિશિષ્ટ-૭ પર્યુષણા વિચાર .. •••••••••. ૮૯ હ પરિશિષ્ટ-૮ કુંવરજી આણંદજીનો ખુલાસો .................. પરિશિષ્ટ-૯ શ્રી ગંભીરવિજયજી મ.નો પત્ર..... પરિશિષ્ટ-૧૦ કુંવરજી આણંદજીનો બીજો ખુલાસો .................... સત્યની આરાધના માટે સજ્જ બનો ચાલુ વર્ષે સંવત્સરીની આરાધના ક્યારે કરવી ?.......... ................ ૧૦૪ ..... ઉપ ૯૫ હિને 9 ........ ૧ •••••••••••••.... ...... ૨ ................. 02 Page #5 -------------------------------------------------------------------------- ________________ સત્ય હંમેશાં જીવતું જ રહેવું જોઈએ ! પૂર્વ મહર્ષિઓના કાળમાં જૈન પંચાંગ ગણિતનો વિચ્છેદ થતાં પૂર્વ મહર્ષિઓએ અજૈન પંચાંગ ગણિતનો સ્વીકાર કર્યો. કારણ અત્યમાં પણ જે કાંઈ સારું છે, તે જૈનશાસન સિદ્ધાંતના જ બિંદુઓ છે, એવું શ્રી જિનવચન છે. “ઉદયંમિ જા તિહિ સા પમાણ અને ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા વૃદ્ધો કાર્યા તથોરા'ના સિદ્ધાંતાનુસાર તિથિદિન નિર્ણય અને આરાધનાની પરંપરા એકસરખી ચાલી આવે છે. વિક્રમના અગ્યાર-બારમા સૈકામાં મમત્વાદિ કારણે નીકળી પડેલા અલગ અલગ ગચ્છોમાં એ સૈદ્ધાંતિક માન્યતા જળવાઈ નહિ અને તેમાં મતિકલ્પનાથી વિકતિ આવી ગઈ. પરંતુ તપાગચ્છ પરંપરામાં તો એ સિદ્ધાંત એકસરખો જળવાઈ રહ્યો. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પછીના થોડા સમયમાં શ્રમણસંસ્થામાં વ્યાપેલી કારમી આચારવિષયક શિથિલતાએ ધીમે ધીમે વિચાર અને પ્રરૂપણાની શિથિલતાને પણ વ્યાપક બનાવી. પરિણામે મૂળ સિદ્ધાંત માર્ગ અનેક સ્થળે અનેક રીતે રંધાયો. તે પૈકી જ એક રોધ તિથિ નિર્ણય-આરાધનાને પણ લાગુ પડ્યો. યતિ-શ્રીપૂજ્યોની અંધાધૂંધ પ્રરૂપણાઆચરણાએ અસત્યને જ સત્ય માનવા જનસમૂહને પ્રેર્યા. એમાંથી એકે કર્યું ને બીજાએ ચલાવ્યું' જેવી અંધ પરંપરા ચાલી. સંવેગી-સુવિહિત મહાપુરુષોએ સમયે સમયે એની સામે અવાજ ઉઠાવવા ઉપરાંત ઘણું ઘણું સહન કરીને સિદ્ધાંત માર્ગને જાળવી રાખવા તનતોડ પ્રયત્નો જારી રાખ્યા. કારણ કે સત્ય સિદ્ધાંત જીવતો રહેવો જ જોઈએ. એ જીવે એમાં જ ભવ્યાત્માઓનું હિત છે. પરિણામે આજના વિષમ સંયોગોમાં પણ સિદ્ધાંત અનુસાર તિથિદિન નિર્ણય અને આરાધના કરવા ઈચ્છનાર જિનાજ્ઞા પ્રેમી તપાગચ્છની સામે એ વિષયક નિર્ભેળ સત્ય જીવતું ને જાગતું રહ્યું છે. પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ – જોડીયાં પર્વ કાયમ રાખવા જ જોઈએ' જેવા અશાસ્ત્રીય તુક્કાઓને સકળ તપાગચ્છ ઉપર પરંપરા'ના નામે - some ડી . -- 8 -.કપરૂ એ છે મ તેમ I ગરીના . તો જ કપલ અને પા કર . Page #6 -------------------------------------------------------------------------- ________________ ઠોકી બેસાડવા મરણીયા બનેલા વર્ગે એ અશાસ્ત્રીય અસત્યને જ સત્ય અને શાસ્ત્રાનુસારી સત્યને જ અસત્ય તરીકે પ્રચારવાનો પ્રારંભ કર્યો. એના જ એક ભાગ તરીકે કાશીના કેટલાક વિદ્વાનોને એકપક્ષીય માહિતીઓ આપીને સત્યનું નિકંદન કરતો ‘શાસન જયપતાકા’ નામનો એક કુટિલ ગ્રંથ બનાવી પ્રચારમાં મૂક્યો. અજૈન વિદ્વાનોના હાથે લખાયેલ એ ગ્રંથથી જૈન જનતા ભ્રમિત ન બને અને સત્ય ગૂંગળાઈ ન જાય એટલા માટે આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂજ્ય આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ વચ્ચે થયેલ તિથિચર્ચાવિવાદાંતે વિજયી પુરવાર થયેલા પૂજ્ય આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ગુરુદેવ ગચ્છાધિપતિ પૂજ્ય આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે જૈન શાસ્ત્ર અને સત્યથી વેગળા એવા શાસનજયપતાકાનું નિરસન કરાવવાનો નિર્ણય લીધો. એ માટે પોતાના વિદ્વાન શિષ્ય મુ. શ્રી ભાનુવિજયજી (પછીથી આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી) મહારાજને આજ્ઞા કરી. એમણે કાશીની વિદ્વત્સમિતિનો સંપર્ક કરી, તેમને બન્ને પક્ષની તમામ વિગતો પૂરી પાડી ‘શાસન જયપતાકાની એકપક્ષીતાના પુરાવા પણ આપ્યા. જેનું અવગાહન કરતાં વિદ્વાનોને એ વાત યોગ્ય લાગી અને બન્ને પક્ષના પુરાવાઓ જોઈ-તપાસી ‘અહમ્ તિથિ ભાસ્કર નામનો ગ્રંથ બનાવી આપ્યો. શાસન જયપતાકામાં સંમતિ આપનાર વિદ્વાનોને પણ પોતાની ભૂલ સમજાતાં તેની સંમતિ પાછી ખેંચી “અહમ્ તિથિ ભાસ્કર'ને ટેકો જાહેર કર્યો. વર્ષો બાદ પતાકા’ કાર ચિત્તસ્વામીને પણ પોતાની ભૂલ સમજાતાં તેમણે પણ તેનો જાહેર એકરાર કરી “અહમ્ તિથિ ભાસ્કર'ને પોતાની સંમતિ આપી. ટોચના અજૈન વિદ્વાનો પણ માનાકાંક્ષાને આડી લાવ્યા વિના પોતાના ગિણિત ખ્યાલો બદલી સત્યનું સમર્થન કરી શકે છે. જ્યારે આજે માનાદિ કષાયોથી સર્વથા અળગા રહેવાની જેમની જવાબદારી છે, તે કેટલાક જૈનાચાર્યો પણ આવી સરળતા દાખવી શકતા નથી અને વધુ ને વધુ સત્ય માર્ગને રોધવાનો, અસત્યને પ્રચારવાનો જ પ્રયાસ કરી-કરાવી રહ્યા છે, તેમાં જૈનોનું ને તેમનું Page #7 -------------------------------------------------------------------------- ________________ પોતાનું પણ કયું હિત રહેલું છે, તે સમજી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને આંખ સામે લાવ્યા વિના માત્ર વીતરાગના વચનને આંખ સામે રાખીને જ આરાધના કરવાની જરૂર છે અને તેવી ઇચ્છા ધરાવતા સજ્જનો માટે સત્યની સરવાણી જીવતી ને જાગતી રહે એટલા પૂરતો જ આ પ્રયાસ છે. જો તમે નિખાલસ ભાવે આ પુસ્તિકાનું વાંચન કરશો તો ઉપરના પ્રત્યેક પ્રશ્નોનું વાસ્તવિક અને સચોટ સમાધાન સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. આ માટે જૈન પ્રવચન કાર્યાલય તરફથી છપાયેલ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તિથિ વિષયક પ્રવચન પુસ્તકનો તેમજ સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વિદ્વાન પૂ. મુનિરાજશ્રી જનકવિજયજી મહારાજે લખેલ તેમજ સાહિત્યસેવી પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે લખેલ પુસ્તકોનો ઉપયોગ કરાયો છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. આ પુસ્તિકામાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીના આશયથી કે શ્રી જિનાજ્ઞાથી કાંઈપણ વિપરીત છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં દઈ વિરમું છું. સહુ સત્યની આરાધના દ્વારા પરમપદ પામો એ જ પ્રાર્થના. = -300-00 પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ અને શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના અંગે શાસ્ત્રાધારપૂર્વકનું મનનીય જાહેરુ પ્રવચન : પ્રવચનકાર : પરમપ્રવચનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિહિત સામાચારી સંરક્ષક નિ:સ્પૃહ શિરોમણિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા : શુભ સ્થાન : મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય : ભૂલેશ્વર, મુંબઈ-૪. વિ. સં. ૨૦૨૮, વીર સં. ૨૪૯૮, અષાડ સુદિ-૧૨, તા. ૨૩-૬-૭૨, રવિવાર સ્ટા. તા. સવારે ૯ થી ૧૧-૪૫ वीतराग ! सपर्याया-स्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ।। અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વીતરાગ ભગવાનની સ્તવના કરતાં જણાવ્યું છે કે, “હે પરમાત્મા ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે. જ્યારે વિરાધેલી આજ્ઞા સંસારને વધારે છે.' આરાધના ક્યારે થાય ? આરાધના ક્યારે થાય ? શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસરીએ ત્યારે. આજ્ઞાને અનુસરવા માટે આજ્ઞા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સમજવા માટે ભગવંતના આગમો અને શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. વર્તમાન તિથિ વિષયનો પ્રશ્ન પણ એના આધારે જ વિચારવો જોઈએ. નાક પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ હ... - - - - &3: ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ તિથિનો પ્રશ્ન આમ તો બહુ નાનો છે, પણ બનાવવામાં આવ્યો છે બહુ મોટો. જે સમજવા ઇચ્છે તેને સમજાવવાનો ઉદ્દેશ છેઃ શ્રી વીતરાગ પરમાત્માના આગમો અને શાસ્ત્રોની આજ્ઞા મુજબ આરાધના કરવી હોય અને તે માટે સમજવા માંગતા હોય, તેમને સમજાવવાનો આ પ્રયત્ન છે. જેમને ન જ સમજવું હોય તેમને બલાત્કારે આ સમજાવાય નહીં. ભગવાને કહેલી ધર્મક્રિયા કરનારો ભગવાનની આજ્ઞાને સમજવા પ્રયત્ન ન કરે, શાસ્ત્રોની વાતોને ગંભીરતાપૂર્વક ન સાંભળે, સાંભળીને તેને ન સહે અને શક્તિ મુજબ તેને અમલમાં ન મૂકે તો ખુદ ભગવાન પણ તેનું કાંડુ પકડીને મોક્ષમાં ન લઈ જઈ શકે. ભગવાનના કાળમાં પણ ભગવાનની સાથે રહેનારા થોડા અને સામે રહેનારા ઘણા હતા. જેને મોક્ષ જોઈતો હોય અને સમજવાની શક્તિ હોય, તેણે તો સમજીને જ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજનો (વિ. સં. ૨૦૨૮ના પર્યુષણ પર્વમાં સંવત્સરી સંબંધી) વિગ્રહ ભાદરવા સુદ પક્ષમાં બે પાંચમો આવે છે, તેને લઈને છે. વિગ્રહ ઉભો થાય છે અણસમજથી. કોઈ આત્મા પોતાની રીતે જ કરવા માંગતો હોય તેને કાંડુ પકડીને ‘આમ જ કરો' એમ કહેવાનો કે કરાવવાનો આપણો ઈરાદો છે જ નહિ. પણ જે કોઈ જીવોને સમજવાનું મન થાય અને એ આવીને અમને કહે કે, “અમારે સમજવું છે તો તેમને શાસ્ત્રીય સત્ય સમજાવવાનો અમારો ધર્મ છે.' પર્વતિથિઓનું મહત્ત્વ ઃ આપણે ત્યાં તિથિઓનું મહત્વ ઘણું જ છે. સાધુને અતિથિ કહ્યા છે, કેમકે એમણે તો ધર્મારાધન માટે ઘરબાર, કુટુંબ, પરિવાર બધું છોડીને જીવન ધર્મને જ સમર્પિત કર્યું છે. પરંતુ એમને પણ જ્યારે ચોમાસી, સંવત્સરી, પમ્બિ, જ્ઞાનપંચમી, મૌન એકાદશીની આરાધના કરવાની હોય ત્યારે તે નિયત તિથિએ જ કરવી પડે. ગૃહસ્થો જે હંમેશા ધર્મક્રિયા ન કરી શકે તે પર્વતિથિએ તો અવશ્ય શક્તિ મુજબ ધર્મક્રિયાઓ કરે. વળી નવીન તીર્થની યાત્રાનો પ્રથમ દિવસ, ઉપધાનની માળનો દિવસ, ઈંદ્રમાળ પહેરવાનો દિવસ, ધ્વજા ચડાવવાનો દિવસ, પ્રતિષ્ઠા ૨ - ૨ - નટવર ના પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #12 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યાનો દિવસ, આ બધા વિશિષ્ટ આરાધના કરવાના દિવસો છે. એ માટે તિથિ જોઈએ. શ્રાવક પ્રભાતે ઊઠીને શુભ વિચારણા કરે તેમાં ‘અદ્ય ના તિથિ: િ જ્વાળમ્ ?' આજે કઈ તિથિ, કયું કલ્યાણક ? એ પણ હંમેશા વિચારવાનું છે અને પછી તે તે તિથિને અનુરૂપ આરાધના કરવા તેણે ઉદ્યમ કરવાનો છે. લૌકિક પંચાંગની સ્વીકાર્યતા : તિથિઓનો નિર્ણય કરવા માટે પંચાંગ જોઈએ. જૈન ટીપ્પણાનો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી લૌકિક ટિપ્પણાના આધારે આપણે તિથિનો નિર્ણય કરીએ છીએ. આપણે ત્યાં ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' ગ્રંથનું વાંચન કરનારા ઘણા છે. એ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ ગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા છે. તેઓશ્રીની સેવામાં રહેલા પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવરજીએ સં. ૧૪૮૬ની સાલમાં ‘શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર' નામક ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથમાં તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે : विषमकालानुभावाज्जैनटिप्पनकं व्यवच्छिन्नं, ततस्तत्प्रभृति खण्डित - स्फुटिततदुपर्यष्टमी - चतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्च समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति, प्रतिष्ठा - दीक्षादिसर्वकार्य - मुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतं; "सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । તવેવ-તા: પૂર્વમહાર્ણવોËતા, નળુ: પ્રમાળ નિનવાવવિપુષ:।।" इति श्री सिद्धसेनदिवाकरवचनात् । अतः सांप्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति ।। - પર્યુષળાસ્થિતિવિચાર || ભાવાર્થ :- વિષમ કાળના પ્રભાવથી જૈન ટીપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ તૂટેલ તે ટીપ્પણા ઉપરથી આઠમ, ચૌદશ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી, એમ આગમ અને લોકની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ “આ પણ આગમના મૂળવાળું છે.” એમ પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વ કાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટીપ્પણું જ પ્રમાણ કર્યું છે. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન છે કે, અમારો એવો નિશ્ચય છે કે, અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કાંઈ સવિચારરૂપી સંપત્તિઓ દેખાય છે, તે હે પ્રભો ! તમારા શાસનની જ છે : કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, માટે જ જિનવચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે. (પર્યુષણા સ્થિતિ વિચાર) જેટલા કુતીર્થિકો પેદા થાય છે, તે ભગવાનની વાણીમાંથી જ થાય. પ્રથમ તીર્થપતિ જ્યાં સુધી તીર્થ સ્થાપે નહીં ત્યાં સુધી કુતીર્થિકો ઉત્પન્ન થાય નહીં. સર્વનયયુક્ત ભગવંતની વાણીમાંથી એક નય પકડીને કુતીર્થિકો થયા છે. કુતીર્થિકોમાં પણ રહેલી સારી વાત ભગવાનના શાસનની જ છે. તેનો સ્વીકાર ન કરે તે મિથ્યાદૃષ્ટિ છે. “વાાિ િહિતં પ્રાદ” – બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું જોઈએ. એ ન્યાયે એવી સારી વાત આપણને માન્ય છે જ. સાચો વૃદ્ધ તે છે કે જે બાળકની પણ સાચી અને સારી વાતનો સ્વીકાર કરે છે. આમ અન્ય દર્શનમાં રહેલી દયા, દાન, શીલ અને તપની વાત આપણે માનવાની છે. ચતુર્થ વ્રતના વર્ણન પ્રસંગમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કામશાસ્ત્રના કથનને પણ પોતાની વાતની સિદ્ધિ માટે સ્વીકાર્યું છે અને ઉમેર્યું છે કે અનંત-જ્ઞાનીઓએ જે જોયું છે તેનો સ્વીકાર કામશાસ્ત્રકારે પણ કર્યો છે.” શાસ્ત્રની જ વાત અમારે કહેવાની છે: આમાં એક પણ વાત ઘરની કહેવાની નથી. જૈન શાસનમાં એ નિયમ છે કે કેવળજ્ઞાની મહાત્માઓ પણ ભગવાનના નામે જ બધી વાતો કહે છે, અરે ! ખુદ ભગવાન પણ કહે કે, ‘જે અનંતા તીર્થકરો કહી ગયા છે, તેજ હું પણ કહું છું અને જે હું કહું છું તે જ ભવિષ્યમાં અનંતા તીર્થકરો કહેવાના છે.' શાસ્ત્રમાં જે વાત મળે તેમાં શાસ્ત્ર સિવાયની વાત અમારાથી ન કહેવાય. અહીં ઘણા ગ્રંથો લાવ્યો છું. આ સિવાય પણ હજુ બીજા ઘણા ગ્રંથો છે, તમારા બધા પ્રશ્નોનું સમાધાન થશે. એ પછી પણ જો કોઈ નવો પ્રષ્ન આવશે તો તેનું પણ નિરાકરણ શાસ્ત્રની વાતથી જ કરીશું. વિષમકાળના પ્રભાવથી બારમું અંગ નાશ પામ્યું. અનેક શાસ્ત્રો વિચ્છિન્ન થઈ ૪ નું નામ . પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ : Page #14 -------------------------------------------------------------------------- ________________ ગયાં. જે કાંઈ બચ્યું તે સાગરમાંથી બિદુ જેટલું છે, દુષ્કાળે મહાપુરુષોની શક્તિ ક્ષીણ કરી નાંખી. ઘણું શ્રુત વિસરાયું. કેટલું નાશ પામ્યું તેનો કોઈ હિસાબ નથી. જે કાંઈ રહ્યું તે મહાપુરુષોએ ભેગા થઈ સંગ્રહીત કર્યું. તેમાં મતભેદવાળી વાતો આવી તો તેને પણ પાઠાંતર તરીકે સંગ્રહીત કરી. આમ અગીયાર અંગો સુધી તૈયાર કરી પૂર્વ મહાપુરુષોએ આપણા સુધી પહોંચાડ્યું. આ તેમનો જેવો તેવો ઉપકાર નથી. જે શ્રત નાશ પામ્યું, તેમાં જૈન પંચાંગનો પણ વિચ્છેદ થઈ ગયો. સભા : ભગવાન શ્રી મહાવીરસ્વામી હતા ત્યારે જૈન પંચાંગ હતું ? ઉત્તર : હા જરૂર હતું. ન હોય તો વિચ્છિન્ન કહેવાય નહીં. આગમની સાક્ષી છે કે ઈતરમાં જે સાચી વાત હોય, સારી વાત હોય તો તે સ્વીકારવી. એ ન્યાયે આપણે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો. તેમાં જે જે માસ કે તિથિની વૃદ્ધિ આવે તેનો તે પ્રમાણે સ્વીકાર કરીને જ આરાધનાની વ્યવસ્થા શાસ્ત્રાનુસારે કરવાની હોય. જૈન પંચાંગમાં પોષ અને આષાઢની જ વૃદ્ધિ આવતી. આમાં લૌકિક ટીપ્પણામાં તે સિવાયના મહિનાની પણ વૃદ્ધિ આવે છે. સૌ તે રીતે માન્ય રાખે છે. વિ. સં. ૨૦૨૦માં પણ માગશર મહિનાનો ક્ષય આવ્યો હતો, જે આપણે માન્ય રાખ્યો હતો. વધેલા માસ કે તિથિ કાલચૂલા ગણાય : પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવરશ્રી “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર” ગ્રંથમાં તદુપરાંત ફરમાવે છે કે : "यो यत्र मासो यत्र तिथिर्यद् नक्षत्रं वा वर्द्धन्ते तानि तत्रैव मुच्यन्ते" इति हि સર્વ-પ્રસિદ્ધ-વ્યવહાર: || “જ્યાં જે માસ, તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાંજ છોડી દેવાય છે. એજ સર્વ પ્રસિદ્ધ વ્યવહાર છે.” વધેલ તિથિ કે માસને કાલચૂલા તરીકે ગણીને બહાર મૂકી દીધાં છે. વધેલા અધિક માસમાં કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવાની મનાઈ કરી છે. વધેલા અધિક માસને “ફલ્મ માસ' પણ કહ્યો છે. એ માસમાં કોઈ સારું કાર્ય ન થાય, એજ રીતે વધેલી-અધિક તિથિએ પણ કોઈ વિશિષ્ટ કાર્ય ન થાય. --પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ અને વરુણ છas- મા. શા. ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી પર્યુષણા સ્થિતિ વિચારમાં તેઓશ્રીએ જણાવેલ છે કે :देहाधिकवद्धिताङ्गुल्याद्यवयववद् वद्धिततिथिवञ्च स ह्यगणित एवास्ति । ભાવાર્થ: “શરીરમાં અધિક વધેલા આંગળી વગેરે અવયવની જેમ, તેમજ વધેલી તિથિની જેમ તે (વધેલો માસ), ખરેખર ગણના રહિત જ છે. વૃદ્ધિતિથિ અને વૃદ્ધ માસને શરીરના વધારાનાં અંગ જેવા ગણ્યા છે. કોઈને છ આંગળી હોય છે, પણ એ વધારાની છઠ્ઠી આંગળી કોઈ પણ ઉપયોગમાં આવતી નથી. નિરર્થક અને નિરુપયોગી હોય છે. અત્યારે અહીં કોઈ વધારાના અંગ-આંગળીવાળું હોત તો પ્રત્યક્ષ પ્રમાણ મળત. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ રચિત શ્રી કલ્પસૂત્ર કિરણાવલી ટીકા (રચના સં. વિ. ૧૬૨૮), જે ભાવનગરથી શ્રી આત્માનંદ સભાએ સં. ૧૯૭૮ (સને-૧૯૨૨)માં પ્રગટ કરી હતી, તેમાં જણાવાયું છે કે – न हि नपुंसकोऽपि स्वापत्योत्पत्तिं प्रत्यकिंचित्करः सन् सर्वकार्य प्रत्यकिंचित्कर एव तद्वदधिकमासोऽपि न सर्वत्राऽप्रमाणं किंतु यत्कृत्यं प्रति यो मासो नामग्राहं नियतस्तत्कृत्यं तस्मिन्नेव मासे विधेयं, नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः अन्यत्र तु गण्यतेऽपि, तथाहि-विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं, तञ्च चतुर्दश्यां नियतं, सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या, दिनगणनायां त्वस्यां अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडश दिना: पंचशैव गण्यन्ते, एवं क्षीणायां चतुर्दशापि दिनाः पंचदशैवेति बोध्यं तद्वदत्रापि । (મુકિતપ્રત. પી. ૭૮) ભાવાર્થ : નપુંસક વ્યક્તિ પ્રજોત્પત્તિમાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યમાં અસમર્થ નથી જ. તેવી જ રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી. પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ કર્યો હોય તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ, બીજા માસમાં નહીં, એવી વિવક્ષા કરીને તિથિની જેમ ચુનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય છે. તે પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશને દિવસે નિયત છે, તે ચૌદશની જ્યારે ૬ દવા -કરીના પર ૨૦ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ . Page #16 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ થાય છે ત્યારે પહેલી ચૌદશને તજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદશાદિનો) ક્ષય હોય ત્યારે ચૌદ દિવસ પંદર જ જાણવા તેમ અહીં પણ જાણવું. આ ટીકામાં ઉ. શ્રી ધર્મસાગરજીએ અધિક માસને નપુંસક માસ કહ્યો છે. તિથિની વૃદ્ધિ અને ક્ષય એટલે શું? આ પ્રમાણે તિથિ, માસ વગેરેનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ સુધી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે થતો, પણ વિ. સં. ૨૦૧૪થી જ્યારે સકળ શ્રી જૈનસંઘે સર્વાનુમતે ‘જન્મભૂમિ' પંચાંગનો સ્વીકાર કર્યો ત્યારથી તે પંચાંગને આધારે તિથિ આદિના નિર્ણયો થાય છે. વિશેષમાં “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર”માં જણાવ્યું છે કે – न हि कापि निर्मूलमुच्छिन्नं वस्तु व्यवहारघटनायां पटु दृष्टं, अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसरणीयस्तथा च सति - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरमोक्षकल्याणं, कार्य लोकानुगैरिह ।।१।। अत्र प्रसिद्धया श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत् श्लोकोक्तविधिरपि 'लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकविरुद्धत्यागकृद्भिः विद्वद्भिररीकार्यः । ભાવાર્થ : “નિર્મળ ઉચ્છિન્ન થયેલી વસ્તુ ક્યાંય પણ વ્યવહાર કરવાને સમર્થ થતી નથી. એથી લૌકિક ટીપ્પણાનો અભિપ્રાય જ અનુસરવો જોઈએ. એમ હોવા છતાં વ્યાકરણના અપવાદસૂત્રની માફક (પૂર્વધર) પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ ઔદયિક તિથિના અપવાદરૂપ આ શ્લોકમાં જણાવેલ તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વ તિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં તેમજ શ્રી વીર નિર્વાણ કલ્યાણક લોક-દિવાળી અનુસાર કરવાનો વિધિ પણ -- |1 પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ દેવ- ન - - અને વન કાર ૭. Page #17 -------------------------------------------------------------------------- ________________ “લોકવિરુદ્ધનો ત્યાગ કરવો” એ આગમ વચનથી લોકવિરુદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવો જોઈએ. તિથિનો ક્ષય એટલે નાશ નહિ ને વૃદ્ધિ એટલે બે તિથિ નહિ ? લૌકિક પંચાંગમાં તિથિનો ક્ષય પણ આવે અને વૃદ્ધિ પણ આવે. પરંતુ ‘તિથિનો ક્ષય એટલે નાશ’ અને ‘તિથિની વૃદ્ધિ એટલે બે તિથિ' એ માન્યતા ભૂલ ભરેલી છે. જ્યારે એ જ વાત તમારા મનમાં ઘર કરી ગયેલી છે. પરંતુ ‘ક્ષય એટલે નાશ નહિ' અને વૃદ્ધિ એટલે બે નહિ પણ જે તિથિ સૂર્યોદય વખતે ન હોય તે ક્ષીણ/ક્ષય તિથિ અને જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે એ વૃદ્ધિ તિથિ ગણાય. ઉદાહરણ તરીકે - ધારો કે રવિવારે સૂર્યોદય વખતે બારસ છે. પછી અડધી કે એક ઘડી પછી તેરસ શરૂ થઈ, પણ એ તેરસ સોમવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ ગઈ અને ચૌદશ શરૂ થઈ ગઈ એટલે તેરસ રવિ અને સોમ એ બે દિવસમાંથી એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શી નથી. તેથી એ ક્ષીણતિથિ/ક્ષયતિથિ ગણાય. આથી એ હકીકત સ્પષ્ટ છે કે, “ક્ષીણ તિથિ એટલે નાશ અને વૃદ્ધિ તિથિ એટલે બે’ એમ કોણ બોલે ? અણસમજુ ને ? માટે જ પક્ષમાં દિવસ ૧૪, ૧૫ કે ૧૬ આવે પણ તિથિ તો પંદર જ હોય, એટલે પાક્ષિક ખામણામાં દર પખિના દિવસે “પરસ રાëવિયા' એ પ્રમાણે જ પાઠ બોલાય છે. ચોમાસામાં તિથિના ક્ષયના કારણે ૧૧૮ દિવસ પણ હોય, પરંતુ તિથિ તો ૧૨૦ જ આવે. વર્ષના તિથિના ક્ષયના કારણે ૩૫૪ દિવસ કે માસની વૃદ્ધિ હોય તો ૩૮૪ દિવસ પણ હોય છતાં તિથિ તો ૩૬૦ જ આવે. આ વર્ષમાં (૨૦૨૦ની સાલમાં) વૈશાખ બે આવ્યા, પણ અધિક વૈશાખની ગણતરી ન કરી. વૈશાખ સુદ-૩ બંને વૈશાખમાં આવી પણ વરસીતપનાં પારણાં બીજા વૈશાખ સુદ-૩નાં જ થયાં. ૮ અવર- - - - - - મારી - રાપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- Page #18 -------------------------------------------------------------------------- ________________ ભીંતીયાં પંચાંગ જ મોટી ગરબડ ઊભી કરી છે : એટલે સમજી લેવાનું કે, જ્યાં દિવસ લખે ત્યાં તિથિ માનીને ચાલવાનું. બે બીજ બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચૌદશ, બે પુનમ અને બે અમાસ પણ આવે. વૃદ્ધિ તિથિમાં પહેલી તિથિ નકામી છે. પહેલાં તો, તિથિ માટે સાધુ મહારાજને પૂછીને કરવાનો રિવાજ હતો, તેથી આવી ગરબડને અવકાશ ન હતો, આરાધકો કોઈપણ સાધુ મહારાજને પૂછી જોતા. પછી તિથિની આરાધના કરતા. પણ બધી ગરબડ ભીંતીયાં પંચાંગે જ ઉભી કરી છે. ભીંતીયું પંચાંગ સર્વ પ્રથમ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કર્યું હતું. એના પ્રણેતા હતા ભાવનગરના શ્રાવક શ્રી કુંવરજી આણંદજી. તેઓ ગામડામાં રહેતા જૈનોને દૃષ્ટિ સામે રાખી આ પંચાંગ તૈયાર કરતા હતા. જેથી એમને કોઈ તિથિની આરાધનામાં ગરબડ ન થાય. ગામડાવાળાની સરળતા ખાતર ભીંતીયા પંચાંગમાં બે આઠમ વગેરે આવે ત્યારે તેને બદલે બે સાતમ અને આઠમ વગેરેના ક્ષય પ્રસંગે સાતમ વગેરેનો ક્ષય છપાવવાની ખોટી પદ્ધતિ શરૂ કરી, એટલે તે ખોટી રૂઢી પકડાઈ ને ચાલી પડી. વર્ષો બાદ આનાથી ઉભી થતી અવ્યવસ્થા સામે શ્રી કુંવરજીભાઈનું જ ધ્યાન ખેંચાયું અને તેમણે તે માટે યોગ્ય વિચારણા કરી. આ ક્ષતિ દૂર કરવા શ્રી જૈન ધર્મ પ્રકાશમાં સંઘનાયકોનું ધ્યાન પણ દોર્યું, કમનસીબે કોઈએ તે બાબતમાં ધ્યાન આપ્યું નહી. (જુઓ પરિશિષ્ઠ-૮-૯-૧૦) પર્યુષણ પર્વમાં આપણે ત્યાં કલ્પસૂત્ર વંચાય છે. શ્રી કલ્પસૂત્ર પર ઘણી ટીકાઓ છે. તેમાં સુબોધિકા ટીકા પ્રમાણમાં નાની અને સરળ છે. જે પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની રચેલી છે તે દર પર્યુષણામાં પ્રધાનપણે એ રૂઢ બની છે અને વંચાય છે. તેમાં આઠ વ્યાખ્યાન ટીકા સહિત વંચાય છે અને તેમાં નવમું સામાચારીનું વ્યાખ્યાન અને એની ટીકા વાંચતાં સાડા ચાર કલાક જોઈએ. ઘણા લોકો એટલો સમય ખેંચી શકે તેમ હોતા નથી; એથી એ નવમું વ્યાખ્યાન મૂલ જ વંચાય છે. ' પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ મા - આ છw - - ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ લોકોના કાનમાં ઈરાદાપૂર્વક ઝેર રેડાયું છે : તમારામાં અને અમારામાં આજે એટલો પ્રમાદ આવી ગયો છે પણ જો નવમા સામાચારી વ્યાખ્યાનની ટીકા આજે વ્યાખ્યાનમાં વંચાતી હોત તો બે ચૌદશ આવે જ નહિ, બે પાંચમ આવે જ નહિ એવું અમી (?) (ઝેર) મૂર્ખ લોકોના કાનમાં ઈરાદાપૂર્વક જે રેડવામાં આવ્યું છે, તે રેડી શકાત નહિ અને તો આ રગડો આજે જે ઉભો થયો છે, તે ઉભો થવા પામત નહિ. કલ્પસૂત્ર પરની ટીકાઓમાં શું જણાવાયું છે ? ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજની ટીકામાં તેમજ બીજી અનેક ટીકાઓમાં સ્પષ્ટપણે એમ જણાવાયું છે કે – જ્યારે બે ભાદરવા આવે ત્યારે બીજા ભાદરવામાં પર્યુષણ પર્વની આરાધના કરવી. (ખરતરગચ્છ વગેરેમાં પહેલા ભાદરવામાં પર્યુષણા થતાં હતાં.) જેમ બે ચૌદશ આવે ત્યારે પહેલી ચૌદશ છોડીને બીજી ચૌદશમાં પાક્ષિક કરાય છે, તેમ. તે મૂળપાઠ આ પ્રમાણે છે. ___ "भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि" (કલ્પસૂત્ર સુબોધિકા : રચયિતા : પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચના સં. ૧૬૮૬, પ્રકાશક : દેવચંદ લાલભાઈ, વિ. સં. ૧૯૬૩, પા. પર૭ : નવી પોપટલાલ ધારશીભાઈ વાળી આવૃત્તિ. સંશોધક : સાગરાનંદસૂરિજી મ., પા. ૧૭૪) આ જ રીતે ઉપા. શ્રી ધર્મસાગરજી મ.ની કલ્પસૂત્ર ઉપરની ‘કિરણાવલી' ટીકામાં પણ આ જ વાત સ્પષ્ટપણે જણાવી છે, તેઓ પણ ‘સામાચારીના નવમા વ્યાખ્યાનમાં જણાવે છે કે, "पाक्षिकप्रतिक्रमणं तञ्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या दिनगणनायां त्वस्या अन्यासांवा वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैव बोध्यम्" (પ. શરૂ૮) (ઉપા. શ્રી ધર્મસાગરજી ગણિ વિરચિત કલ્પસૂત્ર કિરણાવલી, રચના : વિ. સં. ૧૬૨૮, પ્રકાશક : શ્રી આત્માનંદ સભા, ભાવનગર. પ્રકાશન : સંવત વિ. સં. ૧૯૭૮) ૧૦ ના કરી જ. નર નારી તા - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશના દિવસે નિયત છે, તે ચૌદશની જ્યારે વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશને ત્યજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિઓનો ક્ષય હોય તો ચૌદ દિવસ પંદર જ ગણવા-જાણવા.” કલ્પસૂત્ર પર ‘કલ્પદીપિકા' નામની ટીકા પૂ. જગદ્ગુરુશ્રી હીરસૂરિજી મહારાજના શિષ્ય મહોપાધ્યાયજી શ્રી વિમલહર્ષ ગણિવરના શિષ્ય પંડિતપ્રવર શ્રી જયવિજયજી મહારાજે રચેલી છે. તેમાં પણ તેઓશ્રી સ્પષ્ટપણે જણાવે છે કે – "अत एवास्तामन्योऽभिवद्धितो मासः भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवद्धिततिथिरिव तदीयकृत्येषु इति । तथाहिविवक्षितं हि पाक्षिककृत्यं पाक्षिकप्रतिक्रमणं त चतुर्दश्यां नियतं सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽङ्गीकार्या दिनगणनायां त्वस्या अन्यासां च वृद्धौ सम्भवन्तोऽपि षोडश दिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दशादितिथौ पञ्चदशैव बोध्यम्" (કલ્પદીપિકા : નવમ ક્ષણ: પાનું-૪, રચનાકાલ. વિ. સં. ૧૬૭૭ : પ્રકાશક : ૫. મફતલાલ ઝવેરચંદ, વિ. સં. ૧૯૯૧) ભાવાર્થ : “આ કારણે અન્ય વૃદ્ધિ પામેલા મહિનાની વાત જવા દો, પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણાના કાર્યો માટે યોગ્ય નથી જ, તેના કાર્યો માટે તે યોગ્ય ન ગણાય. જેમ વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિ તેના કાર્યો માટે યોગ્ય ગણાતી નથી. તે આ રીતે પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદશના નિયત છે, તે જ્યારે ચૌદશની વૃદ્ધિ થાય, ત્યારે પ્રથમ ચૌદશને તજીને બીજી ચૌદશ ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે બીજી તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિઓનો ક્ષય હોય ત્યારે દિવસ તો પંદર જ જાણવા.” -:-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજમાં અન - - - - ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ આ રીતે કલ્પસૂત્ર પર વિ. સં. ૧૭૦૭માં ઉપા. શ્રી શાંતિસાગરજી ગણિની રચેલી કલ્પકૌમુદી નામની ટીકા છે. જે વિ. સં. ૧૯૯૨ની સાલમાં ઋષભદેવ કેસરીમલની પેઢી, રતલામ દ્વારા પ્રસિદ્ધ થયેલી છે, તેમાં પણ આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવાયેલ છે. તદુપરાંત ‘કલ્પમુક્તાવલી' નામની પં. મુક્તિવિમલજી ગણિવી વિ. સં. ૧૯૭૪ની રચેલી ટીકા જે વિ. સં. ૨૦૨૪માં છપાયેલી છે, તેમાં પણ સ્પષ્ટપણે એ મુજબ ઉલ્લેખ છે કે, अभिवर्द्धितमासान्य-स्तावदास्तां विशेषतः । भाद्रपदवृद्धावपि त्वाद्यभाद्रपदमासोऽप्रमाणकः ।।४३।। चतुर्दश्यां यथा वृद्धौ प्रथमामवगण्य च । દિતીવાયાં ચતુર્વયાં પfક્ષ (નૃત્ય) વિધીવતે છે (પા. ૪ર૧) ભાવાર્થ : “અધિક માસ બીજો તો શું ? પણ ભાદરવા માસની વૃદ્ધિ હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણ છે, જેમ ચૌદશની વૃદ્ધિ હોય (બે ચૌદશ હોય) તો પહેલી ચૌદશ તજીને બીજી ચૌદશે પાક્ષિક સંબંધી કૃત્ય કરાય છે. કલ્પસૂત્રના ભાષાંતરોમાં પણ આ જ હકીકત છે. આ પ્રસંગે મારે તમને એક વાત કહેવી છે. કલ્પસૂત્રના ભાષાંતર થાય છે તે સારું નથી, સૂત્રના ભાષાંતરો કરવામાં ને વાંચવામાં ભારે નુકસાન છે, છતાં ભાષાંતરો થયાં છે, તે તે વંચાય છે, એ હકીકત છે તો તે ભાષાંતરોમાં શું આવે છે ? તે આપણે જોઈ લઈએ ! " ‘હિંદી જેન કલ્પસૂત્ર સુબોધિકા' ટીકાના ભાષાંતરમાં પાના-૧૪રમાં આ મુજબ જણાવાયેલ છે કે, ___ "जैसे चतुर्दशी अधिक होने पर पहिली चतुर्दशी को न गिन कर दूसरी चतुर्दशी को हि पाक्षिककृत्य किया जाता है वैसे ही यहाँ पर भी समझ लेना चाहिए।" (प्रकाशक : आत्मानंद जैन सभा : पंजाब, अंबाला शहर, पा. १४२, आ. श्रीमद् विजयवल्लभ सू.म. की शुभ संमति से आपके.शिष्यरत्न आ. श्री विजयललितसूरि म. तथा आ. श्री विजयसमुद्रसूरि म. की सहायता से वि. सं. २००५) ૧૨ - - - - - - - પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #22 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે “અણહ્નિકા કલ્પસુબોધિકા ગુજરાતી વિ. સં. ૨૦૦૯માં છપાયેલ છે, તેમાં પણ સ્પષ્ટપણે આ મુજબ જણાવાયેલ છે કે, વળી બીજો માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહી પરંતુ ભાદરવો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણ જ છે. જેમ ચૌદશ અધિક હોય તો પહેલી ચૌદશને લેખામાં નહિ ગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે. તેમ અહીં જાણવું.” (પેજ-૫૭૪) (સંપા. સારાભાઈ નવાબ) તે રીતે વિ. સં. ૧૯૮૧માં છપાયેલા કલ્પસૂત્ર સુબોધિકા-ગુજરાતી ભાષાંતરમાં પણ આ રીતે જણાવાયું છે કે, “વળી બીજો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો અપ્રમાણ જ છે. જેમ ચતુર્દશી અધિક હોય તો પહેલી ચતુર્દશીને લેખામાં નહિ ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે તેમ અહીં જાણવું.” આ બધાં શાસ્ત્ર પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે બે ચૌદશ આવી શકે છે ને બે ચૌદશ હોય તો પહેલી તજીને બીજી ચૌદશને આરાધવાનું ફરમાન કરે છે, તો પછી બે પાંચમ વખતે પણ તેમ કરવામાં ઉપરોક્ત શાસ્ત્રપાઠોથી હરકત શી ? સંવત્સરીની ચોથની વૃદ્ધિ મનાય ને શું પાંચમની ન મનાય ? વળી સંવત્સરી ચોથમાં આવે છે, મોટામાં મોટી બાર મહિનામાં તિથિ હોય તો ભાદરવા સુદ ચોથ છે. એની વૃદ્ધિ મનાય, પણ પાંચમની વૃદ્ધિ મનાય નહિ, આ બહુ ભયંકર વાત નથી ? ભાદરવા સુદિમાં બે પાંચમ આવે ત્યારે સંવત્સરીનો ઉપવાસ કરીને પહેલી પાંચમે પારણું કરી ભાદરવા સુદિ બીજી પાંચમે પાંચમની આરાધના કરનારને પાંચમની આરાધના પણ બહુ સારી રીતે થશે. એવી જ રીતે પર્વતિથિઓના ક્ષયમાં પૂર્વતિથિઓમાં આરાધના થાય છે. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર રચિત શ્રી પ્રવચન પરીક્ષા' નામક ગ્રંથમાં જણાવાયું છે કે – "त्रयोदश्यां द्वयोरपि तिथ्यो: समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचक: स સૂર્યોદયસમ્પન્ન થવ (વિમઃ ૪)” ભાવાર્થ : જ્યારે ચૌદશ તિથિનો ક્ષય આવે છે, ત્યારે તેની પૂર્વ ના-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - ભ - - - ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ તિથિની જે તેરસ તે તિથિમાં બન્ને એટલે તેરસ તથા ચૌદશ બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસનો સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનારો થયો જ એટલે કે ચૌદશના ક્ષયે તેરસે તેરસ અને ચૌદશ ભેગાં થાય છે.” પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વ તિથિમાં તેનું કાર્ય થાય : આ ઉપરથી સમજી શકાય છે કે, જ્યારે પર્વતિથિ ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસના દિવસે તેરસનું અને ચૌદશનું બન્નેનું કાર્ય થાય છે. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરે વિ. સં. ૧૬૧૫માં રચેલ ‘શ્રી તત્ત્વતરંગિણી’ ગ્રંથમાં પણ એ જ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે “तिथिपाते - तिथिक्षये पूर्वेव तिथिर्ग्राह्या अधिकायां च वृद्धौ चोत्तरैव ग्राह्या । " (મુદ્રિત પ્રત પૃ. રૂ) ભાવાર્થ : “તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી અને અધિક હોય ત્યારે ઉત્તરની તિથિ ગ્રહણ કરવી.” તદુપરાંત તેઓશ્રી આને અંગે વિશેષમાં ફરમાવે છે કે " क्षीणमपि पाक्षिकं - चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं ન तत्र तद्गन्धस्याप्यसम्भवात् किन्तु त्रयोदश्याम् ।" (મુદ્રિત પ્રત પૃ. રૂ) ભાવાર્થ : ચૌદશના ક્ષયે પૂનમના પક્ખી કરવી પ્રમાણ નથી, કેમકે પૂનમે તો ચૌદશના ભાગની ગંધ સરખી પણ નથી. પણ ચૌદશના ક્ષયે તેરસે જ ચૌદશની આરાધના કરવી જોઈએ.” જ્યારે તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ પણ તે તિથિની સંજ્ઞાથી ઓળખાય છે. તે માટે ‘તત્ત્વતરંગિણી’માં ઉપા. શ્રી ધર્મસાગરજી સ્પષ્ટપણે જણાવે છે કે – (મુદ્રિત પ્રત પા. રૂ) "ता अवरविद्ध अवरा वि हुज्ज न पुव्व तव्विद्धा । " ભાવાર્થ : ક્ષયતિથિ-ક્ષીણતિથિવાળી પૂર્વતિથિ કેવલ પોતાના નામથી ઓળખાય એટલું જ નહિ પણ તે તે તિથિ પાછળની ક્ષયતિથિના નામે પણ ઓળખાય છે.” પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #24 -------------------------------------------------------------------------- ________________ એટલે કે, ચૌદશના ક્ષયે તેરસમાં તેનું કાર્ય થતું હોવાથી તેમ જ તેની સમાપ્તિ તેરસમાં થતી હોવાથી તે તેરસરૂપ પૂર્વતિથિ જેમ તેરસ નામથી ઓળખાય છે, તેમ તે ચૌદશ નામથી પણ ઓળખાય છે. પૂનમના ક્ષયમાં ને કલ્યાણક તિથિમાં શું કરવું ? આ બધી ચર્ચા ચાલતાં વાદી શંકા કરે છે કે, " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिश्चेत् अहो तव विचारचातुरी, यतस्तस्यां चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्याप्याराधनं जातं भवति । ” (મુદ્રિત પ્રત પા. ) ભાવાર્થ : વાદીની શંકા છે કે, જ્યારે પૂનમનો ક્ષય હોય ત્યારે શી વ્યવસ્થા થશે ? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, ‘શું તમારી આ વિચારચાતુરી ! કેમકે તેવા પ્રસંગે તો અમારે ચૌદશના દિવસે બંને તિથિઓ-એટલે ચૌદશ અને પૂનમ વિદ્યમાન હોવાથી પૂનમના ક્ષય પ્રસંગે ચૌદશના દિવસે પૂનમનું પણ આરાધન થઈ જ ગયું.” કલ્યાણક તિથિને અંગે પણ જ્યારે બે કલ્યાણક તિથિ સાથે હોય અને પછીની કલ્યાણક તિથિનો ક્ષય હોય, આ રીતનો પ્રસંગ આવે ત્યારે શું થાય ? તે માટે તત્ત્વતરંગિણીકાર ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજ જણાવે છે કે “ह्यतो ह्यस्माकमग्रेतन-कल्याणक - तिथिपाते पूर्वकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरम् ।” (મુદ્રિત પ્રત પા. ૬) ભાવાર્થ : જેમ ક્ષય પ્રસંગે પૂર્વની તિથિમાં પાછળની તિથિની સમાપ્તિ હોવાથી તે પૂર્વની તિથિમાં બન્નેયની આરાધના થઈ જાય છે. એમ માનનારા અમારા મતથી તો જ્યારે પછીની-અલગની કલ્યાણક તિથિનો ક્ષય હોય તો પૂર્વની કલ્યાણક તિથિમાં બે તિથિઓ વિદ્યમાન હોવાથી તે દિવસે બન્નેયની આરાધના થઈ જાય છે, ને તે અમને ઈષ્ટ જ છે.” (તત્ત્વતરંગિણી) ‘જ્યારે તિથિની વૃદ્ધિમાં પૂર્વ તિથિમાં તે તિથિ સંપૂર્ણ છે, માટે પૂર્વ તિથિમાં તે તિથિની આરાધના કરવી પણ ઉત્તર તિથિમાં તેની આરાધના ન કરવી.' આમ કહેનારને ઉદ્દેશીને ‘તત્ત્વતરંગિણી’માં સ્પષ્ટપણે જવાબ આપતાં પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ - – ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ જણાવવામાં આવેલ છે કે – "सपुण्णं त्ति अ काउं वुड्डीए धिप्पई न पुवतिहि जओ । जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणंत्ति ।। यदि च स्वमत्या तिथेरवयवन्यूनाधिककल्पनां करिष्यसि तदाऽऽजन्मव्याकुलितचेता भविष्यसीति स्वयमेव किं नालोचयसि ? एवं क्षीणतिर्थिकार्यद्वयमद्य कृतवानहमित्यादयो दृष्टान्ताः स्वयमूह्याः ।" । (મુદ્રિત પ્રત પ. ૨૨). ભાવાર્થ : પહેલા દિવસે તિથિ સંપૂર્ણ છે એમ માની તેનું ગ્રહણ ન કરાય કારણકે જ્યારે – જે દિવસે જે તિથિ સમાપ્ત થાય ત્યારે તે દિવસે તે તિથિ પ્રમાણ છે જો આ રીતે તું તારી પોતાની બુદ્ધિથી તિથિના અવયવોની ન્યુનાધિકની કલ્પના કરીશ તો જીવન પર્યંત તારે વ્યાકુળતાવાળા રહેવું પડશે. તે તું સ્વયં કેમ વિચારતો નથી! એ જ રીતે ક્ષીણ તિથિમાં પણ આજે મેં બે કાર્ય-બે તિથિની આરાધનાનાં કાર્ય કર્યા, એ પણ ઘટી શકે છે. માટે આ દૃષ્ટાંતો તારે સ્વયં વિચારી લેવા.” પરંપરાના નામે પણ પર્વતિથિની વિરાધના ન થાય ? આજે જેઓ પરંપરાના નામે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે વાસ્તવિક પર્વદિવોની વિરાધના કરી રહ્યા છે, તેવા લોકોને ઉદ્દેશીને તેઓશ્રી જણાવે છે કે – “ગામડવિરુદ્ધ પ્રવૃત્તેિરે પ્રમાણ્વિત્ ” (મુદ્રિત પ્રત પા. રૂ૪) ભાવાર્થ ઃ તે જ પ્રવૃત્તિ કે આચાર્યની પરંપરા ઉપાદેય-આદર યોગ્ય ગણી શકાય કે જે આગમના વિરોધ વિનાની અર્થાત્ આગમના અવિરોધવાળી હોય !” (તત્ત્વતરંગિણી) આ તત્ત્વતરંગિણી ગ્રંથને અંગે ગ્રંથકાર પોતે જ તેની ઓળખાણ આપતાં જણાવે છે કે – “ત્તિદ-ગારદ સંવાતવર્તાવોનેજમવમવીર ” (મુદ્રિત પ્રત-૧૦) ભાવાર્થ: આ તત્ત્વતરંગિણી ગ્રંથ એ ખરેખર તિથિની વૃદ્ધિ તથા ૧૬ - - - - - આ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ કે રાષ્ટ્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ હાનિમાં કઈ તિથિને ગ્રહણ કરવી ? અને કઈ તિથિ છોડી દેવી ? એવી શંકારૂપી તાપથી તપેલા ભવ્ય જીવોને પ્રીતિને કરનાર છે.” (प्रशs : ऋषभव सरीमतले पेढी-रतलाम. संशोध-संपा६४ : सागर भा२।०४, प्राशन : समय वि. सं. १८८०) સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ : વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવરે રચેલા અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સંશોધિત કરેલા ‘શ્રી ધર્મસંગ્રહ ગ્રંથમાં જણાવ્યું છે કે – "तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअ वरिसे, पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ।।१।। पूआ पञ्चक्खाणं, पडिक्कमणं तह य नियमग्गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ।।२।। उदयंमि जा तिहि, सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था, मिच्छत्त विराहणं पावे ।।३।। पाराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ।।१।। उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षनिर्वाणं, कार्यं लोकानुगैरिह ।।१।। ભાવાર્થ : પ્રાતઃકાળમાં પચ્ચખ્ખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારે જ દિવસ-તિથિ साहिनी व्यवहार छे. धुं छे - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - -૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી, આદિ પર્વોમાં તે તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ. – ૧. પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવા કે જેમાં સૂર્યોદય થયો હોય. – ૨. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરીને ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના જેવા દોષો લાગે છે. – ૩. ‘પારાશરસ્મૃતિ' આદિમાં પણ કહ્યું છે કે – સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ માનવી, પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી. શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે કે, “ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું.” (ધર્મસંગ્રહ) આ ઉદય તિથિ માટે, ક્ષય-વૃદ્ધિ માટે અને બે ચૌદસ વગેરે માટે આટલા બધા પાઠો મળે છે. જો સંઘે આ બધું વિચાર્યું હોત તો સંઘનો ઘણો ઉદય થાત. સત્ય જણાવવાનો અમારો ધર્મ : આવા દિવસોમાં આવી વાત કોઈને દુઃખ લગાડવા માટે કરવાની ન હોય. કોઈને દુઃખ લાગે એ માટે વાત થતી જ નથી. પરંતુ જે જાણવા માંગે તેને સત્ય હકીકત જણાવવાનો અમારો ધર્મ છે. અમે ન જણાવીએ અને એ અજાણપણામાં મરી જાય તો એનું પાપ અમને લાગે. આવી શાસ્ત્રની વાત-સાચી વાત કહેવાય તેમાં ઘણા રાજી નથી. બધા રાજી હોય જ નહીં. એમ તો દીક્ષાની વાત આવે છે ત્યારે પણ ઘણા નારાજ હોય છે. પણ એટલા માત્રથી અમારે ભગવાનનો ધર્મ કહેવામાં ખામી ન રખાય. કોઈને રોષ ઉત્પન્ન કરવા આ વાત થતી નથી, કોઈની નિંદા કરવા કે ઉતારી ૧૮- - - - - સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #28 -------------------------------------------------------------------------- ________________ પાડવા માટે આ વાત થતી નથી. તેમ જ કોઈનું અહિત થાય કે કોઈનું ભૂંડું થાય તે માટે પણ આ વાત થતી નથી. ભગવાનની વાત કહેનાર કોઈનું ભૂંડું કદી ઈચ્છી શકે જ નહીં, સઘળાનું હિત હૈયામાં રાખીને જ આ વાતો કહેવાય છે. એ સદંતર ખોટું અને ઉપજાવી કાઢેલું છે ! મારે તમને એક મહત્ત્વની વાત કરવી છે. હું. સં. ૧૯૬૯માં સાધુ થયો. પરંતુ તિથિનો ઝઘડો જૈન સંઘમાં ઠેઠ ૧૯૨૮થી ચાલે છે. એમ મને જાણવા મળ્યું. સં. ૧૯૨૯ પછી સં. ૧૯૩૫ અને સં. ૧૯૫રમાં પણ આ ઝઘડો હતો. એટલે મારી દીક્ષા પહેલાનું આ ચાલે છે. પૂ. બાપજી મહારાજા (પૂ. સંઘસ્થવિર આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.) આ બધું જાણતા હતા. તેમણે અમને કહ્યું, ત્યારે અમે આ જાણ્યું. હું તો ઠેઠ સં. ૧૯૮૯ સુધી તિથિમાં સમજતો ન હતો. પણ મારા પરમ ગુરુદેવ (પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ) કહેતા અને તેમની આજ્ઞા મુજબ અમે આરાધના કરતા. અમને તે વખતે એ જાણવાની અને સમજવાની જરૂર પણ નહોતી જણાઈ. પણ મારા પરમ ગુરુદેવે કહેલું કે, ‘તમારે હવે આ બધું જાણવું પડશે, હું હવે ઝાઝો કાળ નથી અને ભવિષ્યમાં તમારે જરૂર પડશે. એટલે આ બધી વાત પૂ. પરમ ગુરુદેવ આ. ભ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે કહી છે. સંવ-૧૯૯૧માં હું રાધનપુર ગયો અને ત્યાં ચોમાસું કર્યું. સંવત્૧૯૯૨ના મહા મહિનામાં પરમ ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. કાળધર્મ પામ્યા. માટે જેઓ એમ કહે છે કે, આ ઝઘડાના-વિવાદના અમે જ ઉત્પાદક છીએ તે સદંતર ખોટું અને ઈરાદાપૂર્વક ઉપજાવી કાઢેલું છે. પૂ. બાપજી મહારાજે આ બાબતમાં ખુલાસો કર્યો છે. એ ખુલાસો હું તમને પછી વાંચી સંભળાવીશ. પણ એ ખુલાસો ઘરડા માણસ કરે એવો ખુલાસો છે. બાપજી મહારાજે જે કહ્યું તેવું તો અમારાથી બોલી પણ ન શકાય. એ તો એ જ વૃદ્ધ મહાપુરુષ બોલી શકે. પૂ. બાપજી મહારાજે જે ખુલાસો કરેલો તેના સાક્ષી ઘણા સાધુ-સાધ્વીઓ અને મુનિશ્રી (હાલ આચાર્યશ્રી) ભદ્રંકરવિજયજી છે, આ વૃદ્ધ મહાત્મા તે વખતે વિદ્યમાન ન હોત તો ભારે અનર્થ થાત. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ કોણે ઉભો કર્યો ? વિ. સં. ૧૯૫૨માં “જૈનધર્મ પ્રકાશમાં ભાદરવા સુદ ચોથ અને પાંચમ ભેગા લખીને સંવત્સરી ચોથમાં અને પાંચમની આરાધના પણ ચોથમાં કરવી એવું લખ્યું ત્યારથી વિવાદ ઉભો થયો અને તે અત્યાર સુધી ચાલે છે. વચગાળાના સો-દોઢસો વરસના ગાળાને અમે અંધારયુગ કહીએ છીએ. જે યતિઓએ શાસનની વફાદારી જાળવી શાસનની રક્ષા કરી તે થોડા શિથિલ હતા. તો પણ તેને સારા માન્યા છે. પણ જે યતિઓએ પરિગ્રહધારી બની પોતે અજ્ઞાન હોવા છતાં શાસનની વાતોમાં ખોટી સત્તા ચલાવવા માંડી અને તે શિથિલાચારીઓએ સંવિજ્ઞ, આજ્ઞાપાલક સાધુઓ ઉપર પણ ખોટી જોહુકમી કરવા માંડી તે યતિઓના કાળને અમે અંધારયુગ કહીએ છીએ. આ. શ્રી વિજયસિહસૂરિજી મહારાજના સમયમાં શિથિલાચારીઓનું જોર ઘણું વધી ગયું. ત્યાગી સાધુઓમાં પણ તેની હવા ફેલાવા માંડી, તે વખતે પૂ. પં. શ્રી સત્યવિજયજી મહારાજ જેવા જાગ્યા. આ શિથિલતા ખંખેરવા તેઓ કટિબદ્ધ થયા. તેમણે ક્રિયોદ્ધાર કર્યો. સંવેગી શાખા શરૂ કરી, શિથિલાચારી યતિઓથી જુદા પડવા પીળાં વસ્ત્રો ઓઢવાં શરૂ કર્યા. અમે પણ એ રીતે પીળાં વસ્ત્રો ઓઢ્યાં છે. વધારે ભયંકર યુગ આવી રહ્યો છે ? એ ભયંકર યુગ આવીને ગયો પણ હવે એથી પણ વધારે ભયંકર યુગ આવી રહ્યો છે. તે વખતે તો પં. શ્રી સત્યવિજયજી મહારાજ જેવા મહાપુરુષ પાક્યા. હવે શ્રી સત્યવિજયજી પંચાસ ફરી પાકશે કે કેમ ? તેની મને ખબર નથી. તમે સૌ નહિ સમજો તો શાસનને ભયંકર નુકસાન થશે. સારા સાધુ મુંબઈમાં આવી શકશે નહિ, આવે તો રહી શકે નહિ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. આ. શ્રી વિજયસિહસૂરિજીને શિષ્યોની પણ આજ્ઞા લઈને કામ કરવું પડતું. આટલી પરવશ દશા આવી ગઈ હતી. “દીકરો બાપને દબડાવે' એવી દશા આજે તમારે ત્યાં છે. એવી જ અમારા આચાર્યોની સ્થિતિ અહીં થઈ રહી છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ પર ઓછા જુલ્મ ગુજાર્યા નથી. ૨૦ અ -- -- પર્વતિથિ સચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રતિમાશતક' ગ્રંથ જ્યારે તેઓશ્રી લખતા હતા ત્યારે તેનાં પાનાં લખીને તેઓશ્રી ગોચરી જાય અને પાછળથી તે લખાણ વિરોધીઓ સળગાવી નાખે. એક ભક્ત શ્રાવકે તેમને વિનંતી પત્ર લખી જણાવ્યું કે, “ભગવંત ! હવે બસ રાખો. આપના પ્રયાસોનું કાંઈ ફળ આવતું નથી અને અશાંતિની આગ વધી રહી છે.” ત્યારે તે ભક્ત શ્રાવકને પૂ. ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે કે, “ભગવાનના શાસનના સત્યોને પ્રગટ કરતાં કરતાં અશાંતિના દાવાનળમાં સળગી મરવું એમાં જ પરમ શાંતિ છે.' આ જવાબ વાંચીને પેલો ભક્ત પણ અપૂર્વ આનંદમાં આવી ગયો. આ મહાપુરુષે આ બધી વેદના તેમના ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનમાં ઠાલવી છે. એની કડીએ કડીએ તેમનાં હૈયાનું દુઃખ વ્યક્ત થાય છે અને શાસનના સત્યોનો અપલાપ કરનારાઓનો સિદ્ધાંતની સાક્ષીએ નિડર પ્રતિકાર તે સ્તવનમાં નજરે ચડે છે. એવો એ કાળ હતો. તેમાં આ બધી ગરબડો ચાલી પડી છે, તેને અમે અંધારયુગ કહીએ છીએ. વિ. સં. ૧૫૨ની સાલમાં શું થયું ? હવે પાછા સં. ૧૯૫રની વાત પર આવીએ. “જૈનધર્મ પ્રકાશમાં ચોથપાંચમ ભેળા લખ્યા. તે વખતે ભાવનગરથી પૂ. પં. શ્રી ગંભીરવિજયજીએ અમદાવાદના કોઈ શ્રાવક ઉપર પત્ર લખેલો. તેમાં જણાવેલ કે – “સં. ૧૯૨૯ની સાલમાં તથા સં. ૧૯૩૦ની સાલમાં પર્યુષણ મધ્યે એકમની તથા ચોથની હાનિ આવી હતી. તે ઉપરથી સં. ૧૯૩૦ની સાલમાં ચોથની હાનિના લીધે જે ત્રીજનું સંવત્સરી પર્વ કર્યો હતો તે ખૂલી રીતે વાજબી જ હતો, પણ આ પર્યુષણમાં ચોથની હાનિ નથી. પાંચમની હાનિ છે. તેથી ત્રીજની હાનિ ગણવી, તે ઘણા વિચાર ભરેલી છે. પ્રથમ તો તિવ્યંતર છે, બીજું - ચોથ તિથિ સાબૂત છે, ત્રીજું-ત્રીજ તે બીજ પર્વને ઓળંગી રહી છે. પંચમી પર્વને દૂર છે, ચોથની સંવત્સરી તે પંચમી પર્વને નજીક કાલિકસૂરિ મહારાજે આચરેલી છે.” (– ૧લા પત્રમાંથી) નાણી " પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ:-- - - કર્યું - ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ‘આ વર્ષમાં તો જોધપુરી વતરા પ્રમાણે પંચમીનું ક્ષય છે, ચોથ ઉદયવાળી છે. તે છતાં ત્રીજને વિષે તાણવો એ બારસની ચૌદશ જેવો છે. જેમ બારસ પર્વતે ઉત્તર અને અપર્વની આદિમાં છે, તેમ સઘળી ત્રીજો પણ પર્વને ઉત્તર અને અપર્વણી(ની) આદિમાં છે. માટે ત્યાં પર્યુષણ કરવાથી અમોને તે કેવળ અપર્વ પર્યુષણનું સંભવ થાય છે. કોઈ પ્રકારે પર્વપણું સંભવતો નથી.” ( રજા પત્રમાંથી) આ વખતે આત્મારામજી મહારાજને ભા. સુ. પના ક્ષય સંબંધમાં એક ઉચ્ચ કોટિના શ્રાવક શ્રી અનુપચંદભાઈએ પત્ર લખ્યો હતો. આ અનુપચંદભાઈને પણ જાણવા જેવા છે. ભરૂચના એ વતની. બહુ ઉંચી કોટિના શ્રાવક. એમનો બોધ બહુ સારો અને ક્રિયા પણ બહુ ઉંચી. સાધુઓને પણ અભ્યાસ કરાવતા. દૂધ પીવે કે કરિયાતું પીવે, એમના મોં ઉપર ફેરફાર જણાય નહીં, એમનું મૃત્યુ પણ એવું જ થયું. શ્રી સિદ્ધગિરિ ઉપર ચડતાં નવટુંકોનું વર્ણન કરતાં કરતાં એક જગ્યાએ બેસી ગયા અને સમાધિભાવે મૃત્યુ પામ્યા. એ સુશ્રાવક શ્રી અનુપચંદભાઈએ પૂ. આત્મારામજી મહારાજને લખ્યું કે, ‘પાંચમનો ક્ષય છે, તો પાંચમના કાર્યો ચોથે થાય એવી આજ્ઞા આપો.' પૂ. આત્મારામજી મહારાજે જણાવ્યું કે “પાંચમનો ક્ષય કરવો સારો છે.” એ અરસામાં પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. શ્રી અનુપચંદભાઈએ વિચાર્યું કે, “પૂ. આત્મારામજી મહારાજના શિષ્યો સંમતિ આપે તો ચોથ-પાંચમ ભેગાં કરીશું.' શ્રી સાગરાનંદસૂરિજી સંઘથી જુદા પડ્યા : વિ. સં. ૧૯૫રમાં સકળ શ્રી સંઘે ભાદરવા સુદ-૪ સાચવી. ફક્ત પેટલાદ ગામે રહેલા શ્રી સાગરાનંદસૂરિ મહારાજ અને એમના થોડા સાધુઓએ સંઘથી જુદા પડી ભાદરવા સુદ-૩ની સંવત્સરી કરી. શ્રી સાગરાનંદસૂરિ મહારાજનો તમારા બધા કરતાં મને વધારે પરિચય છે. અમે સાથે બેઠા છીએ. સાથે વ્યાખ્યાનો કર્યા છે અને એમની અમુક શક્તિઓ માટે અમે આજે પણ એમને માનપૂર્વક યાદ કરીએ છીએ. ૨ - - - - - - ૫ર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ મજા Page #32 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૬૧માં પાછો એવો જ સંવત્સરીનો પ્રશ્ન આવ્યો. આ વખતે શ્રી સાગરજી મહારાજ પણ ઢીલા પડ્યા. એમણે કહ્યું કે, “આખો સંઘ ગાંડો થયો છે. હું એકલો રહી શકું તેમ નથી.” સૌની સાથે ભળી ગયા અને ઉદયાત્ ચોથની સંવત્સરી કરી. ફરી ૧૯૮૯માં એનો એ જ પ્રસંગ આવ્યો. આ વખતે વળી સુરતમાં શ્રી સાગરજી મહારાજ જુદા પડ્યા. બીજો પણ અલ્પ વર્ગ તેમની સાથે આ વખતે ભળ્યો. આ. શ્રી વિ. નીતિસૂરિજી મહારાજે શું જણાવ્યું હતું ? આ વખતે (વિ. સં. ૧૯૮૯માં) તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મ. ની આજ્ઞાથી એમના શિષ્ય ઉપાધ્યાય શ્રી દયાવિજયજીએ ‘પર્યુષણ પર્વતી તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય' નામની પુસ્તિકા બહાર પાડી તેમાં એમ જણાવ્યું કે — “આ વખતે જોધપુરી પંચાંગમાં ભા. સુ. ૪ (ચોથ) પછીની સુદી-પનો ક્ષય છે અને પાંચમ એ પર્વતિથિ છે. તે સંબંધમાં શ્રી ઉમાસ્વાતિ વાચકના વચનો શાસ્ત્રમાં સંભળાય છે કે ઃક્ષયે પૂર્વા તિથિ: વાર્યા, વૃદ્ધો હાર્યા તથોત્તરત્ન પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની તિથિ કરવી. એટલે જ્યારે તિથિની હાની ને વૃદ્ધિ હોય ત્યારે ઉપરના નિર્ણયને અનુસરી તિથિ સંબંધી ધર્મકૃત્યો કરવાં. એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિએ એ પર્વ સંબંધી બધાં કૃત્યો કરવાં અને વૃદ્ધિ હોય તો પછીની તિથિએ કરવાં.” “હવે આ વખતે ભાદરવા સુદી પાંચમનો ક્ષય છે. પણ પાંચમ પર્વતિથિ હોવાથી તેનો ક્ષય ન થાય માટે તેનું કાર્ય ભાદરવા સુદિ ચોથે કરવું જોઈએ અને ભાદરવા સુદી ચોથ સૂર્યોદય સમયથી માંડી ચાર ઘડી અને એક પળ સુધી હોવાથી અને તે પ્રધાન વાર્ષિક (પર્વ) રૂપ હોવાથી તેનું કૃત્ય પણ ચતુર્થીએ કરવું જોઈએ. એટલે વાર્ષિક પર્વના કૃત્યમાં પંચમીના કૃત્યનો સમાવેશ થાય." -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ “આ સંબંધે શ્રી હીર પ્રશ્નના ચોથા પ્રકાશમાં પણ જો પંચમી તિથિનો ક્ષય હોય તો તે તપ ક્યારે કરવું?' એ પ્રશ્નનો ઉત્તર પૂર્વની તિથિએ કરવું એવો આપ્યો છે. यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । તે ઉપરથી ચોથને દિવસે પાંચમનું તપ કરવાનું પ્રાપ્ત થાય છે.” “આવો પ્રસંગ વિ. સં. ૧૯૫૨ની સાલમાં બન્યો હતો. તે વખતે ભાદરવા સુદ-૫નો ક્ષય હોવાથી પર્યુષણ પર્વ સંબંધમાં વિચાર થયેલ છે. આ સંબંધમાં લુહારની પોળના શ્રાવક શાહ છગનલાલ જેચંદ ઉપર ભાવનગરથી બહુશ્રુત પં. શ્રી ગંભીરવિજયજી મહારાજના બે પત્રો તથા પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજ ઉપરથી પૂજ્ય રાજેન્દ્રસૂરિનો પત્ર એમ ત્રણ પત્રો લુહારની પોળના પંચાસજી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી મળ્યા છે, તેમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય. ત્યારે સંવત્સરી ક્યારે કરવી?તે સંબંધે ઉહાપોહ કરીને ભાદરવા સુદી ચોથને શુક્રવારે સંવત્સરી કરવાનો અભિપ્રાય આપ્યો છે. તે સિવાય પંચાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી હસ્તલિખિત પાનું મળ્યું છે, તેમાં વિ. સંવ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો ત્યારે બધા સાધુઓની સંમતિ મેળવી ભાદરવા સુદી ચોથને શુક્રવારે સંવત્સરી કરવાનો વિચાર બિણિત કર્યો છે.” આ બધી હકીકતો ઉપરથી કઈ વાત શાસ્ત્રસંમત છે? તે તમે સમજી શકો છો. સંવ-૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદ પાંચમના ક્ષયના કારણે વિવાદ હતો. સંવત-૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ અંગે વિવાદ ઉત્પન્ન થયો. શ્રી સાગરજી મહારાજે પણ લખેલી શાસ્ત્રીય વાતો ? આ સમયના ગાળામાં શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાલીતાણામાં હતા. ત્યાં તેઓશ્રી મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરનો રચેલો “શ્રી પ્રવચન પરીક્ષા' નામનો ગ્રંથ છપાવી રહ્યા હતા. ૨૪-ક-નવાર - "સમ્પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજી Page #34 -------------------------------------------------------------------------- ________________ આ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજાને ઓળખવા જેવા છે. જગદ્ગુરુશ્રી હીરસૂરિજી મહારાજના એ મોટા ગુરુભાઈ થાય. વિદ્વાન ઘણા, પણ સ્વભાવે કડક હતા. તેથી પૂ. આ. મ. શ્રી દાનસૂરિજી મહારાજે તેમની પાટે શ્રી હીરસૂરિજી મ.ને સ્થાપ્યા. આ પણ ગુણવાન એવા કે પોતે મોટા છતાં પૂ. આ. મ. શ્રી હીરસૂરિજી મ.ને ‘પરમગુરુ’ તરીકે લખતા, એટલું જ નહીં પણ પૂ. આ. મ. શ્રી હીરસૂરિજી મહારાજની પાટે આવેલા શ્રી સેનસૂરિજી મ.ને પણ તેઓ ‘પરમગુરુ’ તરીકે લખતા. આવા એ પૂ. ધર્મસાગરજી મ.ને કોઈક વખતે તેમણે કરેલા અમુક લખાણને કારણે પૂ. આ. શ્રી હીરસૂરિજી મહારાજે ગચ્છ બહાર કર્યા. તે સમયે સંઘ પણ આજ્ઞાનુસારી, તેથી સ્થિતિ એવી થઈ કે તેમને તપગચ્છમાંથી ગોચરી મળવી પણ દુર્લભ થઈ. એટલે તેમણે ખરતરગચ્છનો આશ્રય લીધો. વિદ્વાન હોવાથી ખરતરગચ્છના આચાર્યો ખુશ થઈ તેમને વધાવી લીધા-ગોચરી કરવા સાથે બેસાડ્યા અને કહ્યું કે, “જુઓ ! તમારા આચાર્યો તો એકાંતમાં બેસીને ગોચરી કરે છે. જ્યારે અમે તો બધાની સાથે માંડલીમાં બેસીને ગોચરી કરીએ છીએ.” ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે “અમારા આચાર્યોની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે. જ્યારે તમારી પ્રવૃત્તિ તો અશાસ્ત્રીય છે” અને તે અંગે તેમણે ત્યારે જ તે ખરતરગચ્છના આચાર્ય સાથે શાસ્ત્રોની ચર્ચા કરીને તપગચ્છના આચાર્યોની પ્રવૃત્તિને શાસ્ત્રીય સિદ્ધ કરી. આ વાત હીરસૂરિજી મહારાજ પાસે પહોંચી ત્યારે, તેમણે તેમને પાછા તપગચ્છમાં સન્માનપૂર્વક લઈ લીધા. આવા એ ઉપાધ્યાયજી મહારાજે ‘શ્રી પ્રવચન પરીક્ષા' ગ્રંથમાં તિથિની વાત કડીબદ્ધ રજુ કરી છે. શ્રી સાગરજી મહારાજ આ ગ્રંથ છપાવી રહ્યા હતા, તે વખતે (સં. ૧૯૯૧માં) એ ગ્રંથની છાયામાં આવી, તેમના ‘શ્રી સિદ્ધચક્ર પાક્ષિક'માં તિથિ અંગે સઘળી શાસ્ત્રીય વાતો તેમણે પોતે જ લખેલી છે. તે મુજબ વર્તવામાં આવે તો આજે જ બધો વિવાદ શમી જાય. પાલીતાણામાં મેં તેમને શું કહ્યું હતું ? સં. ૧૯૯૮માં હું પાલીતાણા ગયો. તેઓશ્રી ત્યાં જ હતા. અમે ભેગા થયા. સાથે બેસી ચર્ચા કરવાનું નક્કી કર્યું. હું પ્રશ્ન કરું, તેઓ ઉત્તર આપે, આ રીતે લેખિત ચર્ચા થતી. તેર દિવસ ચર્ચા ચાલી-પછી તેમણે મને પૂછ્યું કે, “હજુ તારે ક્યાં સુધી પ્રશ્નો કરવાના છે ?” મેં કહ્યું કે, ‘આપ મને સીધા ઉત્તરો ન પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ આપો ત્યાં સુધી.” આ પછી મેં તેમને વિનંતી કરી કે “સાહેબ ! આ બધી ચર્ચા છોડી દઈએ અને સીધો રસ્તો લઈએ. આપનાં જ સં. ૧૯૯૧-૧૯૯૨નાં શ્રી સિદ્ધચક્ર પત્રનાં તિથિ અંગેનાં લખાણો એક કાગળ ઉપર નોંધી, નીચે આપની અને મારી સહીથી શ્રી સંઘમાં જાહેરાત કરી દઈએ કે, “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે. એટલે આ બધા વિવાદનો અંત આવી જાય.” આ સાંભળી તેઓ મને કહે કે, તેં શું ધાર્યું છે? મારાં કાંડા કાપવાં છે? હું એવું કરીશ કે તને કોઈ ગામમાં ઉપાશ્રય પણ નહીં મળે.' આપ વડીલ છો. યોગ્ય લાગે તેમ કરી શકો છો” અમારી આ વાત ત્યાં પૂરી થઈ. જો કે મારે કહેવું જોઈએ કે, ‘મને આજ સુધી ઉપાશ્રયની મુશ્કેલી પડી નથી.' વિ. સં. ૧૯૯૨માં શું બન્યું ? પહેલાં અમારે ત્યાં પરમ પૂજ્ય પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. પંચાંગ તૈયાર કરતા ને તેને શ્રાવકો છપાવતા. વિ. સં. ૧૯૯રનું પંચાંગ તેઓશ્રીએ તૈયાર કરેલું, પરંતુ બાપજી મહારાજે કહેવડાવ્યું કે, “હમણાં પંચાંગ છપાવશો નહિ, કદાચ શ્રી સાગરજી મહારાજ સમજશે,” પણ એ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. તે પછી પૂજ્ય પરમગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે મને કહેલું કે, “હવે તું બધું સમજી લે-શાસ્ત્રસંમત વાત સાચવવાની જવાબદારી તારે ઉપાડવાની છે.” તે પછી તે જ સાલમાં (વિ. સં. ૧૯૯૨) હું મારા પૂ. ગુરુદેવ સાથે અહીં (મુંબઈ-લાલબાગ) આવ્યો. ત્યારે આ ગરબડ શરૂ થઈ હતી. અત્યાર સુધી ભા. સુ. પના ક્ષયમાં સંઘના મોટા ભાગે ચોથ સાચવી હતી, તેમ આ વખતે ભા. સુ. પની વૃદ્ધિમાં પણ ચોથ સાચવશે તેમ અમે માનતા હતા. અમે તે પ્રમાણે ચોથ સાચવવાની છે; એવી જાહેરાત કરી. તે વખતે વ્યાખ્યાનમાં ૮૫ પ્રશ્નોનો થોકડો સિદ્ધચક્રના તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરીના નામથી હેન્ડબિલ રૂપે આવીને પડ્યો. “સિદ્ધચક્ર'ના તંત્રી ત્યારે અહીં વ્યાખ્યાનમાં હાજર હતા. તેમને એ હેન્ડબિલ વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે, “હું કાંઈ જાણતો નથી” અમારે હેન્ડબીલબાજીમાં ૨૬ --- ના પૂર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉતરવું ન હતું. એ પ્રશ્નો વાંચ્યા. લગભગ બધા પ્રશ્નોનો સમાવેશ ૧૧ પ્રશ્નોમાં થઈ જતો હતો. જેથી તેને તે વખતે તેના ઉત્તર અપાયા હતા. તે વખતે શાસ્ત્રાધારે ચર્ચા-વિચારણા કરવા મેં જાહેરાત કરેલી. પણ કોઈ વિચાર કરવા તૈયાર નહોતું. મેં ફરી જાહેરાત કરી કે મારે ચાતુર્માસ બાદ દક્ષિણમાં જવાનું છે. વિ. સં. ૧૯૯૩માં પણ આવું જ આવવાનું છે, પણ કોઈ બોલ્યું નહીં. કોઈએ કાંઈ તૈયારી બતાવી નહિ અને ઉદયાત્ ચોથમાં મોટી ગરબડ ઉભી થઈ. સૌ સમજે તેવી આ વાત છે ઃ ત્યારબાદ હું દક્ષિણના પ્રદેશમાં ગયો. ચોથને કારણે સંઘમાં બે વિભાગ પડી ગયા. એટલે બાકીની તિથિઓનો પ્રશ્ન ઉપસ્થિત થયો. આપણા પક્ષમાં હવે મતભેદ ઊભો થવાનો ન હતો. તેથી બધી તિથિઓમાં થતી ક્ષતિ સુધારી લીધી. દરમ્યાનમાં કાશીવાળા શ્રી ન્યાયવિજયજીએ એક લેખમાં લખી નાંખ્યું કે, “તિથિની ચર્ચામાં અમે (આપણો પક્ષ) સાચા છીએ” ત્યારે એ અંગે અમે લખેલું કે ‘આટલી બધી ખોટી વાત કરનારે પણ આટલી સાચી વાત લખી છે તેથી અમને આનંદ છે.’ સૌ સમજે તેવી આ વાતો છે. ઘણા અમારી સાથે છે, પણ તેમનું સંઘ પાસે ચાલે તેવું નથી. આજે તો તે લોકો બધા પણ ભણેલા ગણેલા છે. શાસ્ત્રોના વાંચનારા છે. એ લોકોમાં સમજતું ન હોય એવું એક પણ હોય એમ અમને લાગતું નથી. પૂ. બાપજી મહારાજનો સ્પષ્ટ અને સચોટ ખુલાસો : પૂ. બાપજી મહારાજનો ખુલાસો જણાવી દઉં. અક્ષરશઃ આ મુજબ છે : “પૂ. શાંત તપોમૂર્તિ વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ વિ. સં. ૧૯૯૭ના કારતક સુદી પહેલી પુનમને ગુરુવારે શેઠ જમનાદાસ હઠીસીંગની આગ્રહભરી વિનંતી સ્વીકારી ચાતુર્માસ બદલાવવા નિમિત્તે સામૈયા સાથે હાજા પટેલની પોળમાં, પાછીયાની પોળ પાસે, શ્રી વિશા શ્રીમાળીની વાડીમાં બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા. આ વખતે પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પોતે મંગલાચરણ ઉચ્ચાર્યા બાદ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાએ પ્રાસંગિક પ્રવચન સંભળાવ્યું હતું. એ પછી વકીલ શ્રીયુત મોહનલાલ પોપટલાલ ઊભાં થઈ હાથ જોડીને વર્તમાનમાં ચાલતી તિથિ દિનચર્ચા સંબંધી પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવને ખુલાસો કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પણ તેના ઉત્તરો આપવાની કૃપા કરી હતી. એ પછી આચાર્યદેવશ્રીના પ્રશિષ્ય પૂ. મુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પણ પૂછેલા પ્રસ્ત વિષે ખુલાસો કર્યો હતો. આ બધું સંખ્યાબંધ સાધુસાધ્વીજી મહારાજાઓએ તેમ જ સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ સાંભળ્યું હતું. પ્ર. અત્યારે તિથિચર્ચા જોરથી ચાલી રહી છે. હેન્ડબીલો વગેરે પણ ઘણું છપાઈ રહ્યું છે. આવા વખતે આપના ખુલાસાની ઘણી જરૂર છે. ઉ. ખુલાસો કરવામાં વાંધો નથી પણ નાહક ફ્લેશ વધે એ ઠીક નહિ. પ્ર. પણ સાહેબ, આ ચર્ચામાં આપના નામે તરેહ તરેહની જુઠી વાતો ફેલાવવામાં આવે છે. જો કે આપે તો આજે પહેલી પુનમે ચોમાસું બદલ્યું, એટલે આપ કેવી માન્યતા ધરાવો છો તે જણાઈ આવે છે. પરંતુ આપ આપના શિષ્યોના દબાણથી આમ કરો છો. એમ કહેવાય છે. માટે આપશ્રીના પોતાના તરફથી ખુલાસો થાય તો ઘણો લાભ થાય. અરે ભાઈ ! સંઘમાં આવો વિખવાદ ઉભો ન થાય અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય એ માટે પહેલાં મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો છે. પણ જેને જુઠી વાતો કરવી હોય તો જે છે તે, ગમે તેમ કહે એમાં આપણે શું કરીએ ? દુનિયામાં દુર્જનોનો તોટો નથી. દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કે – कुम्भभित्तयुगलेन किल्बिषं, बालकस्य जननी व्यपोहति । कण्ठतालुरसनाभिरुजता, दुर्जनेन जननी व्यपाकृता ।। ૨૮ - - - - - - પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ :- માતા જે છે તે પોતાના બાળકની વિષ્ટા કાઢવા ઠીકરાં લે છે. માતા જાણે છે કે મારો પુત્ર છે. પણ વિષ્ટા અપવિત્ર છે. માટે ઘડાના બે ટુકડા લે છે અને સાફ કરે છે કે જેથી અપવિત્રનો સ્પર્શ ન થાય. પણ કૂતરું આવે છે તે શું કરે છે ? કંઠ, તાલ અને રસના એ ત્રણ વડે એ વિષ્ટા દૂર કરે છે. માતાને ફેંકી દેવાનું કામ હતું. પણ કૂતરું ચાટી જાય છે. દુર્જનો માટે એમ જ સમજો. પણ તમારો આગ્રહ છે તો હું ખુલાસો કરું છું. કોઈ ભાઈ ક્લેશ કરશો નહિ. પૂર્વકાળમાં અસત્ય ભાષણ અને શાસનની હીલના ન થાય તેનો બહુ ડર હતો. આજે એ ભૂલીને આ ચર્ચામાં જેમ ફાવે તેમ લખાઈ અને બોલાઈ રહ્યું છે. એટલે એમાં સાચી વાત મારી જાય તેમાં નવાઈ શી ? પ્ર. બે પુતમ સંબંધી આપની માન્યતા શી છે ? ઉ. ચતુર્દશી છતી વિરાધીને (પહેલી) પુનમને ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય અને મરેલી માતાને ધાવવાથી પુષ્ટિ થાય નહિ. પુનમે ચોમાસી વગેરે કરાય નહીં. આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું ? જુઓ લખું ખાય તે ચોપડ્યાની આશાએ, આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારું. પણ તેવો કોઈ અવસર આવ્યો નહીં. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા. પણ જ્યારે છેવટે જોયું કે આ બધાની વાટ જોતાં આખું ય જશે અને સાચી વાત મરી જશે, ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આચરવા માંડ્યું. પ્ર. આપે પરંપરા લોપી કહેવાય ? ઉ. પરંપરા શાની લોપી?આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોય જ નહીં. આ પ્રમાણે પૂ. બાપજી મહારાજનો ખુલાસો તમને જણાવ્યો. -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ જેવા ના કર --- ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ તા શાસ્ત્રાધારે કરાતી વાતોને સાંભળવા તૈયાર જ છુંઃ જૈન શાસનનો એ નિયમ છે કે કોઈપણ નવી વાત આવે તો સાંભળવી, સમજવી અને વિચારવી. કોઈપણ નવી વાત શાસ્ત્રાધારે કરાતી હોય તો સાંભળવા, સમજવા અને પૂરવાર થાય તો મારી વાત છોડી દેવા પણ તૈયાર છું. જો તેઓ પોતાનું ખોટું સમજી માનભેર છોડવા માગતા હોય તો તેવો માર્ગ અપનાવવા પણ હું તૈયાર છું. પરંતુ કજીઓ વધે એવું કંઈ કરવા હું તૈયાર નથી. તમે પણ કજીઓ વધે એવું કાંઈ કરીને, જિનાજ્ઞાની વિરાધના અને દુર્લભબોધિના ભાગી બનતા નહિ. હું તો કહું છું કે સંઘના પચાસ આગેવાનો આગળ આવે. બંને પક્ષના આચાર્યો પાસે પાંચ પાંચ વખત જવાનું નક્કી કરે અને જાહેર કરે કે, “જેનું સાચું લાગશે તેવું માનીશું. કોઈપણ પક્ષનો મોહ કે દ્વેષ નથી.” અમે લખી આપીએ એ વાત લઈને સામા પક્ષની પાસે જાય. તેઓ લખી આપે તે વાત લઈને અમારી પાસે આવે, પુનઃ અમે લખી આપીએ તે લઈને ત્યાં જાય. આમ ત્રણવાર થાય એટલે સાચું જરૂર સમજાશે. એવી મને શ્રદ્ધા છે. પણ આજે કોઈને સમય કાઢવો નથી અને કજીઆની વાત કરવી છે. ગમે તેમ કરીને સમાધાન કરતાં રહ્યા હોત, તે દિગંબરોની સાથે બેઠા હોત કે સ્થાનકવાસી-તેરાપંથી સાથે બેઠા હોત તો આ તપગચ્છ હોત ખરો ? અમે પટ્ટક કરીને આપવાદિક આચરણા કેમ શરૂ કરી ? સંઘમાં આજે કજીયો બહુ પેસી ગયો છે. આગેવાનો આજે કજીયો કરવામાં પડ્યા છે. કોઈની સાન ઠેકાણે નથી. ધર્મની વાતમાં સાધુ નહીં બોલે તો કોણ બોલશે ? શાસ્ત્રવિરુદ્ધની વાતને તાબે ન થવાય. ખોટાને છોડવું જ પડે. સભા ઃ આપ સાચા છો તો પટ્ટક કરીને વિ. સં. ૨૦૨૦થી આપવાદિક આચરણા શરૂ કેમ કરી ? ઉત્તર : “લખું ખાય તે ચોપડ્યાની આશાએ" તેમ એ પટ્ટક સહેતુક કર્યો છે. એમાં “અભિયોગ' શબ્દ વાપર્યો છે. તેનો ગૂઢાર્થ તમને સમજાવાય તેમ નથી, પણ સામો પક્ષ ઈરાદાપૂર્વક નીચો જાય છે. તે પટ્ટક ઉપર પણ જરા વિચાર કર્યો હોત તો આ પ્રકરણ ક્યારનું પતી જાત. જુઓ તેના શબ્દો : ૩ - - - - - પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ * Page #40 -------------------------------------------------------------------------- ________________ [વિ.સં. ૨૦૨૦ગ્ના અપવાદિક આચરણા પટ્ટકમાં શાસ્ત્રીય સત્યની ઉદ્ઘોષણા “તિવિદિત અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયશ્મિ” તથા “ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિદિત અને આરાધન દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. આમ છતાં પણ અભિયોગાદિ કારણે અપવાદપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં સકળ શ્રી શ્રમણ સંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહીં ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પુનમઅમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી સંઘમાં ચૌદશ, પુનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક જ દિવસે થાય. આ એક આપવાદિક આચરણા છે. માટે શ્રી સંઘ માન્ય પંચાંગમાં જ્યારે જયારે ભાદરવા સુદીપની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તે જ પ્રમાણે બાકીની ૧૨ પર્વમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણાં આજ્ઞાવર્તી સર્વ સાધુસાધ્વીએ ઉપર જણાવ્યા મુજબનો શ્રી સંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.” પ્રબળ શાસ્ત્ર પ્રમાણ કોઈ આપે તો તે સ્વીકારવા હું તૈયાર છું: આ બધું વાંચ્યા પછી સામો પક્ષ બેસી રહે તે ચાલે ? અને બેસી રહે એનો અર્થ એ કે એ વિચાર કરવા તૈયાર નથી. એમણે તો નિર્ણય કર્યો છે કે વિચાર કરવો જ નથી. - પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ - -- -- -- ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ સભા : ઉત્તર : સભા : કર ઉત્તર : આપે શ્રી સંઘની એકતા માટે પટ્ટક કર્યો છે, તો પટ્ટક કર્યા પછી અત્યાર સુધી તે માટે શું પ્રયત્નો કર્યા ? અંતમાં જણાવી દઉં કે અહીં બધાં પ્રાપ્ય શાસ્ત્રપ્રમાણો આપ્યાં છે. પરંતુ એનાથી પણ ચડીયાતું કોઈ શાસ્ત્રપ્રમાણ કોઈ પણ વ્યક્તિ આપે તો તે સ્વીકારવા હું તૈયાર છું, બેય સાચા કહીને ચલાવી ન લેવાય. અમે ખોટા છીએ એમ પૂરવાર થાય તો માફી માંગવા માટે હું તૈયાર છું. આ વાત તેઓ માને તો તેમનો અમારા ઉપર ઉપકાર થયો લેખીશ. શાસ્ત્ર મુજબનો નિર્ણય લાવવા માટે ગમે ત્યારે ચર્ચા કરવા અમે તૈયારી બતાવી છે. બધા એક મત થાય ત્યાં સુધી શાસ્ત્રાધારે બધા પ્રયત્ન કરવા તૈયાર રહ્યો છું. ચર્ચા કરવા કોઈ તૈયાર થયા નહીં તો હવે આ આપવાદિક આચરણા ક્યાં સુધી ચાલુ રહેશે ? સમય ન પાકે ત્યાં સુધી અમે કોઈ ઉતાવળીયું પગલું ભરવા માંગતા નથી. બાકી મૂળ માર્ગ હાજર છે, પણ સમયે બધું થાય. બાકી તો સંઘમાં મોટો ભાગ અજ્ઞાન છે. તેમના ઉપર દ્વેષ કરતા નહિ, નિંદા કરતા નહિ, વિઘ્ન કરતા નહિ. તેમને તેમના રસ્તે જવા દેજો. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો. જૈન શાસનનું આચાર્યપણું ખરેખર જો અમે ધરાવતા હોઈએ તો બીજું ભલે અમારાથી ન થાય તો ન કરીએ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ વાતમાં હરગીજ ‘હા' ન ભણીએ તે ન જ ભણીએ. ૐ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ< Page #42 -------------------------------------------------------------------------- ________________ તિથિ વિષયક ઐતિહાસિક અને શાસ્ત્રીય ભૂમિકા : પ્રવચનકાર : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (કાંચન કસોટીને આવકારે છે. કથીરની એ હિંમત નથી. સત્યના આગ્રહી અને કદાગ્રહીની વચ્ચે આવો જ તફાવત છે. સત્યનો આગ્રહી પોતાના મતની યોગ્ય રીતની પરીક્ષા માટે સદા તત્પર હોય છે. કદાગ્રહી પરીક્ષા માત્રને પાખંડ ગણે છે. વિ. સં. ૧૯૯૯ની સાલમાં લવાદ સમક્ષ ખૂબ જ સબળ અને સફળ રીતે શાસ્ત્રીય સત્ય પોતાને પક્ષે હોવાનું પૂરવાર થઈ ગયું હોવા છતાં, વિ. સં. ૨૦૦૭માં, ન્યાયાંભોનિધિ પૂજ્યપાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના ગુણાનુવાદનો પ્રસંગ પામીને, અમદાવાદમાં પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તિથિ અંગે, કોઈ પણ યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ સાથે, ગમે ત્યારે પણ પોતાની ચર્ચા-વિચારણા કરવાની તત્પરતા જાહેર કરી હતી. તિથિ વિષયક વિવાદની ઐતિહાસિક અને શાસ્ત્રીય ભૂમિકા સમજાવવા સાથે એના ઉકેલ માટેના વ્યવહારુ ઉપાયો પણ તેઓ શ્રીમદે પોતાના સંપૂર્ણ સહકારની ખાતરી આપવાપૂર્વક દર્શાવ્યા હતા. પૂજ્યશ્રીના તે મનનીય પ્રવચનના સારભૂત અવતરણમાંથી તિથિ પ્રશ્ને સ્પર્શતું વક્તવ્ય શ્રી ‘જૈન પ્રવચન'ના સૌજન્યથી અત્રે પ્રગટ કરવામાં આવે છે. – સં.) પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ તિશિદિન અને પર્વારાધન સંબંધી મંતવ્યભેદને અંગેની કેટલીક વાતો આજના વ્યાખ્યાનનો સમય તો પૂરો થઈ જવા આવ્યો છે. પરંતુ આજે આપણે એક આરાધક, રક્ષક અને પ્રભાવક મહાપુરુષની વાત કરવા બેઠા છીએ, એટલે વર્તમાનમાં જે એક શાસ્ત્રીય વાત વધુ વિવાદાસ્પદ બનેલી ગણાય છે, તેને અંગે પણ વાત કરી લઈએ. વળી એ વાત સાથે આ મહાપુરુષનો પણ સંબંધ છે. તિથિદિન અને પર્વારાધન સંબંધી મંતવ્યભેદને લગતી એ વાત છે. કેટલાકોનું કહેવું એમ થાય છે કે – “આ પ્રશ્નનું જો છેલ્લું નિરાકરણ આવી જાય, તો શ્રી સંઘમાં, ખાસ કરીને સાધુ સમાજમાં એકતા સ્થપાઈ જાય અને એમ થાય તો જે કેટલાંક કામો એકતાથી કરવાની જરૂર છે, તે કામો એકતાથી થઈ શકે.” જે સમયે આ મંતવ્યભેદ આટલો વિશદ નહોતો બન્યો, તે સમયે કેટલી એકતા હતી અને શાસનના કટોકટીના પ્રશ્નોમાં પણ બધાએ સાથે રહીને કેટલું કર્યું હતું ને કેટલું નહોતું કર્યું, એ અમે જાણીએ છીએ અને તમારાથી પણ પ્રાયઃ એ વાત સાવ અજાણી નહિ હોય. આજે આ પ્રશ્નનું નિરાકરણ આવી જવા પામે તો ય, કેવી એકતા સધાશે અને બધા સાથે રહીને શું કરશે, એ વિષે કાંઈ કહેવાનો અર્થ નથી. આમ છતાંય, આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે વ્યાજબી નિરાકરણ સૌને માટે આવી જતું હોય, તો અમે તેમાં અમારાથી બનતો બધો જ સાથ આપવાને તૈયાર છીએ. આ પ્રશ્નને અંગે સો સત્યને સમજે, સત્યને સ્વીકારે અને સત્યને આચરનારા બને, એવા પ્રકારના સમાધાનની ઈચ્છા તો અમને. આજે સમાધાનની વાતો કરનારાઓના કરતાં દશ ગુણી છે એમ નહિ, સો ગુણી છે એમ નહિ, હજાર ગુણી છે એમેય નહિ, પણ સર્વગુણી છે. શ્રી સંઘમાં વિક્ષેપ ઉભો રહે, એવું અમે કદી પણ ઈશ્ય નથી. અમે તો આ પ્રસ્તને અંગેનો ય વિક્ષેપ દૂર થાય તો સારું, એ દૃષ્ટિથી આ પ્રશ્નનો નિર્ણય લાવવાના પ્રયત્નમાં પૂરેપૂરો સાથ આપેલો અને નિર્ણય આવી પણ ગયેલો છે. ૩૪ ----કે પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #44 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૫ર, ૧૯૬૧ અને ૧૯૬રમાં તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે કેમ કરવું, એ અંગે આપણા પૂર્વના મહાપુરુષોના ગ્રંથોમાં ઘણા સ્પષ્ટ ખુલાસાઓ છે. પણ વચલા કાળમાં કેટલીક ગેરસમજો ફેલાવા પામી અને એથી ગેરરીતિઓ પણ ચાલવા માંડી. એમાં જે મહાપુરુષની (પૂ. આત્મારામજી મહારાજની) આપણે આજે વાતો કરી, તે મહાપુરુષ જે સાલમાં કાળધર્મ પામ્યા, તે વિ. સંવત્-૧૯પરમાં સંવત્સરીની તિથિના દિવસને અંગેનો પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. તે સમયે શાસ્ત્રનુસારીરીતિને સાચવવાનો સુયશ જેમ આ સ્વર્ગસ્થ મહાપુરુષને ફાળે જાય છે, તેમ તે સમયે અને તે પછીથી પણ શાસ્ત્રાનુસારી રીતિને સાચવવાનો સુયશ અત્રે બિરાજમાન શ્રીસંઘસ્થવિર, વયોવૃદ્ધ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજને ફાળે પણ જાય છે. વિ. સંવત-૧૯૫૨માં આપણા સમાજને સર્વાનુમતે માન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. એ વખતે ભરૂચના સુશ્રાવક અનુપચંદભાઈ, કે જેઓ તે સમયે એક પીઢ સુશ્રાવક ગણાતા હતા, જેમની સંઘમાં તત્ત્વવેત્તા તરીકેની ખ્યાતિ હતી, જેમણે અનેક તાત્વિક પ્રસ્તોના અનેકોને ખુલાસાઓ આપેલા, જે ગ્રંથ રૂપે પ્રગટ થયેલ છે અને જેમનું વચન બને ત્યાં સુધી સાધુઓ પણ ઉત્થાપતા નહિ, કેમ કે – એ જે વાત કહે તે માનવા જેવી જ વાત કહે, એવી છાપ હતી. તેમણે ભાદરવા સુદ પાંચમના ક્ષયના સંબંધમાં શ્રી આત્મારામજી મહારાજને પૂછાવ્યું. એ કાળમાં શ્રી આત્મારામજી મહારાજ એવા બહુશ્રુત મુખ્ય હતા કે – શાસ્ત્રીય બાબતોમાં જ્યારે પૂછવું પડે, ત્યારે સુશ્રાવક અનુપચંદભાઈ શ્રી આત્મારામજી મહારાજને પૂછાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા સુદ પાંચમનો ક્ષય માન્ય રાખવામાં સંમતિ જણાવી. બીજા પણ બહુશ્રુતોએ ચોથ-પાંચમ એક દિવસે જ ગણી ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી કરવી એમ જણાવેલું. મૂળ તો સંવત્સરી ભાદરવા સુદ પાંચમની હતી, પણ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાથી સંવત્સરીની તિથિ તરીકે ભાદરવા સુદ ચોથ પ્રવર્તી. એ વખતે ભાદરવા સુદ પાંચમ અને ચોમાસીની ત્રણ પૂનમો, એ મહાપર્વો ગણાતાં. ૫ખ્ખી તો પહેલેથી જ ચૌદશે હતી. આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજ યુગપ્રધાન હોઈને, તેઓશ્રીએ, -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- — — – ૩પ Page #45 -------------------------------------------------------------------------- ________________ સંયોગવશાત્ પણ શાસ્ત્રને આંખ સામે રાખીને, સંવત્સરી ભાદરવા સુદ ચોથે કરી. કોઈ કહેશે કે – “કારણે ચોથ કરી, પણ પછી પાંચમે કેમ ન ફેરવાય?” પણ શાસ્ત્રનું વિધાન એવું છે કે – ચોથે એક વાર કર્યા પછીથી પાંચમે સંવત્સરી થાય જ નહિ. એક પણ તિથિ આગળ તો જવાય જ નહિ. ખુદ યુગપ્રધાન પણ તે પછીથી ચોથની પાંચમ કરી શકે નહિ. જો એક વાર ચોથે સંવત્સરી કર્યા પછી પાંચમે સંવત્સરી થઈ શકતી હોત, તો આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીસ્વરજી મહારાજા સંવત્સરીની તિથિ તરીકે ચોથને પ્રવર્તાવત નહિ. પરંતુ શાસ્ત્રના નિયમને બાધ આવતો હોવાથી અને જે કોઈ આગળ જાય તે વિરાધનાના પાપનો ભાગીદાર થાય તેમ હોવાથી, ત્યારથી ચોથે સંવત્સરી નિયત થઈ. શાસ્ત્રના નિયમને અબાધિત રાખવા માટે ચોથ કાયમ રાખી, એટલે સંવત્સરીને લગતા ૫૦-૭૦ દિવસોના નિયમને જાળવવા માટે ચોમાસી પૂનમે થતી હતી તે ચૌદશે નિયત કરી ત્યારથી ત્રણ ચોમાસીમાં પષ્મીનો સમાવેશ પણ થઈ ગયો. અંચલગચ્છાદિને કેટલોક વખત થયો ? એ કાંઈ સો-બસો વર્ષોથી જ પડેલા ભેદો નથી. એમાં કેટલીક વાર મહિનાફેર પજુસણ આવે છે ને ? આવો મોટો ફેર કેમ ટાળી શકાયો નહિ ? જ્યારે જૈન પંચાંગો હતાં, ત્યારે પોષ અને અષાઢ માસ સિવાયના મહિનાઓ વધતા નહિ, પણ જૈન પંચાંગનો વિચ્છેદ થતાં લૌકિક પંચાંગને સ્વીકારવું પડ્યું અને એથી લૌકિક પંચાંગમાં આવતા બે શ્રાવણ, બે ભાદરવા આદિનો સ્વીકાર કરવો પડ્યો, જ્યારે બે શ્રાવણ કે બે ભાદરવા આવે છે, ત્યારે પ૦ દિવસોને બદલે ૮૦ દિવસોએ આપણે સંવત્સરી કરીએ છીએ. આસો અગર કાર્તિક મહિના બે હોય તો સંવત્સરીથી ૭૦ ના બદલે ૧૦૦ દિવસે ચોમાસી આવે અને આપણે તે ય માનીએ છીએ. આમ શાસ્ત્ર માસની ક્ષય-વૃદ્ધિને અંગે કહેલા નિયમને જાળવવા માટે ૩૦ દહાડાને પણ આપણે નકામા ગણી કાઢીએ છીએ અને જ્યારે તિથિની વૃદ્ધિ આવે ત્યારે એક દિવસ નકામો ન ગણાય ? ક્ષયવૃદ્ધિને અંગેનો જે શાસ્ત્રીય નિયમ માસને અંગે લાગુ પડે છે. તે જ નિયમ તિથિને અંગે લાગુ પડે છે. માસની ક્ષય-વૃદ્ધિ માટે નિયમ જુદો અને તિથિની ક્ષય-વૃદ્ધિ માટે નિયમ જુદો – એવું શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું કોઈ વિધાન છે જ નહિ અને માસની કે તિથિની ક્ષય-વૃદ્ધિ એક જ નિયમ લાગુ પડે છે એવું સ્પષ્ટ વિધાન શાસ્ત્રમાં છે. ૩ -50 અલ- આ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #46 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પાંચમની ચોથે નિયત કરી, એ પછી એ બેમાં મહત્ત્વની તિથિ કઈ ગણાય ? ચોથ જ મહત્ત્વની તિથિ ગણાય. ચોથે સંવત્સરી કરનારાઓમાં પાંચમના દિવસે પારણાં નહિ કરનારા કેટલાક મળે ? પાંચમ એ તિથિ જરૂર છે, બીજી શુક્લ પાંચમીઓ જેવી એ પણ છે, પરંતુ ભાદરવા સુદ ચોથના મહત્ત્વ આગળ પાંચમનું મહત્વ કાંઈ જ નથી, કારણ કે ભાદરવા સુદ ચોથે સંવત્સરી મહાપર્વ નિયત થયું છે. એટલે સુદ ચોથ ઉદયતિથિ તરીકે મળતી હોય, તે છતાં પણ પાંચમના ક્ષયને નામે ત્રીજે ચોથની ખોટી કલ્પના કરવી, એ વ્યાજબી ગણાય જ નહિ. આથી સંવત-૧૯૫રમાં, ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તો ય, ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી કરાઈ. એવી જ રીતે, સંવત-૧૯૬૧માં અને તે પછી સંવત-૧૯૮૯માં સ્વતંત્રપણે જોવા-વિચારવાને પ્રસંગ નહિ આવેલો. માત્ર સ્વર્ગસ્થ પરમ ગુરુદેવશ્રીજી કહેતા તે તિથિ કરતા. કેટલીક વાર તેઓશ્રી એવું બોલતાં કે, “પૂનમ અમાસની ક્ષય-વૃદ્ધિને અંગે ખોટું ચાલી પડ્યું છે. સારું છે કે-સંવત્સરી જળવાઈ રહી છે અને એ અમે સાંભળેલું. વાત એ છે કે – સંવત-૧૯૫૨ અને ૧૯૮૯માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવવા છતાં પણ, ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી થઈ અને એમ ચોથ જળવાયા કરતી હતી. સંવત-૧૯૫૨માં ચોથને નહિ સાચવનારા માત્ર બે સાધુ અને ત્રણ શ્રાવકો હતા એમ કહેવાય છે, સંવત-૧૯૬૧માં તે સૌએ ચોથને બરાબર સાચવી હતી અને સંવત-૧૯૮૯માં અમુક સમુદાય જુદો પડ્યો હતો. સૌથી મોટો દહાડો જળવાતો, તેથી બીજી ભૂલભાલ ચાલી આવેલી તે ચાલતી હતી. એ પછી, સંવત-૧૯૯રમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે ચોથ ઉદયતિથિએ સંવત્સરી નહિ કરતાં, ઘણાઓએ પહેલી પાંચમના દિવસે સંવત્સરી કરી, એટલે મોટો વિક્ષેપ ઉભો થવા પામ્યો. પહેલાં તો ચોથ જળવાતી, એટલે કોઈ વાર ચોથના અવલંબને બીજી ભૂલભાલો સુધારવાની શક્યતા રહેતી હતી, પણ સંવત-૧૯૯રમાં જેઓએ ચોથને ય જાળવી નહિ, તેઓએ સાચી સમજવાળાઓને તિથિદિન અને પર્વારાધનને અંગેની બધી ય ભૂલભાલોને તરત જ ખુલ્લી કરી નાખવાની અને સુધારી લેવાની સ્થિતિમાં મૂકી દીધા. સંવત-૧૯૯રમાં જો સંવત-૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ની માફકેય ચોથ જળવાઈ હોત. તો બીજી ભૂલભાલો આજ સુધીમાં પણ ખુલ્લી થઈ હોત કે નહિ અને સુધરી હોત કે નહિ, એ કહી શકાય નહિ. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાચાર- - -- -- ૩૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ ફરી ચર્ચા થાય એવી હોય તો એ માટે શું કરવું જોઈએ ? આમ સંવત-૧૯૯રમાં વિક્ષેપ વધી જતાં, એને અંગે ચર્ચાની વાતો તો ઘણી ય થઈ, પણ એમાં કાંઈ વળ્યું નહિ. વાતો માત્ર વાતો જ રહી ગઈ. ચર્ચા થઈ નહિ અને એથી નિર્ણય પણ આવ્યો નહિ. એ પછીથી અવસર આવ્ય સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગીરીથી ચર્ચા થવા પામી. ચર્ચાને અંતે પંચનો નિર્ણય પણ આવી ગયો. એ નિર્ણયને સામા પક્ષે કબૂલ નહિ રાખવાથી, સુશ્રાવક કસ્તુરભાઈને એક નિવેદન કરવું પડ્યું, જેમાં તેમણે દુ:ખપૂર્વક એ વાત જાહેર કરી કે, ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબૂલાત નાકબૂલ કરે છે અને એક સજ્જન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે, તે યોગ્ય નથી.' કસ્તુરભાઈને તો તમે ઓળખો છો ને ? કસ્તુરભાઈ જેવા માણસ વચ્ચે હોવા છતાં પણ અને જે નિર્ણય આવે તેને સ્વીકારવાની કબૂલાત લખી આપેલી હોવા છતાં પણ, નિર્ણય આવ્યો તો ય સામા પક્ષે માન્ય રાખ્યો નહિ અને એવી સ્થિતિ ઊભી કરી કે, કસ્તુરભાઈને નિવેદન કરીને સાચી સ્થિતિની જાહેરાત કરવી પડી. કસ્તુરભાઈએ તો જે કામ ઉપાડ્યું તે પાર પાડ્યું અને પછી ન પહોંચાયું એટલે ખસી ગયા. સાંભળ્યું છે કે એ વાતનું એમને એટલું બધું દુઃખ થયું કે એમણે આવા કામમાં ફરીથી નહિ પડવું, એવું નક્કી કરી લીધું છે. કસ્તુરભાઈ ભલે ઉપાશ્રયે ઓછું આવનાર છે અને કેટલીક ધાર્મિક બાબતોમાં એમને જરૂરી સમજણ ન પણ હોય, પરંતુ એક વાત અમે અનુભવી છે કે ગમે તેવી વિષમ સ્થિતિમાં કહેવાજોગી વાત કહી શકે છે અને જે કામ હાથમાં લે તેમાં પોતાને સમજાય તે રીતે પણ પોતાની જવાબદારીનો ખ્યાલ રાખે છે. આ વાતનો, હું ધારું છું ત્યાં સુધી, કોઈ ઈન્કાર નહિ કરે, એટલે હું કહું છું કે – અમે તો ચર્ચા પણ કરી ચૂક્યા છીએ અને એનો નિર્ણય પણ આવી ગયેલો છે, છતાં પણ જો કોઈને એમ લાગતું હોય કે – 'બીજી વાર ચર્ચા થાય.' તો જેમને ચર્ચાનો પ્રસંગ ઉભો કરવાની ભાવના હોય, તેમણે કસ્તુરભાઈને જણાવવું જોઈએ. જે સમુદાય લખી બોલીને ફરી ગયો છે, તે સમુદાયમાંના કોઈ આવી વાત કરે તો કસ્તુરભાઈ એ તરફ લક્ષ્ય ન આપે તે સ્વાભાવિક છે, પરંતુ અન્ય સમુદાયોના આગેવાનો જો એક થઈને કસ્તુરભાઈને ચર્ચાની ગોઠવણ કરવાનું અને વચ્ચે નિયામક તરીકે તેમને રહેવાનું જણાવે, તો કસ્તુરભાઈ કદાચ પહેલાં ૩૮- - - - જમ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #48 -------------------------------------------------------------------------- ________________ બનેલા પ્રસંગને લઈને વધારે ખાત્રી માગે, પણ તેમની દરમ્યાનગીરીથી આ પ્રશ્નનું જો છેવટનું નિરાકરણ આવી જશે એમ લાગે, તો શ્રી સંઘમાં ચાલુ રહેલા વિક્ષેપને દૂર કરવાના આશયથી, આ કામને ફરીથી હાથ ધરે એ બનવાજોગ છે. આવતા વર્ષમાં કલકત્તા પહોંચવાની ભાવનાને અંગે, આ વર્ષે અત્રેથી આશરે ૨૫૦-૩૦૦ માઈલ જઈને ચોમાસું કરવાની ભાવના હતી, પરંતુ કેટલાક સંજોગોને કારણે આ ચોમાસું અહીં કરવાનો નિર્ણય કરવો પડ્યો છે અને ચોમાસું ઉતર્થે તરત વિહાર કરવાની ભાવના છે. શ્રી આત્મારામજી મહારાજ સંવત્-૧૯૫૨માં કાળધર્મ પામ્યા હતા અને પહેલાં કહ્યું તેમ સંવત્-૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમના ક્ષય અંગે ચોથ ઉદયતિથિએ જ સંવત્સરી કરવાનો પ્રસંગ બન્યો હતો. એ વાત આજે કહેવાની હોઈ, ભેગાભેગી આ વાત પણ કહેવી એવો વિચાર થયો કે, જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની વાતો કરનારાઓને પ્રયત્ન કરવાની યોગ્ય તક મળે. આ પ્રશ્ન અંગે જેમને ચર્ચા કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, તેઓ સુશ્રાવક કસ્તુરભાઈને નિયામક તરીકે વચ્ચે રાખવાનો નિર્ણય કરીને સુશ્રાવક કસ્તુરભાઈને એ હકીકત જણાવે અને ચર્ચા માટે ગોઠવણ કરવાનું કહે. એ અપેક્ષાએ આજે હું જાહેર કરું છું કે – જો કસ્તુરભાઈ મને ફરીથી ચર્ચા કરવાનું કહે, તો એમની એ વાતનો સહર્ષ સ્વીકાર કરવા હું તૈયાર છું. લેખિત કહે તો લેખિત, લેખિત મંડન તથા ખંડન થયા પછી એના આધારે મૌખિક કહે તો મૌખિક, ખાનગીમાં કહે તો ખાનગીમાં અને જાહેરમાં કહે તો જાહેરમાં. જે રીતે આ પ્રશ્નનું શાસ્ત્રાધારોપૂર્વક વ્યાજબી નિરાકરણ આવી શકે તેમ હોય અને કાંઈ પણ નહિ ઇચ્છવાજોગ બનાવ બનવા પામે એવી શક્યતા જણાય નહિ, એવી દરેક રીતે સુશ્રાવક કસ્તુરભાઈની દરમ્યાનગીરીથી ચર્ચા કરવા હું તૈયાર છું. અંગત વિચારણા માટે ય તૈયાર ચર્ચા કરવી ન હોય અને સમજી-સમજાવીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો તેમાં પણ મને વાંધો નથી. પહેલાં કે પછી, કશો જ આડંબર કર્યા વિના, ખાનગીમાં, શાસ્ત્રાધારોપૂર્વક જે કોઈ સમુદાયના આગેવાનને આ પ્રશ્નની વિચારણા કરવી હોય, તેઓ જો મને જણાવે, તો તેમને મળીને વિચારણા કરવાને પણ હું તૈયાર છું. અમારી ખાત્રી છે કે અમારી માન્યતા શાસ્ત્રસંમત -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ્જ ૩૯ । Page #49 -------------------------------------------------------------------------- ________________ જ છે. સામા પણ કદાચ એમ કહે, એટલે બન્નેનો નિર્ણય એ હોવો જોઈએ કે – એક બીજા તરફથી અપાતા આધારોને જોવા છે, એનો તોલ કરવો છે અને જે માન્યતા શાસ્ત્રસંમત લાગે તે સ્વીકારવી છે. વિચાર કરવાને એકલા જ બેસીએ. સાથે બેયને પ્રતિજ્ઞા કે જે કાંઈ વાત થાય તે જો બન્ને સંમત થઈએ તો જ બહાર મૂકીએ, નહિ તો જીંદગીભર શી વાત થઈ ને કેમ વાત થઈ – એ વિષે કોઈને ય કાંઈ જણાવીએ નહિ. એવી પ્રતિજ્ઞા જો કરીએ નહિ, અથવા એવી પ્રતિજ્ઞા કરવા છતાં પાળીએ નહિ, તો વિક્ષેપ વધે જ. બધાએ સાથે બેસીને નિર્ણય કરવો હોય તો ય તૈયાર હવે ધારો કે ચર્ચા ય કરવી નથી અને આવી રીતે ખાનગીમાં બેસીને ય વિચારણા કરવી નથી. છતાં પણ મનમાં જો એમ હોય કે – “આ પ્રશ્નનું શાસ્ત્રાધારીપૂર્વકનું વ્યાજબી નિરાકરણ આવી જાય તો સારું' તો એનો પણ ઉપાય નથી એવું તો નથી જ. આજે કેટલાકો કહે છે કે – “બધા ભેગા થઈને બેસો, વાતો કરો, એકબીજાની વાતોનો ખુલાસો કરો અને એમ કરીને સર્વસંમત નિર્ણય ઉપર આવો' આવી કોઈ ગોઠવણ કરવાની મરજી હોય, તો એ બાબતમાં શું કરવું જોઈએ, એ પણ જણાવી દઉં, શાસ્ત્રસંમત નિર્ણય સર્વસંમત બને. એ માટે જે કોઈ યોગ્ય ઉપાયો હોય તેમાં સાથ આપવા માટે અમે સદા તૈયાર રહ્યા છીએ અને હજુ પણ એ માટે તૈયાર જ છીએ, માત્ર આ વાત એટલી જ છે કે – હરકોઈ ઉપાય એવી રીતે અમલમાં મૂકવો જોઈએ કે – ઉપાયનો અમલ કરતાં અન્ય કોઈ વિક્ષેપ ઉભો થવા પામે નહિ અને આ પ્રસ્તનો નિર્ણય કદાચ ન પણ લાવી શકાય તો ય આ પ્રશ્નને અંગે કોઈ પણ પ્રકારે વિક્ષેપ વધવા પામે નહિ. પરિણામ આવે તો સારું જ પરિણામ આવે, પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં કોઈ વિક્ષેપ વધે એવું તો બને જ નહિ, એટલી તકેદારી રાખવી જોઈએ. એટલે કહેવું પડે છે કે – આજે એમ ને એમ બધા ભેગા થઈને બેસીએ, વાતો કરીએ અને શાસ્ત્રસંમત નિર્ણયને સર્વસંમત બનાવીને વિક્ષેપને ટાળી શકીએ, એવી સ્થિતિ દેખાતી નથી. એનાથી તો ઊલટું ઘણું અનિષ્ટ પરિણામ જન્મવાની ખૂબ જ આશંકા રહે છે. એનું કારણ કહેવાથી પણ વિક્ષેપ વધવાનો સંભવ છે, માટે એનું કારણ કહેતો નથી. એટલે જો આવી રીતે સૌએ મળીને વાત કરવી હોય તો પણ અત્યારના સંયોગોમાં સુશ્રાવક કસ્તુરભાઈની દરમ્યાનગીરી સ્વીકારવી આવશ્યક લાગે છે. એ માટે પહેલાં તો સૌએ સુશ્રાવક કસ્તુરભાઈને ૪૦૨ - - ૬૦ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #50 -------------------------------------------------------------------------- ________________ એવા પ્રકારની લેખિત કબૂલાત આપવી જોઈએ કે – “આ પ્રશ્નને અંગે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કર્યું છે, કરીએ છીએ અને માનીએ છીએ, તેને અંગે કશો જ પૂર્વગ્રહ રાખીશું નહિ. બધા પૂર્વગ્રહને છોડી દઈને કોઈ વાતનો શાસ્ત્રાધારથી નવેસરથી નિર્ણય કરવાને બેઠા હોઈએ, એ રીતે અમે આ પ્રશ્નને અંગે વિચારણા કરીશું. અમારી પાસેના શાસ્ત્રાધારો અમે રજૂ કરીશું અને બીજાઓ જે શાસ્ત્રાધારોને રજૂ કરશે તે જોઈશું. પછી દિલ ખોલીને વાત કરીશું. સઘળાય ભગવાનના સાધુ છીએ, એમ સમજીને સાધર્મિક તરીકે બેસીશું ને વિચારોની લેવડ-દેવડ કરીશું. મનોભેદ રાખીશું નહિ અને મનોભેદ થાય તેવું કરીશું નહિ. એમ વાત કરતાં જો બધા એકમત થઈ જશે, તો એ દિવસને મહાઆનંદનો દિવસ માનીશું, પણ કદાચ અમે બધા એકમત થઈ શક્યા નહિ અને સૌને પોતપોતાનું મંતવ્ય જ શાસ્ત્રસંમત લાગ્યા કર્યું, તો અમે ભવિષ્યને માટે સારી આશા રાખીને સારી રીતે છૂટા પડી જઈશું. કોણે શું કહ્યું અને કોણે શું રજૂ કર્યું, એ વગેરે વાત કદી પણ કોઈને કરીશું નહિ. તેમ જ તે પછી આ પ્રશ્નને અંગે પાછો વિક્ષેપ વધે એવું પણ કાંઈ જ કરીશું નહિ.” આવા ભાવાર્થની લેખિત કબૂલાત આપવા સાથે સુશ્રાવક કસ્તુરભાઈને જણાવવું જોઈએ કે – ‘તમો આવી રીતે અમો સર્વ મળીએ એવી ગોઠવણ કરો. જો આવી રીતે વાત કરવાને બેસવાની સૌની તૈયારી હોય તો, અમારી એમ કરવામાં પણ સંમતિ જ છે. અમારી વાત તો એટલી જ છે કે – કશા પણ નિયમ વિના ભેગા થઈને બેઠા, એમાં પૂર્વગ્રહ રાખીને વાત કરતાં નિરાકરણ આવી શકે નહિ અને પછી વિક્ષેપ વધ્યા વિના રહે નહિ, એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં સાથ આપવાનો અમારો વિચાર નથી. જેઓના હૈયામાં બની શકે તો વિક્ષેપને યોગ્ય રીતે મીટાવવાની જ ભાવના છે અને કોઈ પણ રીતે વિક્ષેપ વધવા પામે એવી ભાવના નથી તેઓને જો ભેગા બેસીને વાત કરવામાં લાભ જણાતો હોય તો સુશ્રાવક કસ્તુરભાઈને આવી કબૂલાત લખી મોકલવામાં વાંધો લાગે જ નહિ. જો આવું બનતું હોય, તો બધાને મળવાની ગોઠવણ કરવાનું સુશ્રાવક તરીકેનું પોતાનું કર્તવ્ય અદા કરવાની વાતમાં સુશ્રાવક કસ્તુરભાઈ ના પાડે, એ બનવાજોગ લાગતું નથી. હજુ ચોમાસુ બેસવાને એક મહિનાથી અધિક સમય છે અને ચોમાસાના ચાર મહિના છે. એટલે એ સમય દરમ્યાન આ કરવું હોય તો આ પણ થઈ શકે એવું ---પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- - - — --૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ છે. તમે આ વાત જણાવવા જેવા સ્થળે જરૂર જણાવી શકો છો, કે જેથી જેઓને બહારથી પણ આવવું હોય તેઓ આવી શકે. આવી કોઈ સ્થિતિ ઉભી થશે અને એને અંગે જરૂર પડશે તો, વ્યાખ્યાન પણ બંધ રાખીને વાત કરવાને અમે તૈયાર થઈશું. ‘ચર્ચા થઈ ગઈ છે અને શાસ્ત્રસંમત નિર્ણય આવી ગયો છે.' એમ કહીને અમે આ પ્રશ્નના સંપૂર્ણ નિરાકરણ માટેની કોઈ પણ વ્યાજબી યોજનામાં સાથ આપવા માગતા નથી – એવું છે જ નહિ. શાસ્ત્રસંમત નિર્ણય સર્વસંમત બને, એને માટેના દરેક વ્યાજબી માર્ગને અપનાવવાની પૂરેપૂરી તૈયારી છે. ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવાને પણ અમે તૈયાર છીએ અને વાતો કરવી હોય તો વાતો કરવાને પણ અમે તૈયાર છીએ, પરંતુ ખોટી હો-હા મચે અને શાસનની ફજેતી થાય એવું કંઈ જ કરવાને અમે તૈયાર નથી. એટલે જો કોઈ આડુઅવળું બોલે અને એમ કહે કે – આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની અમારી ઇચ્છા નથી, તો તમે કહી શકો કે એ વાત ખોટી છે. આ પ્રશ્ન એવો નથી કે – થોડું તમારું રહ્યું અને થોડું અમારું રહ્યું, એવી બાંધછોડ થઈ શકે. શાસ્ત્રનો જાણકાર એવું કહી શકે નહિ કે – સંવત્સરી ગમે તે દિવસે કરો. સભા : શાસનને માનનાર મોટો વર્ગ વિરોધ કરે છે, તેનું કારણ શું ? વિરોધ કરનારા બધા એક જ માન્યતાવાળા છે એવું નથી. સંવત્-૧૯૯રમાં જેઓ એક દેખાતા હતા, તેઓ સંવત્-૨૦૦૪માં નોખા પડેલા દેખાયા ને ? ૨૦૦૪માં અમદાવાદમાં શું બનેલું, તેની તમને ખબર છે ને ? ભાદરવા સુદ પાંચમ બે હોય, ત્યારે એમાંના કેટલાક બે ચોથ માને છે અને કેટલાક બે ત્રીજ માને છે, પણ બેયને પહેલી પાંચમે ચોથ માનવાનું આવી જાય છે અને એમ દિવસ એક આવતાં તેઓ એક દેખાય છે. આટલાં વર્ષો ગયાં, પણ તેઓ શાસ્ત્રાનુસાર શું માનવું જોઈએ-એનો નિર્ણય કરી શક્યા નથી. એ તો ભાદરવા સુદ પાંચમનો ક્ષય બાર વર્ષે આવ્યો, પણ જો એ વહેલો આવ્યો હોત તો વહેલો ભેદ જણાઈ આવત. પાંચમના ક્ષયે જેઓ ચોથ-પાંચમ ભેગાં માને અને જેઓ છઠનો ક્ષય માને તેઓને સંવત્સરીનો દહાડો એક આવે. વાત એ છે કે વસ્તુત: કોઈ વર્ગ મોટો નથી. આજે આ વાતમાં વધુ ઉતરવું નથી. આ પ્રશ્તનું સર્વસંમત નિરાકરણ આવ્યું નથી, એમાં સમાજની અજ્ઞાનતા પણ કારણરૂપ છે. કહે છે કે બે આઠમ કે આઠમનો ક્ષય વગેરે હોય ? પણ એ ન હોત તો ક્ષય-વૃદ્ધિમાં શું કરવું એની વ્યવસ્થા જ ન હોત. – આર # પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #52 -------------------------------------------------------------------------- ________________ માત્ર બાર તિથિઓને જ પર્વતિથિઓ માનનારા પણ ખોટા છે. કલ્યાણકતિથિઓ પણ પર્વતિથિઓ જ છે. વળી પ્રતિષ્ઠા માલારોપણ આદિની તિથિઓની પણ આરાધના કરવી હોય તો શું થાય ? માટે ક્ષય-વૃદ્ધિનો નિયમ માત્ર બાર તિથિઓને માટે જ છે, એવું પણ નથી. જે દિવસે જે તિથિનો ભોગવટો ન હોય, તે દિવસે તે તિથિ મનાય જ નહિ. જે દિવસે જે તિથિનો ભોગવટો સૂર્યોદય સમયે હોય, તે દિવસે તે તિથિ ગણાય. એ તિથિના નિયત કાર્યને માટે તે જ દિવસ લેવાય, કે જે દિવસે એ તિથિનો ભોગવટો સમાપ્તિને પામેલો હોય. એક દિવસે જો બે તિથિના ભોગવટાની સમાપ્તિ થઈ હોય, તો એ દિવસનો સૂર્યોદય એ બન્ને ય તિથિઓ માટે પ્રમાણ ગણાય. આ પ્રશ્નમાં મુખ્ય બીનાઓ આટલી જ છે અને એને માટેના સ્પષ્ટ શાસ્ત્રપાઠો છે. તમે પણ જો સંસ્કૃત જાણતા હો અને પ્રયત્ન કરો, તો સહેલાઈથી તમે પણ સમજી શકો એવી આ વાત છે. આપણે તો સંવત્૧૯૫રના પ્રસંગને અવલંબીને, આ પ્રશ્નના સર્વસંમત નિરાકરણ માટે આટલી જરૂરી વાત કરી લીધી. | (જૈન પ્રવચન', વર્ષ-૨૨, અંક-૨૬, વિ. સં. ૨૦૦૭, . સુ. ૪, તા. ૮-૭-૧૯૫૧માંથી સાભાર.) * પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- - - ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ તિથિ અંગે શ્રી સાગરાનંદ સૂ.મ.નું શાસ્ત્રાનુસારી મંતવ્ય શ્રી સિદ્ધચક્ર પત્રનાં તિથિ અંગેનાં જે લખાણ ઉપર બન્ને જણે સહી કરીને “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે" એમ જાહેરાત કરી વિવાદનો અંત લાવવો એમ પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂ. મહારાજે પૂ. આ. ભ. શ્રી સાગરાનંદ સ્. મ.ને વિનંતી કરી તે લખાણ વાંચો-વિચારો : જૈન શાસ્ત્ર પ્રમાણે પર્વતિથિઓનો ક્ષય હોય !? પ્રશ્ન-૭૭૬ : સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે કે, બીજ-પાંચમ, આઠમ-અગીયારસ, ચૌદશ-અમાવાસ્યા અને પૂણિમા જે પર્વતિથિઓ તરીકે ગણાય છે, તેનો ક્ષય હોય નહિ એ હકીકત શું સત્ય છે ? સમાધાનઃ જ્યોતિષ્કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહિ, કેમ કે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વ તિથિ: વેર્યા એવો શ્રી ઉમાસ્વાતિજીનો પ્રઘોષ પણ હોત નહિ, માટે જૈન જ્યોતિષના હિસાબ પ્રમાણે પર્વતિથિનો ક્ષય જ ન હોય એમ કહેવાય નહિ, પણ આરાધના કરવા માટે નિયત થયેલ બીજ આદિ તિથિઓનો ક્ષય હોય તો આરાધના કરનારાઓએ તે તે આરાધવા લાયક બીજ આદિનો ભોગવટો પોતાના પહેલાંની એકમ આદિમાં થતો હોવાથી એકમ આદિ તિથિને દિવસે બીજ આદિ પર્વતિથિનું આરાધતા કાર્ય કરાય. માટે આરાધનાની અપેક્ષાએ પર્વતિથિનો ક્ષય ન હોય એમ કહેવું વ્યાજબી ગણી શકાય. (સિદ્ધચક્ર-વર્ષ-૪, અંક-૪, પૃ. ૯૪) ભાદરવા સુદ-૫નો ક્ષય પણ શાસ્ત્રીય છે ! પ્રશ્ન : ભાદરવા સુદ પાંચમનો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપસ્યા ક્યારે કરવી ? સમાધાન : કોઈપણ પર્વતિથિનો ક્ષય ન થાય, એવું નથી, કેમ કે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો ક્ષયે પૂર્વ તિથિઃ ા એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વની તિથિને ક્ષયવાળી ગણવી, એવો પૂ. ૪૪-અe -- - - - -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉમાસ્વાતિ વાચકજી મહારાજનો પ્રઘોષ શ્રાદ્ધવિધિ વગેરેમાં હોત નહિ !!! અર્થાત્ હોય, તે પર્વતિથિનો ક્ષય થવો સંભવિત છે, પણ તે તિથિને અંગે કરાતો તપ અને ક્રિયા વગેરે ઉડાડી દેવાય નહિ, પણ તે બધું પહેલાની તિથિમાં કરવું પડે. ભાદરવા સુદ-૫ એ પણ એક પર્વતિથિ છે અને તેના અંગે થતી તપસ્યા અને ક્રિયા ઉડાડી શકાય જ નહિ. (સિદ્ધચક્ર, વર્ષ-૧, અંક-૨૧, પૃ. ૪) બીજ આદિ પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રીય છે ! પ્રશ્ન-૮૩૯ : બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ? સમાધાન : શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જયોતિકરંડક આદિ પ્રકરણોને અનુસાર સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધચક્ર, વર્ષ-૧, અંક-૧, પૃ. ૭) ચૌદશ-અમાસ પણ બે હોઈ શકે છે ! પ્રશ્ન-૭૬૧ : ‘પર્યુષણાની થોયમાં વડાકલ્પનો છઠ્ઠ કરીને એ વગેરે વાક્યો આવે છે, તો કલ્પસૂત્રના દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવવો જોઈએ, એવી રીતે છઠ્ઠ કરવો જોઈએ એમ ખરું કે ? અને આ વર્ષમાં (વિ. સં. ૧૯૯૧માં) છઠ્ઠ ક્યારે કરવો ? સમાધાન : શ્રી હીરસૂરિજી મહારાજે દીઘેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગ્રહીત કરેલા હીર પ્રશ્નોત્તરમાં ચતુર્દશી અમાવાસ્યા કે પ્રતિપદ્ (પડવા) આદિની વૃદ્ધિમાં છઠ્ઠ ક્યારે કરવો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ચોખા શબ્દથી જણાવે છે કે – “પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત્ બે ચૌદશો હોય, તો પહેલી-બીજી ચૌદસનો પણ છઠ્ઠ થાય છે. બે અમાવાસ્યા હોય તો તેરસ-ચૌદશનો છઠ્ઠ થઈ બીજી અમાવાસ્યાએ એકલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ ચૌદસનો છઠ્ઠ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૨૧, પૃ. ૫૦૭) -પર્વતિથિ વૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ-અ---૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે શું કરવું ? : પ્રશ્ન-૭૭૭ : જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિને પ્રમાણ કરવી. એમ જે શાસ્ત્ર અને લોકોક્તિ બન્નેથી સંમત છે, તેનું એકમાદિ તિથિએ સૂર્યોદય છતાં તેને બીજ આદિપણે માનવાથી પ્રમાણિકપણું કેમ રહેશે ? સમાધાન : જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ પ્રમાણ ગણવી. એ શાસ્ત્ર વચન કે લોકોક્તિ તિથિના અલ્પબહુ ભોગવટા માટે તેમ જ પ્રથમ તિથિમાં તે પર્વની તિથિના પ્રવેશની આરાધ્યતા નહિ ગણવા માટે છે, અર્થાત્ બીજ આદિને દિવસે સૂર્યોદય પછી બીજ ઘડી બે ઘડી હોય અને અઠ્ઠાવન-ઓગણસાઠ ઘડી ત્રીજ વગેરે હોય છતાં બીજની તિથિ વગેરેમાં સૂર્યોદય થયો. માટે તે આખી તિથિ બીજ આદિ તરીકે ગણાય. વળી એકમ વગેરેની તિથિ માત્ર ઘડી બે ઘડી હોય અને બીજ વિગેરે અઠ્ઠાવન-ઓગણસાઠ ઘડી હોય તો પણ તેને એકમ તરીકે જ ગણાય. આટલા માટે જ જે તિથિમાં સૂર્યોદય થાય, તે જ તિથિ વ્રત, પચ્ચક્ખાણ વગેરેમાં પ્રમાણભૂત ગણાય એમ જણાવેલ છે, પણ સૂર્યોદયવાળી તિથિ જ પ્રમાણ ગણવી. આ નિયમ તિથિની હાનિ કે વૃદ્ધિને અંગે લાગુ પાડી શકાય જ નહિ, કારણ કે પર્વતિથિનો ક્ષય જ ત્યારે હોય તેમાં સૂર્યોદય હોય જ નહિ, માટે ક્ષયને સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કોઈપણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના ક્ષયની વખતે તો માત્ર તે પર્વતિથિનો ભોગવટો જ લેવાય ને તેથી જ ક્ષયે પૂર્વા તિથિઃ વાર્યા એમ કહેવાય છે. વળી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તો તે બન્ને તિથિઓમાં સૂર્યોદય હોય છે અને બે સૂર્યોદયને ફરસવાળી જ તિથિને વધેલી તિથિ ગણાય છે, તો તેવી વધેલી તિથિમાં સૂર્યોદયવાળી તિથિનો નિયમ રહી શકે નહિ, પણ જેમ દરેક તિથિઓમાં તિથિઓના ભોગવટાની ઘડીનો હિસાબ નહિ લેતાં સૂર્યોદયનો હિસાબ લઈ તત્ત્વથી પૂર્ણતાવાળી તિથિને જ આરાધ્ય ગણી, તેવી રીતે વધેલી તિથિમાં પણ પૂર્ણતાવાળી તિથિ બીજી જ હોય. માટે સૂર્યોદયના નિયમને ધ્યાનમાં રાખી બીજી તિથિ જ વૃદ્ધિમાં આરાધ્ય ગણાય તે સ્વાભાવિક જ છે. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૪, પૃ. ૯૪-૯૫) પન્નરસė વગેરે પાઠની સમજણ : ધ્યાન રાખવું કે પક્ખીમાં એકમ વિગેરે તિથિઓ વધી અગર ઘટી હોય એટલે તૂટી અગર બેઘડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #56 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કે પાક્ષિકને અંગે માત્ર તિથિઓનો ભોગવટો ગણવામાં આવેલો છે. માનો કે ત્રીજ વિગેરેની તિથિ તૂટી હોય, તો પણ તેનો ભોગવટો થતો જ નથી. ભોગવટા તરીકે તો એક પક્ષથી બીજા પક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જ જાય અર્થાત્ જે તિથિનો ક્ષય થાય છે, તેનો અર્થ તિથિ ભોગવટામાંથી ઉડી જતી નથી, પણ માત્ર તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ, તેથી જ તેનો ક્ષય થયો ગણાય છે. ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ ? અને આ જ કારણથી બીજ. પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે. કેમ કે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિની પહેલાં પહેલાં થઈ ગયેલો હોય છે અને સૂર્યોદયવાળી તે તે પર્વતિથિ ન મળે તો તેની આગલી તિથિની પહેલી તિથિએ તે તે પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે, કેમ કે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતિસર છે. પણ ત્રીજ, છઠ, નોમ વિગેરે સૂર્યોદયવાળી તિથિઓમાં બીજ, પાંચમ કે આઠમ માનવા જવું તે કેવળ જૂઠ અને કલ્પના માત્ર જ છે. જો કે આરાધનાને માટે તે તે પર્વતિથિ સૂર્યોદયવાળી જ લેવાની જરૂર છે. પણ તે પર્વતિથિ તે તે સૂર્યોદયવાળી ન મળે અગર ક્ષયની જગા પર બે તિથિ આરાધવા લાયક હોય તો અતીત અને વગર ભોગવટાવાળી તિથિ લેવા કરતાં ચાલુ ભોગવટાવાળી તિથિ લેવી એ જ સરળ અને બુદ્ધિમાનોને લાયકનો રસ્તો છે. એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી, તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાળી થાય છે. પણ પખવાડીયામાં કોઈ પણ સોળમી તિથિ આવતી નથી. વૃદ્ધિતિથિમાં ઉત્તરતિથિ કરવાનું કારણ ? પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પરસૂર્યોદયવાળી તિથિ બળવતી ગણાવવાથી જ આગલી તિથિએ એ અનુષ્ઠાન થાય છે, સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. આ બધું કહેવાનો ભાવાર્થ એટલો જ કે પાક્ષિક તિથિ જે ચતુર્દશી છે, તેની મર્યાદામાં સૂર્યોદય ઓછા થાય કે વધારે થાય તેનો હિસાબ ગણાય નહિ, પણ માત્ર તિથિનો ભોગવટો અને ગયેલી તિથિઓની સંજ્ઞાઓ જ ગણાય. સંવત્સરી મહાપર્વની તિથિ કદિ પલટે જ નહિ ! સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ તિથિની વૃદ્ધિ કે હાનિ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ નવા - - - ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે. માનો કે ચોથથી માંડીને પાછલી તેરસ(બારસ) સુધીમાં કોઈપણ તિથિની વૃદ્ધિ હોય તો તેરસથી પર્યુષણાની શરૂઆત કરવી પડે છે અને કોઈપણ તિથિની હાનિ હોય તો અગીયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પર્યુષણાની બેસવાની તિથિ પલટે પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદશ અને ચોથ છે તે પલટે જ નહિ. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૧૦-૨૦, પૃ. ૪૫૪) કઈ પરંપરા માન્ય ન ગણાય ? જે પરંપરાના આચારરૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય, તેમ જ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે જીત આચરવા લાયક નથી. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૧૫, પૃ. ૩૪૮) છેલ્લે... છેલ્લે... જૈન શાસનમાં એ નિયમ છે કે કેવળજ્ઞાની મહાત્માઓ પણ ભગવાનના નામે જ બધી વાતો કહે છે. અરે ! ખુદ ભગવાન પણ કહે છે કે, જે અનંતા તીર્થકરો કહી ગયા છે. તે જ હું પણ કહું છું અને જે હું કહું છું તે જ ભવિષ્યમાં અનંતા તીર્થકરો કહેવાના છે. શાસ્ત્રમાં જે વાત મળે તેમાં શાસ્ત્ર સિવાયની વાત અમારાથી ન કહેવાય.... સંઘમાં મોટો ભાગ અજ્ઞાન છે. તેના ઉપર દ્વેષ કરતા નહિ, નિદા કરતા નહિ, વિધ્ધ કરતા નહિ, તેમને તેમના રસ્તે જવા દેજો. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો....... જૈન શાસનનું આચાર્યપણું ખરેખર ધરાવતા હોઈએ તો બીજું તો અમારાથી ન થાય તો ન કરીએ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ વાતમાં હરગીજ ‘હાન ભણીએ તે ન જ ભણીએ.. (પૂ. પ્રવચનકારશ્રીજી) ૪૮ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #58 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ પPિશિષ્ટ : ૭ માં પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ થાય છે, તેને અંગે શાસ્ત્ર પ્રમાણ નિર્દેશેલા છે. પર્વતિથિની આરાધનાને અંગે ઉપયોગી શાસ્ત્ર પાઠો સંગ્રાહક : પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૧) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર : કર્તા : પૂ. આ. શ્રી દેવસુંદરસૂરિજી પટ્ટાલંકાર પૂ. આ. શ્રી સોમસુંદરસૂરિજી શિષ્ય અને પૂ. શ્રી સોમસુંદરસૂરિજીના પટ્ટાલંકાર સહસ્રાવધાની પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. ની સેવામાં રહેલા પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવર. રચના સમય :- વિ. સંવત્-૧૪૮૬. 'यो यत्र मासो यत्र तिथिर्य नक्षत्रं वा वर्धन्ते तानि तत्रैव मुच्यन्ते' इति हि सर्वप्रसिद्धव्यवहारः । ભાવાર્થ :- જ્યાં જે માસ તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાં જ છોડી દેવાય છે. એ જ સર્વ પ્રસિદ્ધ વ્યવહાર છે. विषमकालानुभावाजैनटिप्पनकं व्यवच्छिन्नं, ततस्तत्प्रभृति खण्डित-स्फुटिततदुपर्यष्टमीचतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्च समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति प्रतिष्ठादीक्षादिसर्वकार्यमुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतम्, सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति या: काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगुः प्रमाणं जिनवाक्यविपुषः ।।१।। ---પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - - - ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ इति श्रीसिद्धसेन - दिवाकरवचनात् । अतः साम्प्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति । ભાવાર્થ :- વિષમકાલના પ્રભાવથી જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ તૂટેલ તે ટિપ્પણા ઉપરથી આઠમ-ચૌદશ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી એમ આગમ અને લોકોની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ ‘આ પણ આગમના મૂળવાળું છે' એમ પ્રતિષ્ઠા દીક્ષા આદિ સર્વ કાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટિપ્પણું જ પ્રમાણ કર્યું છે.' શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજનું વચન છે કે અમારો એવો નિશ્ચય છે કે, ‘અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કાંઈ સદ્વિચાર રૂપી સંપત્તિઓ દેખાય છે તે હે પ્રભો ! તમારા શાસનની જ છે, કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ભરેલી છે, માટે જ જિન વચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે. ५० આ કારણથી વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યદેવો પણ તે જ પ્રમાણે કરી रह्या छे. देहाधिकवर्द्धिताङ्गल्याद्यवयववद् वर्द्धिततिथिवस स ह्यगणित एवास्ति । सम्प्रति वर्द्धिताऽवद्धिततिथिमासचतुर्मासकपर्युषणादिपर्वप्रतिष्ठादीक्षादिसर्वकार्याणि लौकिकटिप्पनकानुसारेणैव सर्वत्र व्यवहियमाणानि सन्ति । तत्र च सर्वमासानामभिवृद्धिः स्यादेवेति । न हि क्वापि निर्मूलमुच्छिन्नं वस्तु व्यवहारघटनायां पटु दृष्टं... ...अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसरणीयस्तथा च सति । " क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षकल्याणं, कार्यं लोकानुगैरिह । । १ ।। " अत्र प्रसिद्ध्या श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत् श्लोकोक्तविधिरपि 'लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकवृद्धाचरणापि सैव प्रमाणं या विरुद्धत्यागकृद्भिर्विद्वद्भिरुररीकार्य : चतुर्थीपर्युषणाचरणावदागमाऽविरुद्धा | ભાવાર્થ :- શરીરમાં અધિક વધેલા આંગળી વગેરે અવયવની જેમ, *પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #60 -------------------------------------------------------------------------- ________________ તેમજ વધેલી તિથિની જેમ તે (વધેલા માસ) ખરેખર ગણના રહિત જ છે. વર્તમાનકાળમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચોમાસી પર્યુષણા આદિ પર્વ, પ્રતિષ્ઠા, દીક્ષા આદિ કાર્યો લૌકિક ટિપ્પણા અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે અને તેમાં સર્વ મહિનાઓની વૃદ્ધિ આવે જ છે. નિર્મળ ઉચ્છિન્ન થયેલી વસ્તુ ક્યાંય પણ વ્યવહાર કરવાને સમર્થ નથી એથી લૌકિક ટિપ્પણાનો અભિપ્રાય જ અનુસરવો જોઈએ. તેમ હોતે છતે વ્યાકરણના અપવાદસૂત્રની માફક શ્રી ઉમાસ્વાતિ મહારાજે જણાવેલ ઔદયિક તિથિના અપવાદ રૂપ આ શ્લોકમાં જણાવેલ ‘તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વ તિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં તથા વીર નિર્વાણ કલ્યાણક લોક-દિવાળી અનુસાર કરવાનો વિધિ પણ લોક વિરૂદ્ધનો ત્યાગ કરવો એ આગમ વચનથી લોકવિરૂદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવો જોઈએ. વૃદ્ધ આચરણા-પરંપરા પણ તે જ પ્રમાણ કરાય કે જે ચોથના પર્યુષણની આચરણાની માફક આગમથી અવિરૂદ્ધ હોય. (૨) શ્રી શ્રાદ્ધવિધિ : કર્તા - પૂજ્યપાદ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. રચના સમય :- વિ. સંવત્-૧૫૦૬ પ્રકાશક :- શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, વીર સં. ૨૪૪૪, વિક્રમ સં. ૧૯૭૪. तिथिश्च प्रात: प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअ वरिसे पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं उदेइ सूरो न अण्णाओ ।।१।। पूआ पञ्चक्खाणं, पडिकमणं तहय नियमगहणं च । जीए उदेइ सूरो, तीइ तिहीए उ कायव्वं ।।२।। -પતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ -- -- -- -- જન્મ Page #61 -------------------------------------------------------------------------- ________________ उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ||३|| पाराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥ | १ || उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरनिर्वाणकल्याणं, कार्यं लोकानुगैरिह ।।२।। अर्हतां जन्मादिपञ्चकल्याणक दिना अपि द्वित्र्यादिकल्याणकदिनाश्च विशिष्य । - પર आगमेऽपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । यदागमः 'भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ । जम्हा एआसु तिहिसु पाएणं जीवो परभवाउअं समज्जिणइ, तम्हा तवोविहाणाइधम्माणुट्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणइत्ति ।' पर्वतिथित्वेन ભાવાર્થ :- પ્રાત:કાળમાં પચ્ચક્ખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદિનો વ્યવહાર છે. કહ્યું છે કે यातुर्मासिक, वार्षिक, पाक्षिड, पंयमी, अष्टमी पर्वोमां ते तिथिखो પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ १. પૂજા, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ તથા નિયમ ગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય २. — विज्ञेयाः, ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરી ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે 3. પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે – ‘સૂર્યોદય વખતે થોડી પણ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- -- Page #62 -------------------------------------------------------------------------- ________________ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી.' શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે કે, “ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું.' શ્રી તીર્થકર દેવોના જન્મ આદિ પંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા. બે, ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાફળ બતાવ્યું છે. આગમસૂત્ર આ પ્રમાણે – ‘ભગવાન્ ! બીજ પ્રમુખ પાંચ તિથિમાં કરેલ ધર્મ અનુષ્ઠાનનું શું ફળ હોય ? હે ગૌતમ ! બહુ ફલ હોય, કારણ કે એ તિથિઓમાં જીવો પરભવનું આયુષ્ય ઉપાર્જન કરે છે, તે કારણથી (તે દિવસોમાં) તપ, ઉપધાન આદિ ધર્મ અનુષ્ઠાન કરવાં, જેથી શુભ આયુષ્ય ઉપાર્જન થાય. (૩) શ્રી હીપ્રશ્નોત્તરાણિઃ ઉત્તરદાતા :- અકબર બાદશાહ પ્રતિબોધક જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. સમુચ્ચયકાર - પંડિત ઉપા. શ્રી કીતિવિજયજી ગણિવર. રચના સમય :- સોળમો સૈકો. પ્રકાશક :- શ્રી જૈન યુવકોદય મંડલ રાધનપુર, - વીર સં. ૨૪૪૦, વિક્રમ સં. ૧૯૭૦. પ્રશ્ન :- પર્યુષvોપવાસ: નીમણે વા? પાછા उत्तरम् - पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये गण्यते, नान्यथेति ।।७।। (પૃ. ૨૦) પ્રશ્ન : પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં ગણાય કે નહિ ? -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ———- ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર :- જો છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે પાંચમમાં ગણાય, નહિતર ન ગણાય. પ્રશ્નઃ સાપાસિતાતુર્થશા છીએચતુર્માસત્તિમવાર રતિ દિ સિદ્ધાન્તઃ तथैवाने पर्युषणाया दिनानां पञ्चाशतव्यवस्थितेः । तथापि कल्पकिरणावल्याम् आषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्युक्तमस्ति तत्कथं घटते ? दिनानामेकपञ्चाशत्वप्राप्तेः ।।३।। उत्तरम् - कल्पकिरणावल्यामाषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्यत्र आषाढसितचतुर्दश्या अवधित्वेनोपादानात् सा मध्ये न गण्यतेऽतः पूर्णिमातो दिनगणना, तेषां पञ्चाशदेवेति बोध्यम् । (પૃ. ૨૨) પ્રશ્ન : અષાડ સુદ-૧૪ ગ્રીષ્મ ચોમાસીનો છેલ્લો દિવસ ગણાય છે એવો સિદ્ધાન્ત છે, તેથી જ પર્યુષણના પચાસ દિવસની વ્યવસ્થા તેની આગળથી ગણાય છે. તો પણ કલ્પકિરણાવલીમાં ‘અષાઢ સુદ-૧૪થી આરંભીને ભાદરવા સુદ-૪ સુધી' કહી છે તે પ૧ દિવસો થઈ જતા હોવાથી કેવી રીતે ઘટે ? ઉત્તર : કલ્પકિરણાલીમાં અષાઢ સુદ-૧૪થી આરંભીને યાવ ભાદરવા સુદ-૪ જે જણાવી તે ચૌદશનું અવધિ રૂપે ગ્રહણ કરેલું હોવાથી તે અંદર ગણાતી નથી, એટલે પુનમથી દિવસ ગણવાના છે. તે પચાસ જ થાય છે. प्रश्न : पूर्णिमाऽमावस्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवहियमाणाऽऽसीत् । केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति ત્રિગિરિ શાખા उत्तरम् - पूर्णिमाऽमावस्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया ।।५।। પ્રશ્ન : પુનમ અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તે ઔદયિકી-બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી. પણ કોઈક એમ કહે છે કે આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છો તો તે કેમ ? ઉત્તરઃ પુનમ અમાસની વૃદ્ધિમાં ઔદયિકી-બીજી તિથિ જ આરાધ્ય તરીકે જાણવી. પ૪ -- -સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ * Page #64 -------------------------------------------------------------------------- ________________ प्रश्न : यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादिवृद्धौ वा अमावास्यां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपः क्व विधेयम् ? ।।७।। उत्तरम् : यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचिस्तद्विधीयतामिति कोऽत्राग्रहः ? ।।७।। (पृ. ४६) પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યા આદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા એકમે કલ્પ વંચાય ત્યારે છઠ્ઠનો તપ કયે દિવસે કરવો ? ઉત્તર : જ્યારે ચૌદશે કે અમાવાસ્યા આદિએ કલ્પ વંચાય ત્યારે છઠ્ઠનો તપ અમુક દિવસે જ કરવો તેવું દિવસનું નિયતપણું નથી. ઠીક પડે તેમ કરવો. એમાં આગ્રહ શો ? प्रश्न : येन शुक्लपञ्चमी उच्चरिता स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति ।।१४॥ उत्तरम् : येन शुक्लपञ्चमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः। अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति तदा भव्यमिति ।।१४।। (पृ. ७३) પ્રશ્ન : જેણે શુક્લપંચમી ઉચ્ચરેલી હોય તે જો પર્યુષણાનો અઠ્ઠમ બીજથી કરે તો શું તેણે પાંચમનું એકાસણું અવશ્ય કરવું જોઈએ કે જેવી ઈચ્છા ? ઉત્તર : મુખ્ય વૃત્તિથી તેણે ત્રીજથી અઠ્ઠમ કરવો જોઈએ. જો તેણે કદાચ બીજથી અઠ્ઠમ કર્યો હોય તો પાંચમનું એકાસણું કરવા માટે ખાસ આગ્રહ નથી. અર્થાત્ જેવી તેની ઈચ્છા. કરે તો સારું. प्रश्न : पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ।।५।। __उत्तरम् : अथ पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते ।, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ।।५।। ___(पृ. ७८) - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ — ખ્યપ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : પાંચમ તિથિ તુટી હોય તો તેનો તપ કઈ તિથિમાં કરવો? અને પૂર્ણિમા તુટી હોય તો શામાં ? ઉત્તરઃ પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ-ચૌદશમાં કરવો, તેરસે ભૂલી જવાય તો પડવે પણ અર્થાત્ ચૌદશ-પડવે કરવો. (પૂર્ણિમાના ક્ષયે તેરસ ચૌદશનો છઠ્ઠ કરવાનો છે. પરંતુ ચૌદશનું કાર્ય તો ચૌદશે જ થાય. તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો તે ઉપવાસ એકમના પણ કરી શકાય એમ સમજવાનું છે.) (૪) સાધુમર્યાદાપક : લેખક :- પૂ. આ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજા. સમય :- વિક્રમ સં. ૧૫૮૩ બોલ નવમો : बीज, पांचम, आठम, इग्यारिस, चउदश, अमावासी, पुनम एवं मास माहे १२ दिन विगइ म वहिरवी. દશમો : तिथि वाधइ तिहां एक दिन विगइ न वहिरवी. (૫) શ્રી સેનમસ્કઃ ઉત્તરદાતા : પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજા. સંકલનકાર : પૂ. પંડિત શ્રી શુભવિજયજી ગણિ. પ્રકાશક : શેઠ દેવચક્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ. પ્રકાશન: વિક્રમ સંવત્-૧૯૭૫, સને-૧૯૧૯. उदयंमि जा तिही सा, पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगऽणवत्थामिच्छत्तविराहणं पावे ।।१।। इति वृद्धसम्प्रदायगाथां "क्षये पूर्वा तिथि: कार्ये" त्याधुमास्वातिवाचकप्रणीतश्लोकं चानभ्युपगच्छतः प्रसह्य तदर्थप्रामाण्याङ्गीकारणे किञ्चिद् युक्तयन्तरमप्यस्ति नवेति ? પ~-- -- - સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્રોત્તરં – “કર્યા ના તિરી ” પૂર્વી તિથિ: વેર્યા” તો प्रामाण्यविषये श्राद्धविधि: सुविहिताविच्छिन्नपरम्परा च प्रमाणमिति ज्ञातमस्ति, તથા – "आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ।।३।।" इति पाराषरस्मृत्यादावप्युक्तमस्तीति ।।१०२।। પ્રથમ ઉલ્લાસ (પ્રતઃ પુંઠી-૩૪) ભાવાર્થ:- ‘ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી જોઈએ, બીજી પ્રમાણ કરતાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના લાગે. એવી વૃદ્ધ સંપ્રદાયથી ઉતરી આવેલી ગાથા અને ‘ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ કરવી,' ઇત્યાદિ શ્રી ઉમાસ્વાતિ મહારાજના શ્લોકને જેઓ સ્વીકારતા નથી, તેઓને તેનો અર્થ માનવો પડે એવી કોઈ બીજી યુક્તિ છે કે નહિ ?' આવો પ્રશ્ન છે. એનો ઉત્તર એ છે કે ‘ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ ગણવી’ ઈત્યાદિ અને ‘ક્ષયમાં પૂર્વ તિથિ કરવી.' ઈત્યાદિ બન્નેને પ્રમાણ રાખવામાં શ્રી શ્રાદ્ધવિધિ અને અવિચ્છિન્ન સુવિહિત પરંપરા આધારરૂપે માલૂમ પડે છે તથા ‘સૂર્યોદય વખતે જે તિથિ થોડી પણ હોય તે સંપૂર્ણ તરીકે માનવી જોઈએ. પણ વધારે ઘડી પ્રમાણ હોય છતાં ઉદયમાં ન હોય તો તે ન માનવી.' એવું પારાષરસ્મૃતિ આદિ ઈતર ગ્રંથોમાં પણ કહેલું છે. अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादीनां भवनात् सम्पूण्र्णायास्तु विराधनं जातं पूर्वदिने भवनाद्, अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्टु आराधनं भवतीति प्रशोऽत्रोत्तरं 'क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतना तिथिः प्रमाणमिति ।।१८६।। (રૂ ૩ પૃ. ૬૭) - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમw -નામ- -- -- -- રપ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ :- અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચક્ખાણ વખતે તિથિ ઘડી બે ઘડી હોય છે. તેટલું જ આરાધન થાય છે. પછી નોમ આદિ થવાથી સંપૂર્ણ તિથિની તો વિરાધના થઈ, પૂર્વના દિવસે હોવાથીહવે જો પચ્ચક્ખાણનો સમય જોઈએ તો તો પૂર્વ દિવસે બંને છે. પચ્ચક્ખાણનો સમય અને સમગ્ર દિવસ હોવાથી સુંદર આરાધન થાય. એ પ્રશ્ન. હવે ઉત્તર :- ‘ક્ષયમાં પૂર્વ તિથિ કરવી જોઈએ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ક૨વી જોઈએ,' એવા શ્રી ઉમાસ્વાતિજી વાચકના પ્રામાણ્યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ આગલી એટલે બીજી જ તિથિ પ્રમાણભૂત છે. "एकादशीवृद्धी श्रीहीरविजयसूरीणां निर्व्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रनोऽत्रोत्तरं- औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरि-निर्व्वाणपौषधादि विधेयमिति । " (ત્રીનો છાસ: પૃ. ૮૭) ભાવાર્થ :- અગ્યારસની વૃદ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિ મહારાજનો નિર્વાણ મહિમા, પૌષધ, ઉપવાસ વગેરે કૃત્ય, પૂર્વની કે પછીની અગ્યારસે કરવું ? એ પ્રશ્ન. હવે ઉત્તર :- ઔદયિક અર્થાત્ બીજી અગીઆરસે શ્રી હીરવિજયસૂરિ મહારાજનો નિર્વાણ પૌષધ કરવો. रोहिण्युपवासः पञ्चम्याद्युपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नोऽत्रोत्तरम् - कारणे सति मिलन्त्यां तिथौ क्रियते चेति प्रवृत्तिर्दृश्यते, कारणं विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ।।४७७।। (ત્રીનો પહાસ પૃષ્ઠ-૬૮) ભાવાર્થ :- રોહિણીનો ઉપવાસ અને પંચમી આદિનો ઉપવાસ કારણ હોય તો જે તિથિમાં તે મળી જતી હોય તેમાં કરાય કે નહિ? એ પ્રશ્ન. હવે ઉત્તર :- કારણ હોય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદયતિથિમાં જ કરાય એમ જાણવું. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજા Page #68 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી વૃત્તિ ઃ કર્તા – મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર રચના – વિ. સંવત્-૧૬૨૮ પ્રકાશક – શ્રી આત્માનંદ સભા. ભાવનગર – વિક્રમ સંવત્ ૧૯૭૮ સને-૧૯૨૨ न हि नपुंसकोऽपि स्वापत्योत्यत्तिप्रत्यकिञ्चित्करः सन् सर्वकार्य प्रत्यकिञ्चित्कर एव, तद्वदधिकमासोऽपि न सर्वत्राप्रमाणं किन्तु यत्कृत्यं प्रति यो मासो नामग्राहं नियतस्तत्कृत्यं तस्मिन्नेव मासि विधेयम्, नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि, तथाहि विवक्षित हि पाक्षिकप्रतिक्रमणं तश्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या दिनगणनायां त्वस्यां अन्यासां वा वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैवेति યોધ્ય, તત્રાજ.. (પ્રતિઃ પૃ5-૨૭૮) ભાવાર્થ :- નપુંસક વ્યક્તિ પ્રજા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યમાં અસમર્થ નથી જ. તેવી રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી, પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ કર્યો હોય તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ. બીજા માસમાં નહિ. એવી વિરક્ષા કરીને તિથિની જેમ ચૂનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય પણ છે. તે આ પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશને દિવસે નિયત છે. તે ચૌદશની જ્યારે વૃદ્ધિ થાય છે, ત્યારે પહેલી ચૌદશને તજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્યતિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદશાદિનો) ક્ષય થયે છતે ચૌદ દિવસ પંદર જ જાણવા. અહિ પણ તેમ જાણવું. (૭) પ્રવચન પરીક્ષા સટીક ઃ કર્તા – મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર -~-પર્વતિથિ વૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ –– – – ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ त्रयोदश्यां द्वयोरपि तिथ्योः समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचकः स सूर्योदय: सम्पन्न एव । ભાવાર્થ :- તેરસે બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસનો સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનારો થયો જ છે. (અર્થાત્ ચૌદશના ક્ષયે તેરસે તેરસ અને ચૌદશ ભેગાં થાય છે.) (૮) શ્રી કલ્પદીપિકા : કર્તા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિવરના શિષ્ય પંડિતપ્રવર શ્રી જયવિજયજી ગણિવર રચના વિ. સંવત-૧૬૭૭ પ્રકાશક પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, વિ. સંવત-૧૯૯૧ अत एवास्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवर्द्धितप्रथमतिथिरिव तदीयकृत्येष्विति । तथाहि - विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽङ्गीकार्या दिनगणनायां त्वस्याः अन्यासां च वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दश्यादितिथौ पञ्चदशैवेति નોધ્યું। તાનાઽષિ (નવમ ક્ષળે રૃ. ૪) Go X - - ભાવાર્થ ઃ એટલા માટે અન્ય વૃદ્ધિ પામેલો માસ જવા દો પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણના કાર્યો માટે યોગ્ય નથી જ. તેના કૃત્યો માટે, વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિની જેમ. તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદશના નિયત છે, તે ચૌદશની પણ વૃદ્ધિ થાય ત્યારે પ્રથમ ચૌદશને છોડી દઈ બીજી ચૌદશ ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે બીજી તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિનો ક્ષય હોય તો પંદર જ દિવસ જાણવા. તેમ અહીં પણ. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #70 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : કર્તા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિવરના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર રચના . વિ. સંવત-૧૬૯૬ પ્રકાશક દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના કાર્યવાહક નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, વિક્રમ સંવત-૧૯૬૭, સને-૧૯૧૧ સંશોધક :- આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. सर्वाणि शुभकार्याणि अभिवर्द्धिते मासे नपुंसक इति कृत्वा ज्योतिःशास्त्रे निषिद्धानि, अपरं च आस्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि । (પ્રત: પૃ. ૧૨૭) નવી આવૃત્તિ, પ્રત (શેઠ પોપટલાલ ધારશીભાઈની સહાયતાવાળી પૃષ્ઠ-૧૭૪) ભાવાર્થ : વૃદ્ધિ પામેલો મહિનો નપુંસક છે, એમ કહી સર્વ શુભ કાર્યો જ્યોતિષ શાસ્ત્રમાં નિષેધ્યાં છે અને બીજો વધેલો માસ જવા દો પણ ભાદરવાની વૃદ્ધિ થઈ હોય તો પ્રથમ ભાદરવો પણ અપ્રમાણ જ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરાય છે તેમ અહીં પણ. (૧૦) શ્રી કલ્પકૌમુદી : કર્તા મહોપાધ્યાય શ્રી શાન્તિસાગરજી ગણિવર રચના વિ. સંવત-૧૭૦૭ પાવનાર - શ્રી ઋષભદેવજી કેશરીમલજી પેઢી, રતલામ સંવત-૧૯૯૨, સને-૧૯૩૬ यानि च भाद्रपदादिमासप्रतिबद्धानि तानि तु तद्द्वये जाते प्रथममप्रमाणं परित्यज्य द्वितीये प्रमाणमासे तत्प्रतिबद्धानि कार्याणि कार्याण्येवेति चेत्र मन्यसे तर्हि भवतोऽधिकाः सहकारादयः, अपि च वर्द्धितमप्रमाणमासं परित्यज्य * -----પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ प्रमाणमासे एव ते पुष्यन्ति फलन्ति च, अत एव देवमायया अकालफलितः સાર: શિક્ષિત, યતા जइ फुल्ला कणिआरिआ चूअग ! अहिमासयम्मि घुट्टम्मि । तुह न खमं फुल्लेउं जइ पझंता करिति डमराइं ।।१।। इति आवश्यकनिर्युक्ताविति सक्षेपः, विस्तरस्तु श्रीकल्पकिरणावल्यां ज्ञेयः । (પૃ. ૨૨) ભાવાર્થઃ જે કાર્યો ભાદરવામાં કરવાનું વિધાન છે તે કાર્યો ભાદરવા માસની વૃદ્ધિ થાય તો પહેલો અપ્રમાણ માસને છોડી દઈ બીજા પ્રમાણભૂત માસમાં કરવા જોઈએ. ઈત્યાદિ. એ પ્રમાણે સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો શ્રી કલ્પકિરણાવલીમાંથી જાણી લેવું. (કિરણાવલીમાં કહેલું કલ્પ કૌમુદિના કર્તાને માન્ય છે.) (૧૧) શ્રી પાક્ષિક પર્વચારવિચાર : કર્તા – પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. ૨ચના સમય – વિ. સંવત્-૧૭૨૮ સંગ્રાહક – પંચાસ સૌભાગ્યવિમલગણિશિષ્ય પં. મુક્તિવિમલ ગણિ. છપાવવાનો સમય – વીર સં. ૨૪૪૫, વિક્રમ સં. ૧૯૭૬, સને-૧૯૨૦ अत्र सुदर्शनश्रेष्ठिनः प्रतिमाधरश्रमणोपासकत्वादष्टम्यां चतुर्दश्यां च पौषधकरणादेव चतुर्दश्यां पाक्षिकत्वमुक्तं तथा च - जया पक्खियाइं तिही, पडेइ तहा पुवतिहीए । कायव्वं न अग्गतिहीए, तत्थ गंधस्सवि अभावाओ ।।१।। इत्यवचूर्णो । तथा विधिप्रवादग्रन्थेऽपि उमास्वातिवाचका अप्याहुः - क्षये पूर्वा तिथिाह्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षकल्याणं, कार्यं लोकानुगैरिह ।।१।। ભાવાર્થ - અહિ સુદર્શન શેઠ પ્રતિમાપારી શ્રાવક હોવાથી આઠમ અને ચૌદશના પૌષધ કરવાથી જ ચૌદશના પાક્ષિક કહ્યું. તેમજ – – – પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ * Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પાક્ષિક વગેરે તિથિ પડે – ક્ષય પામેલી હોય ત્યારે પૂર્વપહેલી તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ. પણ અગ્ર-પછીની તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ નહિ, કારણ કે જે તિથિનો ક્ષય છે, તેની અગ્ર-પછીની તિથિમાં ક્ષય તિથિની ગંધ સરખીયે નથી. ઈતિ અવચૂણિમાં, તેમજ શ્રી વિધિપ્રવાદ ગ્રંથમાં પણ પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચક જણાવે છે કે, ક્ષયમાં પૂર્વતિથિ લેવી અને વૃદ્ધિમાં પછીની ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું મોક્ષકલ્યાણક લોકના અનુસાર કરવું. (૧૨) શ્રી શાંતિસાગરજી મ. નું હેન્ડબીલા વિ. સં. ૧૯૨૯ "श्रावण वद-१३ बे मुकरर करी, ए बात घणा लोकोना सांभलवामां आवी, तेथी विस्मय पाम्या के आ अजुकतुं न करवानुं शुं कर्यु के उदयात् चउदश लोपी" (૧૩) શ્રી સિદ્ધચક્ર (પાક્ષિક) : પ્રશ્નોત્તરદાતા – આચાર્ય શ્રીમત્સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પ્રશ્ન-૭૭૬ : સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે કે બીજ, પાંચમ, અગીયારસ, ચૌદશ, અમાવાસ્યા અને પૂણિમા જે પર્વતિથિઓ તરીકે ગણાય છે તેનો ક્ષય હોય નહિ એ હકીકત શું સત્ય છે ? “સમાધાન – જ્યોતિન્કંડરક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ, બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પર્વતિથિઓનો ક્ષય ન થતો હોય તો હવે પૂર્વી તિથિઃ ા એવો શ્રી ઉમાસ્વાતિજનો પ્રઘોષ પણ હોત નહિ." (વર્ષ : ૪, અંક-૪, પૃ. ૯૪) પ્રશ્ન-૮૩૯ઃ બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ? “સમાધાન – શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષકંડક આદિ પ્રકરણોને અનુસાર સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ — — —૧૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિ પ્રસંગો નિયત છે.” (વર્ષ : ૪, અંક-૧, પૃ. ૭) પ્રશ્ન-૭૯૨ : દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં ચામુહિપુvમાસનું એવો પાઠ આવે છે, તો આ અનુક્રમ પૂર્વાનુપૂર્વી કે પસ્યાનુપૂર્વીના ક્રમથી ભિન્ન હોવાનું કારણ શું ? સમાધાન - આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારોએ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવેલી માસિક તિથિઓમાં આઠમ, અમાવાસ્યા (કલ્યાણક તિથિ) કે પૂણિમા કરતાં ચતુર્દશીનું અધિકપણું, અભ્યહિતપણું હોવું જોઈએ, કેમકે એમ ન હોત તો અલ્પ સ્વરવાળા અષ્ટમી અને ઉદ્રિષ્ટા શબ્દથી ચતુર્દશીને પહેલા મુક્ત નહિ અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલાં ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ અને એ ઉપરથી એમ માની શકાય કે આઠમ આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હંમેશાં પાક્ષિક તો ચતુર્દશીનું હોવાથી એવો ચતુર્દશીની પ્રધાનતાને જણાવનાર ચતુર્દશીથી શરૂ થયેલો પાઠ હોય તે સ્વાભાવિક જ છે.” (વર્ષ : ૪, અંક-૧૦, પૃ. ૨૩૨) જે પરંપરાના આચાર રૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય તેમજ શિથિલાચારી પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે જીત આચરવા લાયક નથી. (વર્ષ : ૪, અંક-૧૫, પૃ. ૩૪૮) પ્રશ્ન-૭૬૧: પર્યુષણની થોયમાં વડા કલ્પનો છઠ્ઠ કરીને એ વગેરે વાક્યો આવે છે. તો કલ્પસૂત્રને દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવવો જોઈએ, એવી રીતે છઠ્ઠ કરવો એમ ખરું કે ? અને આ (૧૯૯૦ માં) વરસમાં છઠ્ઠ ક્યારે કરવો ?” સમાધાન – શ્રી હીરસૂરિજી મહારાજે દીઘેલા અને શ્રી કીતિવિજયજી મહારાજે સંગૃહીત કરેલા હીર પ્રશ્નોત્તરમાં ચતુર્દશી અમાવાસ્યા કે પ્રતિપદા આદિની વૃદ્ધિમાં છઠ્ઠ ક્યારે કરવો. એવા પ્રશ્નના ઉત્તરમાં ચોખ્ખા શબ્દથી જણાવે છે કે આ પર્યુષણાના કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ. અર્થાત્ બે ચૌદશો હોય તો પહેલી બીજી ચૌદશનો પણ છટ્ટ થાય, બે અમાવાસ્યા હોય તો તેરશ ચૌદશનો છઠ્ઠ થઈ (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્યાએ એકલો ઉપવાસ થાય અને બે ઉ૪- - - - ૫ર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #74 -------------------------------------------------------------------------- ________________ પડવા હોય તો પણ તેરશ ચૌદશનો છઠ્ઠુ થઈ, અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય." (વર્ષ : ૩, અંક-૨૧, પૃ. ૫૦૭) પ્રશ્ન-૮૬૭ : જૈન ટીપણાને અભાવે લૌકિક ટીપણાને આધારે તિથિઓ મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ? “સમાધાન પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે હમણાં જૈન ટીપણું નથી એ ઉપરથી કેટલાકો એમ કહે છે કે પહેલાં જૈન ટીપણું પ્રવર્તતુ હતું. પણ મૂલ સૂત્રોમાં અષાઢ આદિ મહિનાનો અને પડવા આદિ તિથિઓનો વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય.” (વર્ષ : ૫, અંક-૭, પૃ. ૧૫૨) - (૧૪) પ્રશસ્તિ સંગ્રહ : પ્ર. શ્રી કાં. વિ. સં. શા. સં.-વડોદરા श्री प्रियंकर नृप कथा (પૃ. ૧૧) पं. श्री प. श्रीविजय तत् शिष्य चेला रत्नविजयेन लिखितं संवत् १६४४ वर्षे ज्येष्ठ सुद-५ द्वितीया दिने शुक्रवासरे पत्तननगरे (પ્ર. સં. પૃ. ૧૩૯) (આ ગ્રંથ બીજી પાંચમે લખ્યાનું જણાવ્યું છે.) આ. શ્રી વિ. દા. સૂ. સં. શા. સં. છાણી. श्री कल्पसूत्रबालावबोध (पृ. नं. ७५६) प्रशस्तिः इति श्री कल्पसूत्रं संपूर्ण पत्रसंख्या ।। १२१६ सूत्र ।। संवत् ।। १६९९ વર્ષે ।। પોષ તેિ ।। પ્રથમ ૨ વિને હ્રિહિત। શ્રી સુ। શ્રીઃ ।। વાળમસ્તુ । (અહીં આ ગ્રંથ ૧૬૯૯ના પોષ સુદ પહેલી બીજે લખ્યાનું જણાવ્યું છે.) (૧૫) પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય : લેખક :- પૂ. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મ. ની આજ્ઞાથી પૂ. ઉ. શ્રી દયાવિજયજી (સં. ૧૯૮૯) “આ વખતે જોધપુરી પંચાંગમાં ભાદરવા સુદી-૪ પછીની સુદી-પનો ક્ષય છે અને પાંચમ એ પર્વ તિથિ છે. તે સંબંધમાં ઉમાસ્વાતિ વાચકના વચનો શાસ્ત્રમાં પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ પ . Page #75 -------------------------------------------------------------------------- ________________ સંભળાય છે કે, क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । પર્વ તિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની તિથિ કરવી એટલે જ્યારે તિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ઉપરના નિર્ણયને અનુસરી તિથિ સંબંધી ધર્મકૃત્યો કરવા એટલે, પર્વ તિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિએ તે પર્વ સંબંધી બધાં કૃત્યો કરવાં અને વૃદ્ધિ હોય તો પછીની તિથિએ કરવાં.” હવે આ વખતે વિ. સં. ૧૯૮૯માં ભાદરવા સુદિ-પનો ક્ષય છે. પણ પાંચમ પર્વ તિથિ હોવાથી તેનો ક્ષય ન થાય માટે તેનું કાર્ય ભાદરવા સુદિ-૪થે કરવું જોઈએ અને ભાદરવા સુદિ-૪ સૂર્યોદય સમયથી માંડી ચાર ઘડી અને એક પલ સુધી હોવાથી અને તે પ્રધાન વાર્ષિકરૂપ હોવાથી તેનું કૃત્ય પણ ચતુર્થીએ કરવું જોઈએ. એટલે વાર્ષિક પર્વના કૃત્યમાં પંચમીના કૃત્યનો સમાવેશ થાય. આ સંબંધે શ્રી હીરપ્રશ્નના ચોથા પ્રકાશમાં પણ જો પંચમી તિથિનો ક્ષય હોય તો તે તપ ક્યારે કરવું એ પ્રશ્નનો ઉત્તર પૂર્વની તિથિએ કરવું એવો આપ્યો છે. “યના પંચમી તિથિશ્રુટિતા તવા સત્તપ: પૂર્વમાં તિથો વિતે ।” તે ઉપરથી ચોથને દિવસે પાંચમનાં તપ કરવાનું પ્રાપ્ત થાય છે.” “આવો પ્રસંગ ૧૯૫૨ની સાલમાં બન્યો હતો. તે વખતે ભાદરવા સુદિ-૫નો ક્ષય હોવાથી પર્યુષણ પર્વ સંબંધમાં વિચાર થયેલ છે. આ સંબંધે લુહારની પોળના શ્રાવક શાહ છગનલાલ જેચંદ ઉપર ભાવનગરથી બહુશ્રુત પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજના બે પત્રો તથા પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજ ઉપર શ્રી પૂજ્ય વિજય રાજેન્દ્રસૂરિનો પત્ર એમ ત્રણ પત્રો લુહારની પોળના પંન્યાસજી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી મળ્યા છે. તેમાં ભાદરવા સુદિ-પનો ક્ષય હોય ત્યારે સંવત્સરી ક્યારે કરવી તે સંબંધે ઉહાપોહ કરી ભાદરવા સુદિ-૪ને શુક્રવારે સંવત્સરી કરવાનો અભિપ્રાય આપ્યો છે. તે સિવાય પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી હસ્તલિખિત પાનું મળ્યું છે. તેમાં સં. ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પાંચમનો ક્ષય હતો ત્યારે બધા સાધુઓની સંમતિ મેળવી ભાદરવા સુદિ-૪ને શુક્રવારે સંવત્સરી કરવાનો વિચાર નિર્ણિત કર્યો છે.” ૩૭ના ચીફ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ : ૨ મો સંવત્સરી મહાપર્વની શાસ્ત્રીય સુવિહિત પરંપરામાન્ય પ્રણાલીમાં ગાબડું પાડીને જૈન સંઘમાં ઠેઠ યુગપ્રધાન કાલિકસૂરિજી મહારાજના સમયથી ચાલી આવતી ઔદયિક ચોથ સંવત્સરી મહાપર્વની આરાઘનાને મૂકીને વિરાધનાનું મહાપાય આચરી સંઘમાં વિગ્રહ ઉભો કરવાના શ્રીગણેશ (2) કોણે માંડ્યા : તેનો સ્પષ્ટ ઇતિહાસ અને સમાલોચના છે. સંવત્સરી પર્વની આરાધનાને અંગેની ઐતિહાસિક સમાલોચના : લેખક - પૂ. આચાર્યશ્રી જિતેંદ્રસૂરીશ્વરજી મ. સા. ભૂલ કોઈને ગમતી નથી. પોતે કરેલી ભૂલ પોતાને નામે આવતી હોય તે પણ ઈષ્ટ લાગતું નથી, બલ્ક પોતાની ભૂલ પણ જો બીજાને નામે ચડી જતી હોય કે ચડાવી શકાતી હોય તો આજના પંચમકાલની છાપને પામેલા જીવોને આંચકો આવતો નથી. અહીં ભૂલ અંગે વિચારણા કરવાની છે તે કોઈ વ્યક્તિગત ભૂલ માટે નથી. પરંતુ વર્તમાનમાં તિથિની આરાધના અંગે પ્રસ્ત ચાલી રહેલ છે, તે અંગેની ભૂલની વિચારણા કરવાની છે. એક વાત સર્વત્ર વહેતી મૂકવામાં આવી છે કે, 'પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ ચાલી આવતી પરંપરાને છોડી સંવત-૧૯૯૨થી નવી પરંપરા ચાલુ કરેલી છે. સકલ સંઘની અનુમતિ લીધા વિના તેમણે આ પગલું ભર્યું છે. તેમની એ ભૂલથી સંઘમાં ઝઘડો ચાલી રહ્યો છે. આ વાત અંગે તથ્થાંશ શું છે એ શોધવાનો અને પ્રમાણ સહિત તેનો નિર્ણય કરવાનો આ લેખ દ્વારા અત્રે પ્રયત્ન કરવાનો છે. ૦ સંવત્-૧૯૯૨માં ભાદરવા સુદ-૫ બે હતી તે સમયે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મ. ની શાસ્ત્રીય માન્યતા ધરાવતા પક્ષે ઉદયા, ચોથે સંવત્સરીની આરાધના કરી હતી. બે પાંચમને એમ જ રહેવા દઈ પ્રથમને ફલ્થ માની બીજી પાંચમે પંચમી તિથિનું આરાધન કર્યું હતું. તેમણે આ રીતે કરાવેલું આરાધન ચાલી આવતી પ્રણાલિકાથી જુદું છે કે નહિ ? તે જોઈએ. - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ~- ~~ ~-~~ -~ Page #77 -------------------------------------------------------------------------- ________________ | ૦ વિક્રમ સંવત્-૧૯પરમાં ભાદરવા સુદ-૫નો ક્ષય આવેલો તે સમયે આપણા તપગચ્છ સંઘમાં કઈ જાતની આરાધના થઈ હતી તે જુઓ – પૂ. આ. સાગરાનંદસૂરિજી મ. જે (તે સમયે મુનિશ્રી) પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી આરાધના કરી હતી, જ્યારે તેમના સિવાય સકલ શ્રી સંઘે ઉદયાત્ ચોથની આરાધના કરી હતી. વિ. સં. ૧૫૨નો પ્રસંગ ઉદયાત્ ચોથની આરાધના કરનાર પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ. ઉદયાત્ ચોથને પાંચમ કરી (પંજાબી) | આરાધના કરનારા પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ. (ગુજરાતી) પૂ. આ. વિ. દાનસૂરિજી મ. પૂ. મુનિશ્રી આનંદસાગરજી પૂ. આ. વિ. વલ્લભસૂરિજી મ. (પાછળથી પૂ. આ. શ્રી પૂ. આ. વિ. સિદ્ધિસૂરિજી મ. સાગરાનંદસૂરિજી મ. થયા તે પૂ. આ. વિ. નીતિસૂરિજી મ. એકલા જ) પૂ. આ. વિ. નેમિસૂરિજી મ. પૂ. આ. વિ. ધર્મસૂરિજી મ. આદિ સાગરજી મ. સિવાયનો સઘળોય સંઘ. ઉપરની વિગતથી જાણી શકાય છે કે વિ. સં. ૧૯૫૨માં પૂ. સાગરજી મ. જુદા પડ્યા જ્યારે બીજા બધા સાથે હતા. ૦ ત્યારબાદ ૧૯૬૧માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તે સમયે ૧૯પરમાં જુદા પડેલા પૂ. શ્રી સાગરજી મ. પણ મૂળ સમુદાય સાથે ભળી ગયા હતા. ૬૮--- -----પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #78 -------------------------------------------------------------------------- ________________ કોષ્ટક વિ. સં. ૧લ્કલનો પ્રસંગ ઉદયાત્ ચોથની આરાધના કરનારા|ત્રીજનો ક્ષય કરી ઉદયાત્ ચોથને પાંચમ અને ઉદયાત્ ત્રીજની ચોથ કરનારા. બધા જ કોઈ જ નહિ. આમ વિ. સં. ૧૯૬૧માં બધા જ ઉદયાત્ ચોથની આરાધના કરનારા બન્યા હતા. ૦ ત્યારબાદ વિ. સં. ૧૮૮૯માં ભાદરવા સુદ-૫નો ક્ષય આવ્યો એ ઉદયાત્ ચોથની આરાધના અંગે સારી ચર્ચા જાહેરાત આદિ થયેલ અને તે સમયની આરાધનામાં પૂ. સાગરજી મ. સિવાય દરેકે ઉદયાત્ ચોથ કરી હતી. જુઓ કોષ્ટક : વિ. સં. ૧૯૮૯નો પ્રસંગ ઉદયાત્ ચોથ કરનારા પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી પૂ. આ.મ. નેમિસૂરિજી મ. ઉદયાત્ ચોથને પાંચમ અને પૂ. આ. ભ. મોહનસૂરિજી મ. ઉદયાત્ ત્રીજને ચોથ કરી પૂ. આ. મ. સિદ્ધિસૂરિજી મ. આરાધના કરનાર પૂ. આ.મ. નીતિસૂરિજી મ. પૂ. આ. મ. વલ્લભસૂરિજી મ. ૫. સાગરજી મ. પૂ. આ. ભ. ભક્તિસૂરિજી મ. પૂ. આ. ભ. દાનસૂરિજી મ. પૂ. આ. ભ. લબ્ધિસૂરિજી મ. પૂ. આ. ભ. વ્યાયસૂરિજી મ. પૂ. આ. ભ. પ્રતાપસૂરિજી મ. પૂ. આ. ભ. મહેન્દ્રસૂરિજી મ. પૂ. આ. ભ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. આ. ભ. ભદ્રસૂરિજી મ. પૂ. આ. ભ. કનકસૂરિજી મ. પૂ. આ. ભ. પ્રેમસૂરિજી મ. પૂ. આ. ભ. કેશરસૂરિજી મ. પૂ. આ. ભ. શ્રી મોહનલાલજી મ. નો સમુદાય અને વિમલ સમુદાય આદિ સલ સંઘ (પૂ. સાગરજી મ.સિવાય) | પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ-- ---- ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપરની વિગતથી ખ્યાલ આવશે કે ઉદયાત્ ચોથની આરાધના વિ. સં. ૧૯૮૯માં પૂ. સાગરજી મ. સિવાય સકલ પૂ. આચાર્યદેવો આદિ શ્રી સંઘે કરી હતી. એકલા પૂ. સાગરજી મ. જ જુદા હતા. • ત્યારબાદ સં. ૧૯૯રમાં બે પાંચમ આવી તે સમયે પૂ. આચાર્યદેવોએ પોતપોતાના મંતવ્યો જાહેર કરેલા. આરાધના નીચે મુજબ થઈ હતી. વિ. સં. ૧૯૯૨નો પ્રસંગ ચાલી આવતી ઉદયાત ચોથની | બે પાંચમને બદલે બે ત્રીજા આરાધનાની પરંપરા મુજબ કરનારા. કરીને બે પાંચમને બદલે બે ચોથ કરીને કે બેસતા વર્ષે જે વાર હોય તે વારે સંવત્સરી આવે એવી જુદી જુદી પૂ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય માન્યતાઓ રજૂ કરીને ઉદયાત (પૂ. સિદ્ધિસૂરિજી મ. ને પૂ. ચોથને સંવત્સરી પર્વ તરીકે નેમિસૂરિજી મ. એ વચનથી બાંધેલા છોડી દઈને. તેથી તેમણે પોતે નેમિસૂરિજી મુજબ ફલ્થ (પહેલી) પાંચમને ચોથ આરાધના કરી પણ પોતાના સમુદાયને સંવત્સરી પર્વ તરીકે માનીને ઉદયાત્ ચોથની આરાધના કરવા આજ્ઞા આરાધના કરનારા – આપી હતી.) પૂ. સાગરજી મ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મ. (તેમણે ૧૯૫૨, ૧૯૮૯માં આ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. પ્રમાણે કરેલ. ૧૯૬૧માં ઉદયાત્ પૂ. આ. શ્રી ભક્તિસૂરિજી મ. ચોથ આરાધેલ.) પૂ. આ. શ્રી ભદ્રસૂરિજી મ. ઉપરાંત પૂ. આ. શ્રી કનકસૂરિજી મ. પોતાની ઉદયાત ચોથની પૂ. આ. શ્રી શાંતિચંદ્રસૂરિજી મ. માન્યતા જે ચાલી આવતી પૂ. આ. શ્રી કર્પરસૂરિજી મ. હતી તે માન્યતા છોડીને પૂ. સાગરજી મ. સાથે ઉદયાત્ પહેલી પાંચમને ચોથ માનીને સાથે સંવત્સરી કરનારા. પૂ. નેમિસૂરિજી મ., પૂ. નીતિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. મોહનસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. આદિ સમુદાયો. ૭૦ - - - - જમ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #80 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૯રમાં ઉપર મુજબ આરાધના થઈ તેમાં પૂ. નેમિસૂરિજી મ. આદિ સમુદાયો જેમનાં નામો ઉપર આપેલા છે, તેમણે વિ. સં. ૧૯૮૯ સુધી જે ઉદયાત્ ચોથની આરાધના કરી હતી તે માન્યતા છોડી દઈને સામા પક્ષમાં જે અનુદયાત્ ચોથને ચોથ માનીને આરાધના કરતા તેમની સાથે ભળી ગયા. આપણી મૂળ વાત શરૂમાં લખી ગયા છીએ કે ‘વિ. સં. ૧૯૯૨માં પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિજી મ. એ નવી પરંપરા સંઘની અનુમતિ વિના ચાલુ કરી તેથી ઝઘડો થયો છે, તેવી જે વાત વહેતી મૂકાયેલ છે તે વાત સત્યથી તદ્ન વેગળી છે. | વિ. સં. ૧૯૯રમાં તેમણે (તેઓશ્રીના પૂજ્યો આદિએ) ઉદયાત્ ચોથની આરાધના ચાલી આવતી હતી તે જ પ્રમાણે કર્યું છે, એટલે તેમણે સકલ સંઘની અનુમતિ વિના નવી પરંપરા ચાલુ કરી તે વાત માત્ર બકવાદરૂપે-અસત્ય પ્રચારરૂપે જણાઈ આવે છે. હા, તે વાત પૂ. નેમિસૂરિજી મ. પૂ. નીતિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. મોહનસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. આદિ આચાર્યોએ ચાલી આવતી ઉદયાત્ સંવત્સરીની માન્યતાને ફેંકી દઈને સકલ સંઘની અનુમતિ વિના અનુદયાત્ ચોથને સંવત્સરી માનીને વિ. સં. ૧૯૯૨માં આરાધના કરી છે. એટલે પૂ. સાગરજી મ.ના પક્ષમાં ભળ્યા હતા. આમ તેમણે ચાલી આવતી ઉદયાત્ સંવત્સરીની માન્યતાને ફેંકી દઈને ભૂલ કરી કહેવાય. છતાં એ ભૂલ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. ઉપર મૂકવામાં આવે છે તે આશ્ચર્ય છે. વળી વિ. સં. ૨૦૦૪માં ભાદરવા સુદ-૫નો ક્ષય હતો. તે વખતે પૂ. સાગરજી મ. સિવાય પ્રાય: બધાએ ભાદરવા સુદ-૪ને જે ઉદયાતુ હતી તે દિવસે સંવત્સરી કરી હતી, જ્યારે સં. ૨૦૧૩માં પણ તે જ રીતે ભાદરવા સુદ-પનો ક્ષય હતો અને પૂ. પાદ નેમિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. પાદ આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદ-૪ ઉદયાત્ હતી તે દિને (ગુરુવારે) સંવત્સરી જાહેર કરી પણ હતી. છતાં પાછળથી ગોડીજીના ટ્રસ્ટીઓ આદિની વિનંતીથી બુધવારે જાહેર કરી, પણ પોતાની માન્યતા અને પોતાના ગુરુદેવની માન્યતા તો ગુરુવારે છે તેમ લખ્યું હતું. આમ જો મધ્યસ્થ બુદ્ધિથી વિચારણા થાય તો આ કોઈ તેવી જટીલ બાબત નથી કે ન સમજાય. જુઓ સં. ૨૦૦૪ અને ૨૦૧૩ની સંવત્સરીની આરાધનાના કોષ્ટકો. - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ~ - - ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૦૪ ભા. સુ. પનો ક્ષય ઔયિકી ચોથે શાસ્ત્ર અને પરંપરા મુજબ આરાધના કરનારા. પૂ. નેમિસૂરિજી મ. પૂ. નીતિસૂરિજી મ. પૂ. સિદ્ધિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. પ્રેમસૂરિજી મ. પૂ. પ્રતાપસૂરિજી મ. પૂ. લબ્ધિસૂરિજી મ. પૂ. ભક્તિસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. એમ પ્રાય: સકલ શ્રમણસંઘ ઉપર મુજબ ઔદયિકી ચોથે આરાધના કરનારા. પૂ. સિદ્ધિસૂરિજી મ. પૂ. લબ્ધિસૂરિજી મ. પૂ. પ્રેમસૂરિજી મ. પૂ. ભદ્રસૂરિજી મ. પૂ. કનકસૂરિજી મ. પૂ. શાંતિચંદ્રસૂરિજી મ. પૂ. અમૃતસૂરિજી મ. આદિ ત્રીજનો ક્ષય કરીને ઔદયિક ત્રીજને ચોથ બનાવી આરાધના કરનારા વિ. સં. ૨૦૧૩ ભાદરવા સુદ-૫નો ક્ષય પૂ. સાગરાનંદસૂરિજી મ. (પ્રાય: બીજો કોઈ સમુદાય નહિ.) ત્રીજનો કે ચોથનો ક્ષય કરીને ઔદયિકી ત્રીજને ચોથ બનાવીને આરાધના કરનારા. પૂ. સાગરજી મ. નો સમુદાય હવે અત્યાર સુધી ઔદયિકી ચોથની વિરાધના ન કરવાની માન્યતાવાળા સમુદાયોમાંથી પોતાની માન્યતા છોડીને આ પક્ષમાં આવનારા સમુદાયો. પૂ. નેમિ સૂ. મ. નો સમુદાય પૂ. નીતિ સ. મ. નો સમુદાય પૂ. વલ્લભસૂ. મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂ. મ. નો સમુદાય પૂ. સુરેન્દ્રસ. મ. નો સમુદાય પૂ. ભક્તિસૂ. મ. નો સમુદાય પૂ. કેશરસૂ. મ. નો સમુદાય પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #82 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૨૮ : ભાદરવા સુદ-પની વૃદ્ધિ પાંચમની વૃદ્ધિ કાયમ રાખીને | ત્રીજની કે ચોથની વૃદ્ધિ કરીને ઉદયાત્ ચોથે આરાધના કરનારા પાંચમને ચોથ બનાવીને આરાધના કરનારા પૂ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય પૂ. સાગરજી મ. નો સમુદાય પૂ. લબ્ધિસૂરિજી મ. નો સમુદાય પૂ. નેમિસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રેમસૂરિજી મ. નો સમુદાય પૂ. નીતિસૂરિજી મ. નો સમુદાય પૂ. ભદ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. વલ્લભસૂરિજી મ. નો સમુદાય પૂ. કનકસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂરિજી મ. નો સમુદાય પૂ. શાંતિચંદ્રસૂરિજી મ. નો સમુદાય | પૂ. સુરેન્દ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. અમૃતસૂરિજી મ. નો સમુદાય વગેરે પૂ. કેશરસૂરિજી મ. નો સમુદાય વગેરે વિ. સં. ૨૦૩૩ : ભાદરવા સુદ-૫નો ક્ષય પાંચમનો ક્ષય કાયમ રાખીને | ત્રીજતો કે ચોથનો ક્ષય કરીને ઉદયાત્ ચોથે આરાધના કરનારા ઉદયાત્ ત્રીજને ચોથ બનાવીને આરાધના કરનાર પૂ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય પૂ. સાગરજી મ. નો સમુદાય પૂ. લબ્ધિસૂરિજી મ. નો સમુદાય પૂ. નેમિસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રેમસૂરિજી મ. નો સમુદાય પૂ. નીતિસૂરિજી મ. નો સમુદાય પૂ. ભદ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. વલ્લભસૂરિજી મ. નો સમુદાય પૂ. કનકસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂરિજી મ. નો સમુદાય પૂ. શાંતિચંદ્રસૂરિજી મ. નો સમુદાય | પૂ. સુરેન્દ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. અમૃતસૂરિજી મ. નો સમુદાય વગેરે ! પૂ. કેશરસૂરિજી મ. નો સમુદાય વગેરે વિ. સં. ૨૦૪૨ : ભાદરવા સુદ-૫નો ક્ષય પાંચમનો ક્ષય કાયમ રાખીને પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી ઉદયાત્ ચોથે આરાધના કરનારા દયિકી ત્રીજને ચોથ બનાવી આરાધના કરનારા પૂ. રામચંદ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. સાગરજી મ. નો સમુદાય પૂ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય પૂ. બુદ્ધિસાગરસૂરિજી મ. નો સમુદાય (પૂ. વિબુધપ્રભસૂરિજી મ.) પૂ. રામસૂરિજી મ. ડહેલાવાળાનો સમુદાય પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - - - ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂ. શાંતિચંદ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. મંગલપ્રભસૂરિજી મ. નો સમુદાય (પૂ. કનકપ્રભસૂરિજી મ.) વગેરે પૂ. અમૃતસૂરિજી મ. નો સમુદાય વગેરે (પૂ. જિનેન્દ્રસૂરિજી મ.) પાંચમા ક્ષયે છઠનો ક્ષય કરીને ઉદયાત્ ચોથે આરાધના કરનાર પૂ. નેમિસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂરિજી મ. નો સમુદાય પૂ. વલ્લભસૂરિજી મ. નો સમુદાય પૂ. ઓંકારસૂરિજી મ. નો સમુદાય પૂ. ભદ્રકરસૂરિજી મ. નો સમુદાય પૂ. વિક્રમસૂરિજી મ. નો સમુદાય પૂ. ભુવનભાનુસૂરિજી મ. નો સમુદાય પૂ. રાજેન્દ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. કલાપૂર્ણસૂરિજી મ. નો સમુદાય વગેરે વિ. સં. ૨૦૨૮, ૨૦૩૩ અને ૨૦૪૨ની સંવત્સરીની આરાધનાના ઉપરોક્ત કોઠા જોતાં પણ સ્પષ્ટ થાય છે કે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજ અને તેમના સમુદાયે શાસ્ત્રોક્ત ઔદયિકી સંવત્સરીની વિરાધના ક્યારે પણ નથી કરી, પરંતુ આરાધના જ કરી છે. આ આમ ગમે તે કારણે પણ સમજુ અને સમર્થ ગણાતા પૂજ્યોએ પણ વિ. સં. ૧૯૯રમાં ભાદરવા સુદ-૫ની વૃદ્ધિના પ્રસંગે ઔદયિકી ચોથ છોડી અને તે જ સમુદાયોએ સં. ૨૦૧૩માં ભાદરવા સુદ-૫ના ક્ષયના પ્રસંગમાં પણ ઔદયિકી ચોથને છોડી. આમ ઔદયિકી ચોથની સંવત્સરીની વિરાધના ન કરતાં આરાધના કરવી જોઈએ એ વાત આમ ઘણા સમુદાયોએ છોડી દીધી. જ્યારે સેંકડો વર્ષની સંવત્સરી પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી મ. શ્રીએ તોડી કે ઉડાવી, આવી વાતો કરવી એ ઉપરના સત્ય અને ઐતિહાસિક પ્રમાણ અને પ્રવૃત્તિને જાણનારા-અનુભવનારાઓને સત્યથી વેગળી જણાયા વિના રહેશે નહિ. તેઓ જ વિચારે કે સેંકડો વર્ષની સંવત્સરી કઈ છે ? વિ. સં. ૨૦૦૪ની કે વિ. સં. ૨૦૧૩ની ? ૭૪- - - અભ્યર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #84 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ સાથે લખવું પડે છે કે એ વિચારાતું નથી કે જે વચન શાસ્ત્ર અને પરંપરાથી પુષ્ટ હોય તે વચનનો સ્વીકાર કરતાં આરાધકે અચકાવું જોઈએ નહિ અને એજ ભાવથી અમે પણ આ લખાણ શાસ્ત્ર અને પરંપરાથી વિપરીત હોય તો છોડતાં અચકાશું નહિ. આ સત્ય ઇતિહાસને નહિ જાણનારા લોકો પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી મ.ની ભૂલ છે એમ માની પણ લે, પરંતુ ખરી હકીકત એ છે કે, તિથિના પ્રશ્નમાં તેમણે ચાલી આવતી માન્યતાને અનુસરવાનું ચાલુ રાખ્યું છે, જ્યારે બીજા પોતાની માન્યતાથી ખસી ગયા છે એટલે ચાલી આવતી ઉદયાત્ ચોથની સંવત્સરીને ફેંકી દેનારાઓએ આ ભૂલ કરી છે અને તેથી સકલ શ્રી સંઘમાં એ સમયના ઐક્યને તેમણે તોડ્યું છે એમ સિદ્ધ થાય છે. આ કારણે પોતાની માન્યતા છોડી ખોટી માન્યતાને સ્વીકારનારાઓએ પોતાની ઉદયાત્ ચોથની માન્યતાને સ્વીકારીને ભૂલને સુધારી લેવી જોઈએ અને એથી ખરેખરી આરાધનાનો માર્ગ ચાલુ કરી દેવો જોઈએ અને સંઘમાં સંવત્સરીની એકતા સ્થાપવી જોઈએ. તેમની આ ઉદયાત્ ચોથના સ્વીકારની શુભ પ્રવૃત્તિ સકલ સંઘને અભિનંદનીય બની રહેશે. વાચકો ! આ લેખ વાંચીને પૂર્વગ્રહમાં ન પડતા, તેમ છંછેડાઈ પણ ન જતા, તમને તિથિના પ્રશ્નોનો નિકાલ લાવવાનો ગમતો હોય તો આ લેખ હજી ફરી એક વાર બે વાર વાંચી જજો અને સાચી આરાધના અને સંઘની એકતા ક્યાંથી તૂટી છે એ જાણી સાચી આરાધના સંઘની એકતા ક્યાંથી સાધવા યોગ્ય છે, તે વિચાર કરજો. પુન: પુન: આ લેખનું મનન કરજો. તમે ગમે તે માન્યતા ધરાવતા હો પરંતુ પૂર્વગ્રહ વિના આ લેખ એક ઐતિહાસિક સત્ય રૂપે વાંચી મનન કરી તિથિના પ્રશ્ને કોણે અને ક્યાં ભૂલ કરી છે તે જાણવા પ્રયત્ન કરજો તેમજ એ ભૂલ સુધરે અને શ્રી સંઘ એક જ દિવસે સાચી આરાધના કરે તેવા કાર્યમાં સંમિલિત થઈ કાર્ય કરજો અને તટસ્થતાથી એ કાર્યમાં તમે ભાગ લેશો. આ રીતે સત્ય સંશોધન કરી ઉદયાત્ સંવત્સરીની સાચી આરાધનાની ખોજ તમે કરશો તો તમામ પર્વ તિથિઓની સાચી આરાધના અંગે પણ સત્ય તમે તારવી શકશો. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીની ઉદયાત્ ‘ઉદયંમિ જા તિહી’ એ વચનથી કરાતી સાચી આરાધનામાંથી એકલા પૂ. સાગરજી મહારાજ જુદા પડતા હતા. તેઓ ભળી જશે અને પર્વતિથિની આરાધના અંગે ક્ષયવૃદ્ધિમાં અનુદયાત્ પર્વતિથિની આરાધના થતી તે ભૂલ ચાલી આવતી હતી તે સુધરી જશે એવી આશા હતી. પરંતુ વિ. સં. ૧૯૮રના સંવત્સરીના પ્રસંગે સાચું માનવાવાળા પણ સાચું છોડી ખોટે માર્ગે ચડી ગયા. પછી ઉદયાત્ સંવત્સરી માનનારા સમુદાયોએ સંવત્સરીની સાચી આરાધના હતી તે સાથે બીજી પર્વતિથિઓની સાચી આરાધના ચાલુ કરી. આ માટે પૂ. આ. વિ. સિદ્ધિસૂરીશ્વરજી મ. કહેતા કે, અત્યાર સુધી ચોપડેલાની આશાએ લખું ખાતા હતા પણ આ તો ચોપડેલું મળવું તો દૂર રહ્યું અને લખું ભોજન પણ ગયું. તો હવે પછી શા માટે ખોટું કરવું? અર્થાત્ એકલા સાગરજી મ. જુદા પડતા તે સમજી જશે અને આગળ જતાં સકલ સંઘ પર્વતિથિઓની આરાધના સાચી કરશે. પણ આ તો સાચી આરાધના કરનારા જ પોતાની માન્યતા છોડી વિ. સં. ૧૯૯૨માં સાગરજી મ. સાથે જુદી જુદી માન્યતા પકડી એક દિવસે સંવત્સરી કરવા ભળી ગયા. એટલે ક્ષય વૃદ્ધિ પ્રસંગે પર્વ તિથિઓની સાચી આરાધનાની આશા તો દૂર રહી પણ ઉદયાતુ-સાચી સંવત્સરી પણ તેમણે છોડી દીધી, હવે એ સર્વ પર્વતિથિની સાચી આરાધનાની આશા રહી નહિ તો પછી આપણે સંવત્સરીની જેમ પર્વતિથિઓ સાચી આરાધવી જોઈએ. વાચકો ! વિચારજો, બરાબર વિચારજો અને શાંતિ માટે સત્ય પ્રાણ શોધી કાઢજો ‘શિવમસ્તુ સર્વજગત' પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ : ૩ માં તિથિના પ્રશ્નમાં સુવિહત શાસ્ત્રાનુસારી પરંપરાની આરાધના કરનાર મહાપુરુષોમાં મહત્ત્વની વ્યક્તિ તરીકે સુપ્રસિદ્ધ પરમ પ્રવચન પ્રભાવક પૂ. યાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીનું તિથિના પ્રશ્નમાં મનનીય મંતવ્ય પ્રગટ થયેલ છે, તે પણ ખૂબ જ માનપૂર્વક વાંચવા વિચારવા વાચક વર્ગને વિનંતી છે, જેથી પૂ. યાદ આચાર્યદેવશ્રી જે પક્ષનું સમર્થન આ પ્રશ્નમાં કરી રહ્યા છે, તે કેટકેટલો સ્પષ્ટ રીતે શાસ્ત્રાનુસારી ને સુવિહિત છે, તે સચોટ જાણી શકાય. ૭ - - mતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- Page #86 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિઓની તથા શ્રી સંવત્સરી મહાપર્વની આરાધનાને અંગે પૂ. પાદ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રાનુસારી મનનીય મંતવ્ય ‘મુંબઈ સમાચાર' તા. ૧૬-૮-૭૨ બુધવારના અંગમાં ‘જય જિનેંદ્ર' વિભાગમાં પૂ. પાદ પરમશાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીનું પર્વતિથિઓની આરાધના તથા શ્રી સંવત્સરી મહાપર્વની આરાધનાને અંગે જે મનનીય શાસ્ત્રાનુસારી મંતવ્ય પ્રસિદ્ધ થયેલ છે, તે અમે શ્રી સમસ્ત તપગચ્છ જૈન સંઘના સરળ અને સાફ દિલ આત્માર્થી જીવોને મધ્યસ્થભાવે વાંચવા-વિચારવા માટે શબ્દ શબ્દ નીચે મુજબ રજૂ કરીએ છીએ. જ્ઞાનીઓનું સ્પષ્ટ ફરમાન છે કે, “જેને અંગે શાસ્ત્રની આજ્ઞા મળતી હોય તે વિષયમાં પરંપરાને પ્રાધાન્ય આપી શકાય નહિ. શ્રત વ્યવહારી કોઈપણ આચરણા મૃતનું ઉલ્લંઘન કરીને કરી શકે જ નહિ. વળી જે આચરણા આગમથી વિરુદ્ધ હોય, એ કારણે સાવદ્ય તથા અશુદ્ધિકર હોય, તે આચરણાનો સ્વીકાર તો થઈ શકે જ નહિ, પણ તેવી આચરણાનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ જ કરવો જોઈએ.” - ઉપરોક્ત નિયમને અનુસરીને તિવિદિન અને પર્વારાધન અંગે શાસ્ત્રની આજ્ઞા સ્પષ્ટપણે ઉપલબ્ધ થતી હોવાથી, તે અંગે શાસ્ત્રનાં વચનો દ્વારા જ નિર્ણય થવો જોઈએ. પરંતુ, શાસ્ત્રવચનોથી વિરૂદ્ધ જતી પરંપરાને આગળ કરી શકાય નહિ. શ્રી જૈનશાસન ફરમાવે છે કે, “ધર્મક્રિયાનું પાલન જો હંમેશાં કરો તો તે ઉત્તમ વસ્તુ છે, પણ જો તેમ ન થઈ શકે તો પર્વ દિવસોએ તો અવશ્ય કરો.' ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી ભગવાન શ્રી મહાવીરદેવને પ્રશ્ન કરે છે કે, “હે ભગવંત ! બીજ પ્રમુખ પાંચ તિથિઓએ કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ થાય છે ?' ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે, “હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે આ તિથિઓમાં પ્રાય: કરીને જીવ પરભવના આયુષ્યને ઉપાર્જ છે.' એ કારણે એ તિથિઓએ તપોવિધાન આદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ કે જેથી જીવ શુભ આયુષ્ય ઉપાર્જ, વળી બીજી રીતે પણ તિથિઓની આરાધ્યતા ફરમાવતાં જણાવ્યું છે કે, “ગૃહી અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મના આરાધનને અંગે બીજ, પાંચ જ્ઞાનની આરાધના અંગે પાંચમ, આઠ કર્મોના ક્ષયની સાધના માટે - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ----૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ આઠમ, અગીઆર અંગોની આરાધના માટે અગીઆરસ અને ચૌદ પૂર્વોના આરાધન અંગે ચૌદશ જણાવેલ છે. આ સિવાય દરેક મહિનાની પુનમ, અમાસ અને તીર્થકર ભગવંતોના સઘળા કલ્યાણક દિવસો પણ પર્વતિથિ તરીકે માનવામાં આવે છે અને ભાદરવા સુદ-૪ને વાર્ષિક મહાપર્વ તરીકે ફરમાવવામાં આવેલ છે. આ સઘળાથે પર્વોનું આરાધન તે તે તિથિઓએ જ કરવું જોઈએ. તિથિનો નિર્ણય કરવા માટે શાસ્ત્રની આજ્ઞા એવી છે કે “સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ છે, ઉદયમાં પ્રાપ્ત થતી તિથિ નહિ માનવામાં ૧ – આજ્ઞાભંગ, ૨ – અનવસ્થા, ૩ – મિથ્યાત્વ અને ૪ – વિરાધના જેવા દોષો કહ્યા છે.” શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોના આધારે “જૈન પંચાગમાં દર એકસઠમા દિવસે બાસઠમી તિથિનો ક્ષય આવતો હતો. તેથી એક વર્ષમાં છ તિથિ અને પાંચ વર્ષના યુગને અંતે ૩૦ તિથિનો ક્ષય થતો હતો, આ ત્રીસ તિથિઓમાં બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ, ચૌદશ અને પુનમ વિ. પર્વતિથિઓનો ક્ષય પણ આવતો હતો. માસની વૃદ્ધિમાં પોષ અને અષાઢની વૃદ્ધિ આવતી હતી.' જૈન પંચાંગ ઘણા સમય પહેલાં વિચ્છેદ પામ્યું હોવાથી સેંકડો વર્ષોથી તિથિનો નિર્ણય કરવા જૈન સંઘે લૌકિક ટીપ્પણને માન્ય રાખ્યું છે. પંદરમી સદીના પંડિત શ્રી હર્ષભૂષણગણિનો “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર' ગ્રંથમાંનો ઉલ્લેખ તે વાતની સાક્ષી પૂરે છે. તેઓ ફરમાવે છે કે, વર્તમાનમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચોમાસી, પર્યુષણા આદિ પર્વો અને દીક્ષા, પ્રતિષ્ઠા આદિ સર્વ કાર્યો લૌકિક ટીપ્પણ અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે અને તેમાં સર્વ મહિનાની વૃદ્ધિ આવે જ છે.' વિક્રમ સં. ૨૦૧૩ સુધી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય કરાતો હતો. પરંતુ વિ. સં. ૨૦૧૪થી શ્રી સકળ જૈન સંઘે સર્વાનુમતે બીજા ચાલુ (જન્મભૂમિ) પંચાંગને સ્વીકાર્યું ત્યારથી તે પંચાંગના આધારે જે તિથિ સૂર્યોદય વખતે હોય તે દિવસે તે તિથિ માનવામાં આવે છે. પરંતુ તે પંચાંગમાં જ્યારે કોઈ પર્વ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે છે ત્યારે પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજના ‘ક્ષયે પૂવ તિથિઃ કાર્યા વૃદ્ધી કાર્યા, તથોરા એ પ્રઘોષના આધારે ક્ષય હોય ત્યારે પૂર્વતિથિમાં તે તિથિઓનું આરાધન કરવામાં આવે છે અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિમાં તે તિથિનું આરાધન કરવામાં આવે છે. આમ કરવામાં શાસ્ત્રની આજ્ઞા સંપૂર્ણપણે જળવાઈ રહે છે. ૭૮ - --- કપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ Page #88 -------------------------------------------------------------------------- ________________ અત્રે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે, ‘તિથિનો ક્ષય એટલે તિથિનો નાશ નથી અને તિથિની વૃદ્ધિ એટલે તિથિનું બેવડાપણું નથી. એક સૂર્યોદય બાદ શરૂ થયેલી તિથિ, બીજા સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય. તિથિનો ક્ષય અને એક સૂર્યોદયને સ્પર્શીને શરૂ થયેલ તિથિ બીજા સૂર્યોદયને પણ સ્પર્શીને સમાપ્ત થાય તેને તિથિની વૃદ્ધિ કહેવામાં આવે છે. આમ હોવાથી પક્ષમાં ૧૩, ૧૪, ૧૫ કે ૧૬ દિવસ આવે પણ તિથિ તો પંદર જ હોય. તેવી જ રીતે ચોમાસામાં ૧૧૮ દિવસ આવે અને વર્ષમાં ૩૫૪ દિવસ આવે તો પણ તિથિ તો અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ જ હોય. એ કારણે જ પક્ખી, ચોમાસી અને સંવત્સરી ખામણામાં દિવસો ઓછાવત્તા હોવા છતાં તિથિની અપેક્ષાએ પન્નરસ રાઈંદિયાણં, એકસો વીસ રાઈંદિયાણં અને ત્રણસો સાઠ રાઈંદિયાણં બોલાય છે. પક્ષનો, માસનો કે વર્ષનો બ્રહ્મચર્યાદિનો નિયમ લેનારે પક્ષના ૧૪ દિવસ, માસના ૨૯ દિવસ કે વર્ષના ૩૫૪ દિવસ હોય તેથી તેણે પક્ષ, માસ કે વર્ષનો નિયમ પૂરો પાળ્યો નથી એમ ન કહેવાય. આજે એક એવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે, ‘બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ.' પરંતુ શ્રી શ્રાદ્ધવિધિ, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, કલ્પસૂત્રની ટીકાઓ, પ્રવચનપરીક્ષા, તત્ત્વતરંગિણી આદિ અનેક ગ્રંથોના ઉલ્લેખો એ માન્યતાને કલ્પિત અને ખોટી ઠરાવે છે. બાર પર્વતિથિ માટે બાર દિવસ ઉભા રાખવા જતાં શુદ્ધ ઉદયમાં પ્રાપ્ત થતી ચૌદશ જેવી પર્વતિથિઓનો, ભાદરવા સુદ ચોથ જેવી મહાપર્વ તિથિનો તેમજ કલ્યાણકો આદિ અનેક તિથિઓનો વિચ્છેદ થઈ જાય છે. જે શાસ્ત્રાજ્ઞાથી તદ્દન વિપરીત છે. બીજી એક વાત એવી પણ ચલાવવામાં આવે છે કે, બે આઠમ, બે ચૌદશ વગેરે બોલાય જ નહિ. આ રીતે બે આઠમ આદિ બોલીને પહેલી આઠમે કે પહેલી ચૌદશે આરાધના ન કરો તે કેમ ચાલે ? આની સામે શ્રી કલ્પસૂત્ર સુબોધિકા, કલ્પકિરણાવલી, કલ્પકૌમુદી, કલ્પદીપિકા આદિ કલ્પસૂત્રની સઘળી ટીકાઓમાં આવતા ઉલ્લેખો બહુ સ્પષ્ટ છે. તેમાં જણાવે છે કે, ‘જેવી રીતે બે ચૌદશ હોય ત્યારે પહેલી ચૌદશને છોડીને બીજી ચૌદશે ચૌદશની આરાધના કરવામાં આવે છે. તે જ રીતે બે ભાદરવા હોય ત્યારે પહેલો ભાદરવો છોડીને બીજા ભાદરવામાં પર્યુષણા કરવા.' વળી નવાઈની વાત તો એ છે કે બે ચૌદશ બોલાય જ નહિ. એવું કહેનારા ભાદરવા સુદ-૪ બે બોલી શકે છે, બે બોલીને પહેલી ભાદરવા સુદ-૪ના સંવત્સરીનું કાર્ય કરતા નથી, આ જ નિયમ આઠમ, પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચૌદશ આદિ તિથિઓને લાગુ કરે તો શો વાંધો આવે ? તે સમજમાં આવે તેવું નથી. શાસ્ત્રવચનોને નજર સામે રાખી, કલ્પિત, અસત્ય અને અસંગત તર્કોને બાજુએ મૂકી સૌ કોઈ સન્માર્ગે આવે એ જ અભ્યર્થના.' પરિશિષ્ટ-૪ ટિશિષ્ટ : ૪ માં . સાગરજી મહારાજની ગુરુમહારાજશ્રી ઝવેરસાગરજી મહારાજનો પત્ર પ્રસિદ્ધ થયેલ છે, તે એ હકીકતને સ્પષ્ટ કરે છે કે, જૈનશાસનમાં પર્વતથિઓની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે ક્ષયમાં પૂર્વતિથિમાં તેની આરાઘના થતી હતી જે વૃદ્ધિમાં બીજી તિથિયે તેની આરાધના થતી હતી. એ જ હકીકત તેમના જવાબમાં જણાય છે કે, “ એકમ દુજ ભેલી કરી.” પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ.ના પરમોપકારી ગુરુદેવ મુનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજનું વિ. સં. ૧૯૩૫ના ઉદયપુરથી બહાર પાડેલું હેન્ડ બિલ श्री उदयपुर से सकल संघ जैन धर्मी को जाहिर करवा में आता है कि श्री तपगच्छ के संवेगी साधुजी महाराज श्री जवाहिरसागरजी पोस सुदि पंचमी के दिन यहां पधार्या है । व्याख्यान में श्री उवाई सूत्र की टीका वांची । ते सुणकर संघ बहुत आनन्द पाम्यो और घणा जीव धर्म में दृढ हुआ । अठाई माहोछवादिक होने से जैनधर्म की घणी उन्नति हुई । बाद जेठ मास में श्री पाली-१ रामपुरा-२ पंचपहाड-३ लुणावाडा-४ गोधरा-५ वगेरह कितनाक गामों का संघ की तरफ से चौमासा की विनती छती पिण यहां के संघे बहुत अरज्ज कर के चौमासा यहाँ करवाया है । यहां दो ठिकाणे व्याख्याण वंचाता है । एक तो मुनी जवहिरसागरजी श्री आचारंग नियुक्ति टीकासमेत वांचते हैं । श्रावक श्राविका वगेरेह आनन्द सहित सुनने को रोजीना आते है तेथी धर्म की वृद्धि होती है। दूजा श्री तपगच्छ के श्रीपूज्यजी महाराज श्री विजयधरणेन्द्रसूरिजी कुं भी संघने चौमासो यहां करवायो है । वां श्री पन्नवणासूत्र वंचाता है । एक दिन श्रावकोये मुनि जवेरसागरजीने पूछा कि अबके पर्युषण में सुदि २ टूटी है । सो एकम दूज भेली करणी के कोई का केहेणा बारस तेरस भेगी करणी। काहे वो करणी इसका उत्तर इस माफक दिया कि - श्री रत्नशेखरसूरिकृत श्राद्धविधि ८०... .....यतिथि क्षयवृद्धि संगे सर याने शास्त्रीय समर Page #90 -------------------------------------------------------------------------- ________________ कौमुदी अपरनाम श्राद्धविधि ग्रंथ में कह्यो छे कि प्रथम मनुष्यभवादिक सामग्री पामी निरन्तर धर्मकरणी करवी । निरन्तर न बने तेने तिथि के दिन धर्मकरणी करवी । यदुक्तं जइ सव्वेसु दिनेसुं पालह किरियं तउ हवइ लटुं जय पुण तहा न सक्कह तह वि हु पालिज्ज पव्वदिणं ।।१।। एक पखवाडा में तिथि छ होवे यदुक्तं बीआ पंचमी अष्टमी ग्यारसी चौदसि पण तिहिउं एआउ सुअतिहीउं गोअमगणहारिणा भणिआ ।।१।। एवं पंचपर्वी पूर्णिमामाषास्याभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यात् तिथी पीण जे प्रभाते पचखाणवेलाये उदियात होवे । सो लेणी। यदुक्तं तिथीश्च प्रातः प्रत्याख्यानवेलायां य: स्यात्स प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेपि दिवसादिव्यवहारात् आहुरपि चाउम्मासिअवरिसे पखिअ पंचट्ठमीसु नायव्वा । ताउ तिहीउ जासिं उदेइ सूरो न अणाउ ।।१।। पूआ पच्चक्खाणं पडिकमणं तहय निअमगहणं च जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ।।२।। जो तिथीनो क्षय होवे तो पूर्वतिथी में करणी जो वृद्धि होवे तो उत्तरतिथी लेणी । यदुक्तं - क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा श्री वीर ज्ञान निर्वाण कार्य लोकानुगैरिह ।।१।। जो उदियात तिथि को छोडकर आगे पीछे तिथि करे तो तीर्थंकर की आणनो भंग-१ अनवस्था एटले मरजादानो भंग-२ मिथ्यात्व एतले समकित को नास-३ वीराधक-४ ये चार दूषण होवें। यदुक्तं उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए आणाभंगणवत्था मिछत्त विराहणं पावे-१ और श्री हीरप्रश्न में पिण कह्या है कि जो पर्युषणा का पिछला चार दिवस में तिथि का क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वांचणा । जो वृद्धि आवे तो एकमथी वाचणा। एथी पिण मालम हुवा कि जेम तिथि की हानि वृद्धि आवे ते तेमज करणी वास्ते अबके पर्युषण में एकम दूज भेली करणी बद ११ शनिवारे प्रारंभ बद १४ मंगलवारे पाखी तथा कल्पसूत्र की वाचना, पिण सोमवारे पाखी करणी नहीं । वद ३० अमावास्याये जन्मोत्सवः सुद-४ शनिवारे संवत्सरि करणी । कोई कहै छै कि बडा कल्प की छट्ठ की तपस्या तूटे तथा संबत्सरि पहिला पांचमे दिवसे पाखी करणी वास्ते पर्युषण का पिछला चार दिवस में तिथि की हानि वृद्धि आवे तो बारस तेरस भेगा करां छां वा दो तेरस करां छां इसका उत्तर ये बात कोई शास्त्र में लिखी नथी और चौबीस की साल में दूज टूटी तिस की साल में दो चौथ हुई । ते वखते श्री अमदाबाद वगेरह प्राये सर्व शहरों में साधु-साध्वी श्रावक-श्राविकायें बारस तेरस --જન્મપર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ+--- ----- ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ भेली वा दो तेरसां करी नहीं कोई गछ में, मत में, दरसन में, शास्त्र में, नहीं है कि सुद की तिथि बद में बद की तिथि सुद में हानि-वृद्धि करणी किं बहुना आत्मार्थी को तो हट्ठ छोडकर शास्त्रोक्त धर्मकरणी करके आराधक होणा चाहिये . __ और संसार समुद्रथी तरणा सुगुरु के आधीन है, डूबना कुगुरु के आधीन है, वास्ते सुगुरु कुगुरु का लक्षण यदुक्तं महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।।१।। सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशका गुरवो न तु ।।२।। परिग्रहारम्भमग्नास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः ।।३।। वूढो गणहरसद्दो गोयमाईहिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते जाणंतो सो महापावे ।।४ ।। वास्ते सुगुरु के वचन अंगीकरणा ए ज आत्मार्थी का लक्षण है, या बात जाहिर करणे का मतलब भव्य जीवों के उपगार के लिए शहर उदयपुर के संघ की तरफ से मिती भाद्रपद वदि संवत्-१९३५ का । એકમ-બીજ ભેગી થઈ શકે છે. શ્રી ઝવેરસાગરજીના હેન્ડ બીલનો ગુજરાતી અનુવાદ (વિ.સં. ૧૯૩૫) “શ્રી ઉદયપુરથી શ્રી સકલ સંઘ જૈન ધર્મીઓને જાહેર કરવામાં આવ્યું કે શ્રી તપગચ્છના સંવેગી સાધુજી મહારાજ શ્રી જવાહરસાગરજી પોષ સુદ પાંચમને દિવસે અહીં પધાર્યા છે. વ્યાખ્યાનમાં શ્રી ઉવાઈસૂત્રની ટીકા વાંચી તે સાંભળી સંઘ બહુ આનંદ પામ્યો અને ઘણા જીવ ધર્મમાં દઢ થયા. અટ્રાઈ મહોત્સવ આદિ હોવાથી જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી જેઠ માસમાં શ્રીપાલી, રામપુરા, પંચપહાડ, લુણાવાડા, ગોધરા વગેરે કેટલાંક ગામોમાં સંઘની તરફથી ચોમાસાની વિનંતી છતાં પણ અહીંના સંઘે બહુ અરજ કરીને ચોમાસુ અહીં કરાવ્યું છે. અહીં બે ઠેકાણે વ્યાખ્યાન વંચાય છે. એક તો મુનિ જવાહરસાગરજી શ્રી આચારાંગ સૂત્ર નિર્યુક્તિ ટીકા સમેત વાંચે છે. શ્રાવક-શ્રાવિકા વગેરે આનંદ સહિત સાંભળવાને દરરોજ આવે છે. તેથી શ્રી ધર્મની વૃદ્ધિ થાય છે. બીજું શ્રી તપગચ્છના શ્રીપૂજ્ય મહારાજ શ્રી વિજયધરશેંદ્રસૂરિજીને પણ સંઘે ચોમાસુ અહીં કરાવ્યું છે. ત્યાં શ્રી પન્નવણા સૂત્ર વંચાય છે. ૮૨ - - - - - - - જલિ સ્પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- Page #92 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ શ્રાવકોએ મુનિ જવેરસાગરજીને પૂછ્યું કે આ વખતના પર્યુષણમાં સુદિ-૨ તૂટે છે, તો એકમ બીજ ભેગી કરવી કે કોઈ કહે બારસતેરસ ભેગી કરવી. કઈ રીતે કરવું ? એનો ઉત્તર આ પ્રમાણે આપ્યો કે – શ્રી રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિકૌમુદી બીજું નામ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે, પ્રથમ મનુષ્યભવાદિક સામગ્રી પામી નિરંતર ધર્મકરણી કરવી. નિરંતર ન थाय तो तिथने हिवसे धर्म:२५॥ ४२वी. यदुक्तं - जइ सव्वेसु दिने (णे) सुं, पालह किरिअं तओ हवइ लहुँ । जय (इ) पुण तहा न सक्कह, तह वि हु पालिज पव्वदिणं ।।१।। में 45वामन तिथि ७ होय छे. यदुक्तं - बि(बी) या पंचमी-अष्टमी-ग्यारसी (एकादशी) चौदसि पण तिहीउ (ओ) । एआए सुह (य) तिहीउं (ए) गोअमगणहारिणा भणिआ ।।१।। एवं पंचपर्वी पूर्णिमामावास्याभ्याम् सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यात् । Call und प्रमात पय्यपाए। वेला उध्यात् डोय ते देवा. यदुक्तं - तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोके पि दिवसादिव्यवहारात्, आहुरपि चाउम्मासीअवरिसे पक्खीअ पंचट्ठमीसु नायव्वा । ताउ (ओ) तिहीउ जासिं उदेई सु (सू) रो न अणा(ण्णा) ओ ।।१।। पूआ पञ्चक्खाणं पडिक्कमणं तहय नियमगहणं च । जीए उदेइ सु (सू) रो तीइ ती (ति) हीए उ कायव्वं ।।२।। જો તિથિનો ક્ષય હોય તો પૂર્વતિથિમાં કરવું જો વૃદ્ધિ હોય તો ઉત્તર તિથિ લેવી. यदुक्तंक्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाण कार्य लोकानुगैरिह ।।१।। જો ઉદયાત્ તિથિ આગળ છોડીને આગળ પાછળ તિથિ કરે તો તીર્થંકરની આણાનો ભંગ. ૧ અનવસ્થા એટલે મર્યાદાનો ભંગ ૨. મિથ્યાત્વ ---पतिथि क्षयवृद्धि स२ सने शास्त्रीय सभा - ८३ Page #93 -------------------------------------------------------------------------- ________________ એટલે સમકિતનો નાશ. ૩ વિરાધક ૪ આ ચાર દૂષણ થાય છે. - उदयंमि जा तिहि सा पमाणमिअरि (री)इ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ।।१।। અને શ્રી હરિપ્રશ્નમાં પણ કહ્યું છે કે “જો પર્યુષણના પાછળના ચાર દિવસમાં તિથિનો ક્ષય આવે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચવું. જો વૃદ્ધિ આવે તો એકમથી વાંચવું.” એથી પણ માલૂમ થાય છે કે જેમ તિથિની હાનિ વૃદ્ધિ આવે તે તેમજ કરવી એટલે આ વખતે પર્યુષણમાં એકમ બીજ ભેગી કરવી. વદ-૧૧ શનિવારે પ્રારંભ વદ-૧૪ મંગળવારે પાખી તથા કલ્પસૂત્રની વાંચવા પણ સોમવારે પાખી કરવી નહિ. ૦)) અમાવાસ્યાએ જન્મોત્સવ, શુદ-૪, શનિવારે સંવત્સરી કરવી. કોઈ કહે છે કે વડા કલ્પની છઠ્ઠની તપસ્યા તૂટે તથા સંવત્સરી પૂર્વે પાંચમેં દિવસે પાખી કરવી.માટે પજુસણના પાછલા ચાર દિવસમાં તિથિની હાનિ વદ્ધિ આવે તો બારસ-તેરસ ભેગા કરીએ છીએ અથવા બે તેરસ કરીએ છીએ. એનો ઉત્તર એ કે આ વાત કોઈ શાસ્ત્રમાં લખી નથી. અથવા (વિ.સં.૧૯૨૪)૨૪ની સાલમાં ૨ (બીજ) તૂટેલી. (વિ.સં.૧૯૩૦) તીસની સાલમાં બે ચોથ હતી. તે વખતે શ્રી અમદાવાદ વગેરે પ્રાયઃ સર્વ શહેરમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ બારસ-તેરસ ભેગી અથવા બે તેરસ કરી નથી. કોઈ ગચ્છમાં, મતમાં, દર્શનમાં, શાસ્ત્રમાં એવું નથી કે સુદની તિથિ વદમાં ને વદની તિથિ સુદમાં હાનિ વૃદ્ધિ કરવી કિં બહુના આત્માર્થીએ તો હઠ છોડી શાસ્ત્રોક્ત ધર્મકરણી કરી આરાધક બનવું જોઈએ અને સંસાર સમુદ્રથી તરવું સુગુરુને આધીન છે, ડૂબવું કુગુરુને આધીન છે. માટે સુગુરુ કુગુરુનું લક્ષણ. યદુ महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।।१।। सर्वाभिलाषिणः सर्वभोजिन: सपरिग्रहा: । अब्रह्मचारिणो मिथ्योपदेशका गुरवो न तु ।।२।। ૮૪ - - - - - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ* Page #94 -------------------------------------------------------------------------- ________________ परिग्रहारम्भमनास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः ।।३।। बूढो गणहरसद्दो गोयमाईहिं धीरपुरिसेहिं । जो तं ठवई अपत्ते, जाणतो सो महापावे ।।३।। માટે સુગુરુના વચન અંગીકાર કરવા એ જ આત્માર્થીનું લક્ષણ છે. આ વાત જાહેર કરવાનું કારણ ભવ્ય જીવોના ઉપકાર માટે. શહર ઉદયપુરના શ્રીસંઘ તરફથી મિતી ભાદ્રપદ (ગુજરાતી શ્રાવણ) વદિ – સંવત્ ૧૯૩પના. પરિશિષ્ટ-૫ પરિશિષ્ટ : ૫ માં વિ. સં. ૨૯૫૨ની સાલમાં જ્યારે ભાદરવા સુદ-૫નો ક્ષય હતો ત્યારે સકલ શ્રીસંઘે સુદ-૫ના ક્ષયને માન્ય રાખીને સુદ-૪ ઔદયિક ચોથમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરી હેત ને સુદ પાંચમની પણ તે દિવસે આરાધના કરીને સંવત્સરી મહાપર્વની વિરાધનાના પાપથી શ્રી સંઘ બચી ગયેલ. ફક્ત શ્રી સાગરજી મહારાજશ્રી એ એકલા જ સુદિ ત્રીજના સંવત્સરી કરી અને એજ કારણે ત્યારથી શ્રી સંઘમાં તિથિ નિમિત્તેના મોટા વિખવાદનો જન્મ થયો તે હકીકતનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુદિ-પના ક્ષયે સકલ સંઘે એકાદ અપવાદ સિવાય પાંચમનો ક્ષય જ માન્ય રાખ્યો હતો. પૂ. આ. મ. શ્રી આત્મારામજીનો મતવીય અભિપ્રાય સંવત-૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદ-૫નો ક્ષય હતો. તે ઉપરથી અનુપચંદભાઈએ શ્રીમદ્ આત્મારામજી મહારાજને પૂછ્યું કે ભાદરવા સુદ-૫નો ક્ષય છે, તો આખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે, તો પાંચમનો ક્ષય કરીએ તો શું વાંધો છે ? કારણ ૫ ની કરણી ચોથે થાય છે, તો પછી આ વખતે બધા જ પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી. માટે આપનો અભિપ્રાય શું છે? તેનો જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપ્યો કે, “પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે.' એવો જવાબ આપ્યો અને ત્યાર બાદ ૧૯૫૨ના જેઠ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ - -- -- -૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ મહિનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યાર બાદ અનુપચંદભાઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વ્યાજબી છે, એઓના વચન પ્રમાણે બને તો સારું છે અને એઓનું વચન કબૂલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યોના સમુદાયમાં આ બાબત લખી તેમનો અભિપ્રાય મંગાવ્યો. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સંમતિ આપી. તેમની સંમતિ આવ્યા બાદ બીજા સાધુઓ તથા શ્રાવકોને કાગળ લખી તેમને પૂછ્યું. તે લોકો જવાબ લખે પ્રમાણે કરવાનો ઘણાનો વિચાર આવ્યો. વળી કેટલાક અમદાવાદના ભાઈઓ અને કેટલાક સાધુઓનો વિચાર મલતો નહિ. તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી ચોમાસું રહ્યા હતા. તેમની પાસે સુરત-અમદાવાદ વગેરે ગામોના કેટલાક ભાઈઓ આવ્યા હતા. ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઆએ એ બાબતમાં સેનપ્રશ્ન હીરપ્રસ્ત વગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સંમત થયા. આવી રીતે આખા હિંદુસ્તાનમાં રૂબરૂમાં વા કાગલની લખાપટીથી સમાધાની કરી એકત્ર કરી. એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મંજૂર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુદા માણસોના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું. બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરુભક્તિ જણાય છે. (પ્રશ્નોત્તર રત્નચિંતામણિ પેજ-૧૦-૨૦) (વિ.સં. ૧૯૫રમાં સાગરજી મહારાજશ્રીએ સર્વ પ્રથમ સકલ સંઘની વિરુદ્ધ જઈને જુદી સંવત્સરી કરીને શ્રી સંઘમાં ભાગલા પાડેલા.). પરિશિષ્ટ-૬ પરિશિષ્ટ : ૬ માં જેઓ ડહેલાની પોળના ઉપાશ્રયની પરંપરાના નામનું નવું તૂત ઉભું કરી – “પર્વતથિઓના ક્ષયવૃદ્ધિ હોતા નથી ને તે કારણે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિમાં કે ક્ષયમાં સંવત્સરી જેવા મહાપર્વની વિરાધના કરવો’ – જે વર્ગ આજે પ્રચાર કરી રહેલ છે, તેને ડહેલાની પરંપરાના સમર્થ મહાપુરુષનો પોતાનો અભિપ્રાય જાણવા સમજવા માટે અક્ષરશ: અત્રે પ્રસિદ્ધ કરેલ છે. તેમાં તેઓશ્રીએ પત્રના છેલ્લા ભાગમાં એમ જાવેલ છે કે, ચોમાસની પૂનમ જેનને ટીયો કદિ ઘટે નહિ, તિર્યું હોય તિથિ બડી રાખણી તિરસ્યું તેમ જ જૈનને ટીયો ઘટે છે તે જાજો.” ૮ અ -- પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ Page #96 -------------------------------------------------------------------------- ________________ આ લખાણ પરસ્પરનો સંબંધ જોતાં સંદિગ્ધ લાગે છે, અથવા તો તિઓના કાલમાં ચાલી આવતી અંઘારયુગની એંઘાણી હોય એમ સમજાય છે. કારણ કે, તે વખતે જૈનનું ટીપવું જ ક્યાં હતું ? ને લૌકિક ટીપણાનો જ આપણે વર્ષોથી આશરો લઈએ છે, માટે જ પૂર્વઘર શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ પર્વતથિઓની ક્ષય- વૃદ્ધિના પ્રસંગમાં તેની આરાઘના ક્યારે કરવી ? તે પરાપૂર્વથી આપણે ત્યાં આદેશાત્મક હોઈને પળાય છે ને તેજ મુજબની સુિિહત પરંપરા છે. છતાં પૂ. પં. મ. શ્રી પદ્મવિજયજી મહારાજ જે સ્પષ્ટ ફરમાવે છે કે,‘ચઉદસની તિથિ ક્ષય થઈ તે, ચઉદશ તેરસને દિવસે ચઉદસ કરવી' આથી પતિથિઓની હાનિ-વૃદ્ધિ ડહેલાના ઉપાશ્રયના સમર્થ મહાપુરુષને પણ માન્ય છે, તે હકીકત અહિં સમજવા જેવી છે. ડહેલાના ઉપાશ્રયની પરંપરાના સમર્થ મહાપુરુષ પં. શ્રી પદ્મવિજયજી મ. નો તિથિચર્ચાના વિષયમાં ઉપયોગી પત્ર. તેઓ ફરમાવે છે કે, ‘દોય ચઉદશ થયે થકે દુસરી જ ચઉદશ તિથિપણે માનવા યોગ્ય જાણવી’ ને ‘બે અમાસ તથા બે પૂનમ હોય તો બીજી તિથિ પ્રમાણ ગણવી.' ડહેલાના ઉપાશ્રયની પરંપરાને પકડનારાઓને આથી બોધપાઠ મળશે કે ? અપરું શ્રી રતલામશે સંઘ વિવેકી વિચક્ષણ અમારે ઘણી વાત છો. અપરં તુમોઈં કાગદમાં લખ્યું છે જે કાત્તી. સુદ-૧૪ મંગલવારી, અનેં ગુજરાતી લોકે કરી, સો આપકી આમનારૂં કરી છે. તિકા કીસ્યા આગમને અનુસારે કરી છે, તિકારેં સંદેહ, અનેં કિતરાક જણ અનેં મારવાડી સાથના છે. સો પાછો વિવરો, વિગતવાર સૂત્રને અનુસારેં લિખાવસી, અનેં સાધુજી ગુરાંઈ અમને ઉદયાત તિથિ સો કરણી “ઈણતરેં ગુરાંઈ બનાઈ છેં ઇણરો ઉત્તર એ છે” તત્વતરંગિણી મહાસૂત્ર મધ્યે ઇમ કહ્યું છે. તિહિવાએ પુર્વાતિહિ અહિઆએ ઉત્તરા ય ગહિઅવ્વા, હીણં પિ પક્ખિયં પુણ(ન)ન પમાણે પુત્તિમા દિવસે. ૧ વ્યાખ્યા : તિહિવાએ કહેતાં તિથિનો ક્ષય થયે થકે પુર્વાતિહિ કહેતાં પુર્વલી જ તિથિ ગ્રહણ કરવી. અહિઆએ કહેતાં, અધિક તિથŪ થકે ઉત્તરા ગહિઅવ્વા -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ કહેતાં તિથિની વૃદ્ધિ થઈ શકે, દોય ચઉદશ થર્યો થકે, દૂસરી જ ચઉદશ તિથિપણે માનવા જોયું જાણવી. ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધ કાર્યા તથોરા, શ્રીમહાવીરસ્ય નિર્વાણ, કાર્ય લોકાનુસારત. ૧ હીણપિ પમ્બિએ કહેતાં, ક્ષીણ થઈ એટલે ઘટી ગઈ. એહવી જે ચઉદશી તે પૂનિમને દિવસે ન જ કરણી તે પુનિમ મધ્યે ચઉદશનો એક અંશ નથી. તેહ જ કારણ માટઈ, તેરસનેં દિને ચઉદશિ કરણી જે કારણ માટે તેરસ ઉપરાંત ચઉદશ ટીપણામાં ચાર ચાલે છે. પણ પુનમ મધ્યે ચાલે નહિ. સો ટીપણામાં દેખાણી. કોઈ કહસ્ય જે ઉદયાત તિથિ લેણી, સો તેરસરે દિન ચઉદશી ઉદય કઠે છે. તિસરો ઉત્તર એ છે. જે અષ્ટમી ઘટે તિવારેં સાતિમને દિનેં આઠમનો ઉપવાસ કરેં ક્યું ભાદ્રવાદિ પંચમી ચોથ દિન કીધી, છઠરે દિને કાલિકાચાર્યજીઈ ના કહી, તિë રીતે ચઉદશ તેરસમાં લેંણી. પણ પુતિમ દિન ન જ કરણી. યદુક્ત સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રવૃતી. સંવચ્છર ચઉમાસે પખે અઠાઈઆસુ આ તિહિસુ, તાઓ પમાણ ભણિયા જીએ સૂરો ઉદયમે ઈ. ૧ અહ જઈ કહેવિ ન લભઈ તત્તાઓ સૂરુગ્ગણ જુત્તાઓ. તા અવર વિદ્ધ અવરા વિ હુજ્જ ન હુ ખુબ તબિદ્ધા. ૨ વ્યાખ્યા :- સંવત્સરી, ચોમાસાની ચૌદશ, પુનિમ, પક્ષની ચઉદશ, અઠ્ઠાઈની તિથિઓ એ સઘલી ઈં તેહ જ તિથિઓ પ્રમાણ કરવી. એહમેં વિર્ષે સૂર્ય ઊર્ગે તેહ જ. હવે કદાપિ તે સૂર્યના ઉદય સહિત ન પામીએ, તિવારે અવરવિદ્ધ અવરાવિ હુજ્જ ન હુ પુવ તબિદ્ધા કહેતાં તિવારે અવરવિદ્ધા કહેતાં ક્ષીણતિથિ ઈં વધાણી એહવી જે ત્રયોદશી પ્રમુખ () તિથિ હોઈ તિમ તેહજ તિથિઈ ચઉદશ કરવી યુક્ત કહી છે. પણ પૂર્વલી જે તેરસ તે ન કહેવાય. દાંત કહે છે. જિમ કોઈક રાજા નાસીને ભીલની પાલિ મધ્યે રહેતો હોય પણ તે રાજા લોકમાં કહેવાય. તે રીતે તેરસમાં સંક્રમી ચઉદશ તે ચઉદશ જ કહી છે. પણ તે તેરસ ન કહીએ. તથા પાખી તે ચઉદશનો જ અર્થ છે. એ સૂરપન્નત્તીસૂત્રની ટીકાનો પાઠ છે. તે જાણજો. ૮૮-ની નાર - ઈ- પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #98 -------------------------------------------------------------------------- ________________ તથા ત્રણ ચોમાસાની પુનમ તે આરાધવી જ કહી છે. તથા પોષ સુદ-૧૪ ચઉદશ ઘટે છે. તે બારસ તેરસ ભેલાં થાસ્ય ને શુક્રવારી ચઉદશ થશે શાસ્ત્રને અનુસારે. યતઃ એવું હીણ ચઉદશી તેરસેં જુત્તા ન દોષમાવહઈ, સરણ ગઓ વિ રાયા લોઆણ હોઈ જહ પુજ્જો. ૧ એ રીતે ચઉદશની તિથિ ક્ષય થઈ તેં, ચઉદશ તેરસને દિવસે ચઉદશ કરવી. સૂત્રને મતે કબૂલ કરવી. ઓર તીન ચોમાસાની પૂનમ જૈનને ટીપણે કદી ઘટે નહીં. તિણયું હોય તીથી ખડી રાખણી કરી. ત્રિણમ્યું તેરસ જ જેલને ટીપણે ઘટે છે તે જાણજો. તથા અધિક માસ તે પ્રમાણ નહીં તે રીતે દોય પુનિમ હોય અથવા દોય અમાવાસ્યા હોય તો દૂસરી તિથિ પ્રમાણ કરણી. પહેલી પ્રમાણ કરણી નહીં. એક ઘટિકા પ્રમાણે હોય તો પણ દૂસરી જ કબૂલ કરવી. યતઃ. સંપુણમિયં કાઉં વૃદ્ધિએ ધિપૂઈ ન પુ_તિહિ, જે જા જંમિ ઉ દિવસે સમપ્પઈ સા પમાણ તિ. ૧ સૂર્યના ઉદયમાં જે તિથિ હોય તે ઉગતી તિથિ કહીએ તે પ્રમાણ કરવી જ. ઇતિ તત્વતરંગિણી સૂત્ર મળે. પહેલી ચઉદશ ૬૦ ઘડી હોય અને બીજી ચઉદશ એક ઘડી હોય તો પણ બીજી જ ચઉદશ પ્રમાણ કરવી. પણ પહેલી પ્રમાણ નહીં. એવી રીતે સિદ્ધાંત મધ્યે ઘણી જ ચર્ચા છે. સો કાગદ મધ્યે કિતરી લિખાયા. તિણયું કરી થોડો પાઠ લખ્યો છે. સો બાંચીને ઉપયોગમાં લાવણી જ તિથિ બુદ્ધિયું વિચારી લેજો. ફરી સંશય પડે તો હરકોઈ વાતનો સૌ લખજ્યો જ. શ્રી જૈન સાહિત્ય મંદિર, હસ્તલિખિત પ્રતઃ નં. ૧૨૭૧ ‘પ્રશ્નોત્તરી’ પાના-૧૭, ૫. રૂપવિજયજી : ઇતિ પ્રશ્નોત્તરી. પરિશિષ્ટ-૭ પરિશિષ્ટ : ૭ માં છે. શ્રી હર્ષભૂષાગરા રચિત “પર્યુષણા વિચાર' પ્રતઅક્ષરશ: હસ્તલિખિત પ્રત પરથી અને સર્વ પ્રથમ જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેથી લોકિક ટીપ્પણીના આધારે વર્તમાનમાં વર્ષોથી યતિથિઓની આરાઘના થઈ રહી છે અને તે જ સુવિદિત પરંપરામાન્ય છે. તે સમજી શકાય છે. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --------૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણાવિચાર પ્રત કર્તા : શ્રી હર્ષભૂષણ ગણિ स्यता : वि. सं. १४८६ अपि च विषमकालानुभावात् जैनटिप्पनकं व्यवच्छिन्नम् ततस्तत्प्रभृति खंडितस्फुरित-तदुपर्यष्टमी-चतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्ति इत्यागमेन लोकैश्च समं परं विरोधः (इति) विचार्य सर्वपूर्वगीतार्थ सूरिभिरागममूलमिदम् अपि तु प्रतिष्ठादीक्षादिसर्वकार्यमुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतम् । __ सुनिश्चितं नः परतंत्रयुक्तिषु स्फुरन्ति या काश्चन सूक्तिसंपदः, तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगुः प्रमाणं जिनवाक्यविपुषः इति श्री सिद्धसेनदिवाकरवचनात्, अतः सांप्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति । (२) किंच भवतां जैनटिप्पनकं प्रमाणं उत लौकिकं ? यद्याद्यं तन्न, तस्य बहुकालाद् व्यवच्छिन्नत्वात्' व्यवच्छिन्नमपि चेत् ? प्रमाणीकरिष्यते तदा वर्षाचातुर्मासकं पंचाशदुत्तरशतदिनैः कथं क्रियमाणमस्ति यतस्तटिपन्नकाभिप्रायेण भवतां तत्पंचमासात्मकं न भवत्येव सर्वत्र विंशत्युत्तरशतदिनैरेव तस्य श्रूयमाणत्वात् पंचमासात्मकं तु भवद्भिरपीष्यत एव किंचैवाष्टमोऽभिवर्द्धितमासोऽस्ति, यद्वा नास्ति, यद्वा गतवर्ष एव स व्यतीतो व्यवच्छिन्ननायककल्पनया कदाचनाऽपि गृहं सनायकं (?) बोभोति । अथ लौकिकमिति चेत्तर्हि देहाधिकवद्धितांगुल्याद्यवयववद् वर्द्धिततिथिवञ्चसागणित एवाऽस्ति अतो जैनलौकिकटिप्पनकयोराकृतेन पूर्वदर्शिता यशधरसिद्धान्ताऽभिप्रायेण च स कथं भवतामपि गणनीयोऽस्ति ? अपि च यदा जैनटिप्पनकव्यापृतिरभूत्तदाऽप्यधिकमास: शीतोष्णकालचतुर्मासकयोश्चउण्हं मासाणमट्ठण्हं पक्खाणं अभिवर्द्धितवर्षशते च संवच्छरो वइक्कंतो संवच्छरियं वइक्कममित्याद्यनेकाक्षरैरगणनीय एवाऽभूत् ।। _ 'संप्रति वद्धिताऽवर्द्धिततिथिमासचतुर्मासकपर्युषणादिपर्व-प्रतिष्ठा-दीक्षादिसर्वकार्याणि लौकिकटिप्पनकानुसारेणैव सर्वत्र व्यवह्रियमाणानि सन्ति तत्र च सर्वमासानामभिवृद्धिः स्यादेवेति ।' ___ “अपि च चंद्रसूर्यग्रहणहेतुकास्वाध्यायकाले लग्नादिकार्येषु च लौकिकटिप्पनमुरीक्रियते, पर्युषणापर्वकाले तु व्यवच्छिन्नसिद्धान्तटिप्पनकं पुरस्क्रियते इति कोऽयं मनीषिमान्यो नयः नहि क्वापि निर्मलमुच्छिन्नं च सुव्यवहारघटनायां पटु दृष्टं तथापि co...पतिथि क्षयवृद्धि ) सर सने शास्त्रीय सम Page #100 -------------------------------------------------------------------------- ________________ चेत् तत् प्रमाणं करिष्यते तदा पूर्वोक्तव्यवच्छिन्नजैनटिप्पनकाधिकारनिरूपितविकल्पदोषानुसंग अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसारणीयस्तथा च सति - ક્ષ પૂર્વા થિઃ ઋાર્યા, વૃદ્ધી #ા તથોત્તરી | श्रीवीरमोक्षकल्याणं कार्य, लोकानुगैरिहः ।।१।। अत्र प्रसिद्धा श्रीउमास्वातिवाचकनिर्दिष्टा व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिक तिथ्यापवादरूपैतत्-श्लोकोक्ता विधिरपि ‘लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकविरुद्धत्यागकृद्भिविद्वद्भिरुरीकार्यः । प्रशस्तिः श्री जिनसुंदरसूरिविनेय-पूज्य-हर्षसेनगणिप्रसादप्राप्तस्वकर्मलाघवानुरूपसद्धर्मयोगेन पं. श्रीहर्षभूषणगणिना लिखितः सं. १४८६ वर्षे स्वबोधाय सत्यपुरवृद्धग्रामयोः श्रीवर्द्धित-भाद्रपद-पर्युषणा-विचार-ग्रंथः समर्थितः । પરિશિષ્ટ-૮ પરિશિષ્ટ : ૮ માં પં. કુંવરજી આછાંદજી જેવા એ જ સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, “જે ચૌદશ આદિ પર્વતિથિઓની વૃદ્ધિમાં વૃદ્ધ કાર્યા તથોત્તર'ના પ્રઘોષને વિકૃત બનાવી ને ચૌદસના બદલે બે તેટસ કરવામાં આવે છે તે કૃત્રિમ છે, જે કાર ચૈત્ર સુદ-૨૪ની વૃદ્ધિમાં બે તેટસ કરવાથી ભગવાન શ્રી મહાવીરદેવના જન્મ કલ્યાણકની તિથિજી પણ વિરાધના થાય છે ને સુદ-૧૪ની પણ વિસાવંના થાય છે' – તે હકીકતનો સ્વીકાર તેમણે કર્યો છે. જે ઊંડે ઊંડે આથી તેમનો એ એકરાર છે કે, “જૈન સંઘમાં પર્વતથિઓની આરાઘના સર્વ કોઈ કરી શકે તે આશયથી તેમણે પોતે જ વિ. સં. ૨૯૪ થી શરૂ કરેલ Íતીય પંચાંગોમાં પર્વતથિની વૃદ્ધિમાં પૂર્વની તિથિની વૃદ્ધિ લખવાથી પર્વતિથિની તથા તેના પહેલાંની તિથિની ખરેખર વિરાધના થાય છે. આથી પર્વતથિઓની વૃદ્ધિમાં પૂર્વની તિથિની વૃદ્ધિ કરવી તે અશાસ્ત્રીય, અવ્યવહારૂ તેમજ કાલ્પનિક છે. એ સત્ય તેમને વિ. સં. ૧૯૮૪માં રહી રહીને ૪૨ વર્ષ બાદ સમજાય છે, તે તેમના આ લખાણથી જ શકાય છે. ચૌદશ બે હોય ત્યારે તેરસ બે કરવી તે કૃત્રિમ જ છે. વાસ્તવિક રીતે બે ચૌદશ જ લખવી ઉચિત છે." જૈન ધર્મ પ્રકાશમાં પં. કુંવરજી આણંદજીએ સ્પષ્ટ રીતે જણાવેલ છે. - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - - ૧ WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ અમારી સભા તરફથી સુમારે ૪૦ વર્ષથી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી મહારાજજીની સૂચના અનુસાર શ્રીધર શીવલાલના જોધપુરી પંચાંગને આધારે જૈન પંચાંગ બનાવી-છપાવીને જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકોને ભેટ આપવામાં આવે છે. પ્રસ્તુત વર્ષમાં તે જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદિ-૧૩ એક જ છે. પણ સુદિ-૧૪ બે છે, એટલે બે ૧૪ પાળી ન શકાય માટે પહેલી ચૌદશને બીજી તેરશનું કૃત્રિમ નામ આપવામાં આવ્યું છે. હવે વિચારો કે મહાવીર જયંતિ સુદિ-૧૩ જે વાસ્તવિક છે, તે દિવસે કરવી યોગ્ય કે કૃત્રિમ બનાવેલી બીજી તેરશે કરવી યોગ્ય ? જેઓ છાપેલા ભીંતે ચોડવાના પંચાંગ જુએ તેને તો આ ખબર ન હોય, એટલે તે તો બીજી તે૨શે જ મહાવીર જયંતિ કહે અને કરે, પણ જે સમજે તે તેમ કેવી રીતે કરે ? વળી આ બાબત અમે જૈન ધર્મ પ્રકાશના કાર્તિક માસના અંકમાં પૃષ્ઠ-૨૭૮ મે ચર્ચારૂપે પણ પ્રથમ લખેલ છે. તે વાંચીને કોઈએ સવાલ ઉઠાવ્યો નથી. તેમાં બીજી બે બાબત પણ લખેલી છે, તે ઉપર સુજ્ઞોનું ધ્યાન ખેંચવામાં આવે છે. (જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક-૪૪મું, અંક-૩જો, પૃષ્ઠ-૮૬મું, જેઠ, ૧૯૮૪) પરિશિષ્ટ-૯ પરિશિષ્ટ : ૯ માં પં. મ. શ્રી ગંભીરવિજયજી મહારાજનો થચર્ચા વિષયનો ઉપયોગી પત્ર પ્રસિદ્ધ કરેલ છે, જેમાં તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે,‘બે તિથિ હોય ત્યારે આરાધના માટે બીજી તિથિ જ પ્રમાયા ગણાવી', તે બધી હકીકત ઘણી જ સ્પષ્ટતાપૂર્વક આ પત્ર વાંચતા સમજાઈ જાય છે, જેથી જેઓ એમ કહે છે કે, *પતિથિના ક્ષય-વૃદ્ધિ આપો ત્યાં પરંપરાથી હતા જ નહિ, ને પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનનારા નવા પંથી છે, નવો ઝઘડો ઉભો કરનારા છે', તે લોકોની આંખો ઉઘાડી નાંખે તેવો પં. શ્રી ગંભીવજયજી મહારાજનો આ જવાબ છે કે, *તિથિની વૃદ્ધિ હોય તો પાછળની તિથિ ગ્રહણ કરવી, ને હાનિ હોય તો પહેલીની ગ્રહણ કરવી આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહેલ છે, તેથી વૃદ્ધિમાં બીજી તિથિ જ પ્રમાણ છે, શ્રી જ્યોતિષ કડક પયજ્ઞામાં કહ્યું છે કે, • જે તિથિ હાનિ પામે, તે પહેલી તિથિમાં સપ્તિ થાય છે, જે વૃદ્ધિને પામે છે, તે ઉપરની તિથિને સ્પર્શે છે.” ET પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Page #102 -------------------------------------------------------------------------- ________________ આ હકીકત સ્પષ્ટ કરે છે કે, પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ સુધીની આપણી પરંપરા પટ્ટા તિથિની હાનિ-વૃદ્ધિમાં માનનાર હતી, પણ આ પત્રમાં પં. શ્રી ગંભીરવિજયજી મહારાજે (ઉત્તરના મથાળા પછી) જે જણાવેલ છે કે,‘ જ્યારે કોઈ પા તિથિની વૃદ્ધિ હોય એટલે કે બે હોય ત્યારે પહેલી તિથિમાં સૂર્ય ઉગતો નથી, માટે તે અપ્રમાડ઼ા કરાય છે.” તેવું તેમનું કથન બરાબર નથી, વૃદ્ધિતિથિ એટલે બે સૂર્યોદયને સ્પર્શતી તિથિ, પણ તેમાં તે પ્રમાણ રૂપે આરાઘ્યરૂપે ગાય કે,‘જે ઉદય તથા સમાપ્તિને સ્પર્શતી હોય’ – તેથી વૃદ્ધિમાં બીજી તિથિ આરાઘ્ય ગાાય છે. રિશિષ્ટ : ૬ માં હિં ડહેલાના ઉપાશ્રયના પ્રમાણભૂત મહાપુરુષ પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજના પત્રમાં પણ તેઓશ્રીએ સ્પષ્ટ જણાવેલ છે કે, 'દોય ચઉદક્ષ થયે થકે દૂસરી જ ચઉદશ તિથિપણે માનવા જોગ્ય જાણવી.' આ સ્પષ્ટ ઉલ્લેખ જ કહી આપે છે કે, પં. મ. શ્રી પદ્મવિજયજી મહારાજ સુધી તો આપણી પરંપરા સ્પષ્ટ રીતે બે ચૌદશ આદિ પર્વતિથિની વૃદ્ધિને સ્વીકારતી હતી, તદુપરાંત પં. ગંભીવિજયજી મહારાજ જેવાના કાલમાં પણ આજ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા ચાલુ હતી. ફક્ત પર્વતિથિને અંગે ગોટાળો ઉભો કર્યો હોય તો આ ભીંતીયા પંચાંગની પતિએ જ. ને તે જ હકીકત અહિં પરિશિષ્ટ-૮ માં ખુદ તે ભીંતીયા પંચાંગના જૈન સંઘમાં આદ્ય ઉત્પાદક શ્રી કુંવરજીભાઈને પણ જણાવવી પડી છે કે, ‘જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદિ-૨ ૩ એક જ છે, પણ દિ-૪ બે એટલે બે ૨૪ પાલી ન શકાય માટે પહેલી ચૌદસને બીજી તેરસનું કૃત્રિમ નામ આપવામાં આવેલ છે.” વિ. સં. ૧૯૪૨થી જ્યારે પહેલ-વહેલાં ભીંતીયા પંચાંગનો પ્રારંભ . કુંવરજીભાઈએ કરેલ ત્યારે તેમણે ભતીયા પંચાંગોમાં જે રીત અપનાવી તેને અંગે પોતે વિ. સં. ૧૯૫૨માં જ્યારે ભાદરવા સુદિ-પના ક્ષય વખતે સંવત્સરી ક્યારે કરવી ! તે ચર્ચા ચાલી ત્યારે જણાાવેલ છે કે, ‘અમારા તરફથી ગ્રાહકોને દશ વર્ષ થયાં જૈન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. આપણા જૈન સમુદાયમાં તિથિના નિર્ણયને માટે પંડિત શ્રીઘર શિવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી પંચાંગ હતું, તેના આધારે અદ્યાપિ પર્યંત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માહેની કોઈપણ તિથિનો ક્ષય હોય ત્યારે અથવા વૃષ્ટિ હોય છે, ત્યારે આપણી તપાગચ્છની સમાચારીને અનુસારે ‘ક્ષયે પૂર્વા-વૃદ્ધો ઉત્તરા' એટલે પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ €3 Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્યારે બાર તિથિમાંની કોઈ પ૭ તિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે, ત્યારે ઉત્તર તિથિનો એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમ દિવસ અત્યારે અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું દ્વિત્યપણું-બેપણું કરીએ છીએ. (પ્રસ્તુત પુસ્તકો પરિશિષ્ટ : ૨૦) તિથિનો ક્ષય તથા તિથિની વૃદ્ધિના સ્થાને આ લખાણમાં કુંવરજીભાઈએ જે આપણી તપાગચ્છની સમાચારના અનુસાટે આગલી તિથિનું દ્વિત્વ-બે શું કરીએ છીએ એમ જણાવેલ છે, તે તેમની વાત તદ્દન અસત્ય છે, જે ભ્રાંતિમૂલક છે, કારણ કે, આપણી તપાગચ્છીય સમાચારીમાં કદિયે વૃદ્ધ કાર્યા તથોત્તરા’નો અર્થ વૃદ્ધિમાં આગલી તિથિને બેવડાવવાની પ્રણાલી સુવિદિત નથી જ, પણ આવી અસુવિદિત અશાસ્ત્રીય પ્રણાલીના કારણે જ તિથિ પ્રશ્નમાં મોટો ઝઘડો ઉભો થયો. વાસ્તવિક આપણા શાસ્ત્રીય પ્રણાલી તે છે કે, બીજ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ કે અમાસના ક્ષય પ્રસંગે ૨+૨, ૩+૪, ૭૧૮, ૨૦+૨, ૨૪+૨૫ કે ૨૪+૦)) એ રીતે ભેગા જ પંચાંમાં લખવા જોઈએ, જેથી પૂર્વના દિવસે બંને તિથિઓની આરાધના તે દિવસે આવી જાય છે તેની સમજ8ા રહે, જે પર્વતિથિઓની વૃદ્ધિમાં બે બીજ, બે પાંચમ, બે આઠમે, બે અગીયારસ, બે ચૌદશ તથા બે પૂનમ કે બે અમાવાસ્યા એ રીતે જ Íતીય પંચાંગમાં લખાવું જોઈએ. જેથી બીજી તિથિમાં તે યતિથિની આરાધના થાય અને આમ કરવાથી જે અત્યારે એ ભ્રમણા ઉભી થઈ છે કે, બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ કે અમાવસ્યા અદિ પર્વતિથિઓ બેવડાય જ નહિ કે તેનો ક્ષય થાય જ નહિ,' - તે ભ્રમણા ઉત્પન્ન થાત જ નહિ ને તપાગચ્છ જૈન સંઘમાં ઠેઠ વિ. સં. ૧૯૫રથી જે તિથિ વિષયક ઝઘડો ઉભો થયો જે આરાધ્યતિથિઓની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે શાસ્ત્રાનુસારી સુવિહત પરંપરામાન્ય જે આરાધના થતી હતી, તેમાં નવી ને ખોટી પ્રાલી જે શરૂ કરાઈ ને ભાદરવા સુ. ૫ના ક્ષયમાં ત્રીજનો ક્ષય ને ભાદરવા સુ. પની વૃદ્ધિમાં ત્રીજની વૃદ્ધિ તે રીતે કરવાની તેમજ તે દ્વારા વાર્ષિક મહાપર્વની વિરાધનાની પણ પ્રવૃત્તિ ઉભી ન જ થાત ! વિદ્વાન પં. મ.ની ગંભીરવિજયજી મહારાજનો ‘તિથિચર્ચા'ના વિષયમાં ઉપયોગી પત્રઃ તેઓ કહે છે કે, બે તિથિ હોય ત્યારે બીજી તિથિ જ પ્રમાણ કરવી.” ૯૪ - - - - , પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ નાના Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર શ્રી ઇંદોરથી એક ગૃહસ્થ લખી મોકલેલા પ્રશ્નનો પંચાસજી શ્રી ગંભીરવિજયજીએ આપેલો ઉત્તર વાચકવર્ગને ઉપયોગી હોવાથી અત્રે પ્રસિદ્ધ કર્યો છે. પ્રશ્ન : રજપુતારામાં શ્રાવક લોકો જ્યારે જોધપુરી પંચાંગમાં બીજ, પાંચમ વગેરે તિથિ બે હોય છે, ત્યારે બે પાળે છે અને ગુજરાત-કાઠીયાવાડમાં તો પહેલી તિથિને મૂકીને બીજી તિથિને માને છે. આ તરફના શ્રાવકો તેમ કરતાં નથી. તેથી અત્રેના વિદ્વાનો સવાલ પૂછે છે કે કયા શાસ્ત્રના આધારે પહેલી બીજને એકમ ગણી, બીજી બીજને બીજ ગણો છો ? પરંપરાનો સવાલ બાજુ મૂકી શાસ્ત્રાધારથી જ એ બાબત પ્રસિદ્ધ કરશો. ઉત્તર જ્યારે કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય છે, એટલે કે બે હોય છે. ત્યારે પહેલી તિથિમાં સૂર્ય ઉગતો નથી. વાસ્તે અપ્રમાણ કરાય છે અને બીજી તિથિમાં સૂર્ય ઉગે છે, તેથી તે પ્રમાણ કરાય છે. પહેલી તિથિનો સૂર્યના ઉગ્યા પછી પ્રવેશ હોય છે. તેથી તે ન લેવાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. __तद्यथा अनुदयवती बह्वी अपि अप्रमाणा, उदयवती स्तोकापि समाचरणीया इति उमास्वातिवचनं અનુદયવાળી તિથિ ઘણી (ઘડી) હોય, તો પણ તે અપ્રમાણ છે અને ઉદયવાળી તિથિ થોડી (ઘડી) હોય, તો પણ તે આચરવા યોગ્ય છે.” આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ વાચકે કહેલું છે. વળી કહ્યું છે. यां तिथिं समनुप्राप्य, समुद्गते च भानवः । सा तिथि: सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ।। જે તિથિને પામીને સૂર્ય ઉગ્યો હોય, તે તિથિ દાનમાં, ભણવામાં તથા તપસ્યાદિક ક્રિયામાં સંપૂર્ણ જાણવી.” વળી કહ્યું છે કે – वृद्धिस्तूत्तरा ग्राह्या हानौ ग्राह्या पूर्वा “તિથિની વૃદ્ધિ હોય, તો પાછળની તિથિ ગ્રહણ કરવી, ને હાનિ હોય, તો તેની પહેલીની ગ્રહણ કરવી.” - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ ---- -- -- -૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહેલ છે, તેથી વૃદ્ધિમાં બીજી તિથિ જ પ્રમાણ છે. શ્રી જ્યોતિષ કરંડક પયત્રામાં કહ્યું છે કે, “જે તિથિ હાનિ પામે તે પહેલી તિથિમાં સમાપ્ત થાય છે. જે વૃદ્ધિ પામે તે ઉપરની તિથિને સ્પર્શે છે.” આ પયજ્ઞાની ટીકા પ્રથમશ્રી પાદલિપ્તસૂરિએ સંક્ષેપથી કરેલી છે અને ત્યાર પછી શ્રી મલયગિરિસૂરિએ વિસ્તારથી કરેલ છે. જે કે હાલ પ્રવર્તમાન છે અને બંને આચાર્યો સર્વમાન્ય ગણાયેલા છે. શ્રી ભગવતી સૂત્રના શતક પાંચમના ઉદ્દેશા પહેલામાં શ્રી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું છે કે, “હે ભગવન્! સૂર્યને આદિત્ય શા માટે કહો છો ?” તેનો ઉત્તર પ્રભુએ આ પ્રમાણે આપ્યો છે કે, “હે ગૌતમ ! સૂર્યોદયના સમયને આદિ લઈને જ સમય, આવલી, મુહૂર્ત, પક્ષ, માસ, વર્ષ, યાવતું ઉત્સર્પિણી, અવસર્પિણી સર્વ ગણવામાં આવે છે, તેથી સૂર્યને આદિત્ય કહેલો છે.” આ ઉત્તરથી પણ એમ સિદ્ધ થાય છે કે, સૂર્યોદયથી જ તિથિની આદિ ગણાય છે. તે જ સ્થળમાં કહ્યું છે કે, જે ક્ષેત્રમાં જે વખતે સૂર્યનું દશ્યપણું અને અદશ્યપણું થાય, તે ક્ષેત્રમાં તે જ વખતે પહેલો રૂદ્ર નામે મુહૂર્ત ગણવો. તેનો પાઠ આ પ્રમાણે – जह जह समए समए पुरइ संचरइ भस्सरो गयणो तह तह इउवि नियमा जाई रयणीइ भावत्थ एवं च सइ नराणं उदयत्थमणाए हुंति तिथियाई सई देसकालभेए कस्सइ किंचिवि दिस्सए नियमा सइ चेवय निदिट्ठो रुदो मुहुत्तो कमेण सव्वेसिं केसिंचीदाणीपीय विसयपमाणो रवि जेसिं । ભાવાર્થ : જેમ જેમ સમયે સમયે આગળ સૂર્ય ગગનમાં ચાલ્યો જાય છે. તેમ તેમ સમય સમય પાછળ નિચ્ચે રાત્રિ ભાવ થતો જાય છે. એમ હોતે સતે મનુષ્યોને ઉદય અસ્તનો નિયત (સમય) ભિન્ન ભિન્ન થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈકને કોઈ વખત ઉદય અસ્તનો નિયત છે. તેને તે જ રૂદ્ર નામે પહેલો મુહૂર્ત ગણાય. એમ અનુક્રમે સર્વને જાણવો. તેથી હમણાં પણ કેટલાકને સૂર્યોદય વેળા છે. જેમને હમણાં જ સૂર્ય નજર વિષે આવ્યો છે તેમને. આ પ્રમાણેના શ્રી ભગવતી સૂત્રના વચનથી પણ સૂર્યના ઉદયકાળવાળી તિથિ જ પ્રમાણ છે. વળી અહોરાત્ર સૂર્યની ગતિ ઉપરથી થાય છે, તે તિથિ તો ચંદ્ર ને રાહુની હક ---- -નાખ્યતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #106 -------------------------------------------------------------------------- ________________ ગતિ ઉપરથી ગણાય છે. એટલે ચંદ્રના વિભાગના સોળ ભાગ કલ્પીએ, તે માંહેલો એક ભાગ રાહુ ઢાંકી રહે અથવા મૂકી રહે તેટલા વખતની એક તિથિ ગણાય. તેથી જો રાહુની ગતિ શીવ્રતાવાળી થાય, તો થોડા કાળમાં તિથિ પૂર્ણ થાય છે ને મંદગતિ કરે તો લાંબા વખત સુધી તિથિ પહોંચે છે. વળી જે દિવસે તિથિનો સાઠો પડે છે. એટલે ૬૦ ઘડી તિથિ છે એમ લખાય છે. તે દિવસે તિથિનો પ્રારંભ ઉદય વખતે હોતો નથી. કેમકે ક્યાં તો ચંદ્રનો પ્રથમનો ભાગ ગ્રસાઈ રહ્યો ન હોય અથવા મુકાઈ રહ્યો ન હોય એમ હોય છે. માટે વૃદ્ધિ તિથિમાં બીજી તિથિ જ પ્રમાણ છે એમ સમજવું. (શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક-૧૫મું, અંક-૧૧મો, મહા સુદ-૧૫, વિ. સં. ૧૯૫૬, પૃષ્ઠ-૧૭૨) પરિશિષ્ટ-૧૦ પરિશિષ્ટ : ૨૦ માં લખવા મુજબ આ રીતે કુંવરજીભાઈએ પોતે જ કરેલી આ ભૂલને ત્યારબાદ વિ. સં. ૧૯૮૪ ના “શ્રી જૈન ધર્મ પ્રકાશમાં નિવેદન કરીને સુધારવા પ્રયત્ન કર્યો છે, જે આપણો અહિં પરિશિષ્ટ-૮માં જોયું, પણ તે ઘણું મોડું થઈ ગયું હોવાથી અજ્ઞાન ને મુઘલોકોમાં આજ માન્યતા ઘર કરી ગઈ છે કે, પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ હોય જ નહિ.” પણ જો કુંવરજીભાઈએ ભુતીયા પંચાંગની શરૂઆતથી જ આ રીતે પર્વતથિઓની ક્ષય- વૃદ્ધિમાં ઉપરોક્ત શાસ્ત્રીય પદ્ધતિએ તે તિથિઓને છાપવાની શરૂઆત કરી હોત તો આ વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાત જ નહિ. આજે તો જૈન સંઘમાં ગડરીયા પ્રવાહની જેમ એ ભ્રમણા ફેલાતી ગઈ. જેથી પર્વતથિઓની ક્ષય-વૃદ્ધિની વાત કરે તેને લોકો નવા પંથી ને નવું કાઢનાર તથા શાસ્ત્રવિરૂદ્ધ અને પરંપરા વિરૂદ્ધ કરનારા' વગેરે કહીને નવાજવા માંડ્યા છે. જેમ પેલા બ્રાહ્મણની વાતમાં આવે છે કે, બે-ત્રણ ઠગોએ ભેગા થઈને બ્રાહ્મણની કરીને કુતરૂં કહીને તેની પાસેથી સિફતપૂર્વક જેમ બકરીને ઉપાડી લીધી. તેમ ભોલા અબુધ ગાડરીયા લોકોની પાસેથી પર્વતિથિઓની સાચી આરાઘના આવા લોકોએ યર્વતિથિઓની વૃદ્ધિના પ્રસંગે બે બીજ ન હોય, બે પાંચમ ન હોય, બે આઠમ ન હોય, બે અગીયારસ ન હોય, બે ચૌદશ ન હોય, તેમજ બે અપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ~--~-૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ પૂનમ કે બે અમાસ ન હોય, તે રીતે જે પર્વતિથિઓના ક્ષય પ્રસંગમાં એકમ+બીજ ભેગા ન થાય, ૪+૫ ભેગા ન હોય, ૭+૮ ભેગા ન હોય, ૨૦+22 ભગત ન થાય, ૨૩+૨૪ ભેગા ન થાય અને ૨૪+૨૫ કે ૨૪+૦)) ભેગા ન થાય, આવી અસુવિહિત અશાસ્ત્રીય પ્રણાલી અજ્ઞાનતાથી શરૂ કરી મુગ્ધ લોકોને પર્વતિથિઓની આરાઘનાથી વિમુખ રાખ્યા, એટલે જેના પરિણામે પર્વદિવસોની વાસ્તવિક ઔદયક તિથિનિયત આરાધનાથી લોકો વંચિત રહેવા લાગ્યા. માટે જ વિ. સં. 2૯૯૩ની સાલથી શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરા માન્ય ભીંતીયા પંચાંગો આરાઘનાના ખપી પૂ. સુવિહિત આચાર્યદેવોની પ્રેરણાથી જ્યારથી શરૂ થયા, ત્યારે જો કે અજ્ઞાને લોકોએ કોલાહલ શરૂ કર્યો ને તેમાં જાણકારો મા અંગત કારણસર જાવા છતાં યે કોલાહલ કરનાર એજ્ઞાનીઓના ટોળામાં ભળ્યા, છતાં યે આજ દિવસ સુધી શાસ્ત્રાનુસારી સુવિદિત પરંપરામાન્ય તે પંચાંગોની પ્રવૃત્તિ તથા તેને મળતો આદર ચાલું જ છે, જે આરાઘનાના પ્રયી આત્માઓને માટે પર્વદિવસોની સાચી આરાઘનાની શુભ પ્રવૃત્તિ ત્યાથી જૈનસંઘમાં શરૂ થઈ. “વિ સં. ૧૫૨માં ભાદરવા સદિ-પનો ક્ષય હતો. ત્યારે સુદ-૪-૫ ભેગા કરીને આરાધના સર્વ સંઘે કરેલી. તે માટે “જૈન ધર્મ પ્રકાશમાં કુંવરજીભાઈએ સ્પષ્ટ જણાવેલ છે કે બાર તિથિના ક્ષય-વૃદ્ધિ હોય છે ! અમારા તરફથી ગ્રાહકોને દશ વર્ષ થયાં જૈન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. તેનો પ્રારંભ શ્રીમત્ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં કરેલો છે. તે વખતે તેઓ સાહેબે આપણા જૈન સમુદાયમાં તિથિના નિર્ણયને માટે પંડિત શ્રીધર શીવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી ગંડુ પંચાંગ બતાવેલું હતું. તેના આધારે અદ્યાપિ પર્યત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માંહેની કોઈપણ તિથિનો ક્ષય હોય છે, ત્યારે અથવા વૃદ્ધિ હોય છે ત્યારે આપણી તપાગચ્છની સમાચારીને અનુસારે “ક્ષયે પૂર્વા વૃદ્ધો ૩ત્તરા” એટલે જ્યારે બાર તિથિમાંની કોઈપણ તિથિનો ક્ષય હોય, ત્યારે તેની પૂર્વલી તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તર તિથિનો એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમનો દિવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું દ્વિત્વ-બેપણું કરીએ છીએ. ૯૮૯-બતમારા નજીક પૂર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ના જી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ચાલતા વર્ષના (૧૯૫૨ના) ભાદરવા માસમાં જોધપુરી પંચાંગમાં શુદ-૫નો ક્ષય છે. હવે આપણી સમાચારી અનુસારે તિથિનો ક્ષય થતો ન હોવાથી ક્ષયે પૂર્વા એ વચનને અનુસારે પૂર્વલી ચોથનો ક્ષય કરવા જતાં તે તિથિએ આપણું પર્વ-સંવચ્છરી છે. તેથી તેનો ક્ષય ઠીક લાગતો નથી. આ બાબત પંચાંગ છપાવ્યા અગાઉ કેટલીક જગ્યાએ સલાહ-વિચાર પૂછવામાં આવતાં કેટલીક જગ્યાએથી તો બિલકુલ જવાબ મળ્યો નહિ અને કેટલીક જગ્યાએથી જવાબ મળ્યો તેમાં અમારા વિચારથી જુદા પ્રકારના બે વિચારો આવ્યા. એક એવો વિચાર મળ્યો કે છઠ્ઠનો ક્ષય કરવો અને બીજો એવો વિચાર (મળ્યો) કે ત્રીજનો ક્ષય કરવો. છઠ્ઠનો ક્ષય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો કે મુંબઈનાં વર્તારાના ગુજરાતી પંચાંગોમાં અને લાહોરના પંચાંગમાં છઠ્ઠનો ક્ષય છે. માટે છઠ્ઠનો ક્ષય કરવો. પરંતુ આ વિચાર અમે માત્ર એટલા જ કારણસર અમલમાં મૂકવાનું દુરસ્ત ધાર્યું નહિ. કારણ કે અદ્યાપિ પર્યંત કાયમ જોધપુરી ચંડુ પંચાંગને પ્રમાણ્યું ગણતાં છતાં અત્યારે તેના વર્તારાને અમાન્ય ગણવો, તે ન્યાયયુક્ત ગણાય નહિ, તેથી એ વિચાર અમલમાં મૂક્યો નથી. પરંતુ આ વિચારમાં મુખ્ય વાંધો સંવચ્છરીનો તો આવતો નથી, કેમકે છઠ્ઠનો ક્ષય કરવાથી પારણાના દિવસને સુદ-પનો કહેવો કે સુદ-૬નો કહેવો એ જ વાંધામાં રહે છે. ત્રીજનો ક્ષય કરવાનો વિચાર એવા કારણસર આવ્યો કે ક્ષયે પૂર્વા એ વાક્ય પ્રથમ પંચમીને લાગુ કરતાં ચતુર્થીનો ક્ષય કરવો પડે તે પણ સંવચ્છરી પર્વનો દિવસ હોવાથી ફરીને ક્ષયે પૂર્વા એ વાક્ય તેને (સુદ-૪ને) પણ લાગુ કરીને સુદ૩નો ક્ષય કરવો. આ કારણ પણ અમને વાસ્તવિક લાગતું નથી. કારણ કે ફરીને એ વાક્યનો ઉપયોગ કરવો એ મનકલ્પના વડે છે. શાસ્ત્રોક્ત પ્રમાણ એમ કરવા માટે નથી. વળી ત્રીજને ચોથ બંને ઉદયતિથિ બધા પંચાંગો પ્રમાણે હોવા છતાં ભાદ્રપદ માસને ત્રીજે દિવસે સંવચ્છરી લઈ જવી. એમ કરવાને યુગપ્રધાન સિવાય આપણને સત્તા નથી. આ વિચારને અમારા વિચાર સાથે મુખ્ય બાબતમાં પણ નોખાપણું છે. કારણ કે આમ કરવાથી સુદ૪, ગુરુવારે સંવચ્છરી થાય અને અઠ્ઠાઈધર પણ વદ-૧૧ ગુરુવારે કરવું પડે. આ વિચાર અમારા વિચારમાં ઠીક ન લાગવાથી અમે અમલમાં મૂક્યો નથી. અમારો વિચાર બધી બાબતો લક્ષમાં લેતાં એવો થયો કે સુદી-પને બદલે સુદ૪નો ક્ષય કરવો એ પરંપરાગત પ્રવર્તન છે. ફક્ત ૪થે સંવચ્છરીનો દિવસ હોવાથી પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ તેનો ક્ષય કરવો કે કહેવો અયોગ્ય છે. માટે સુદ-૫ની ક્રિયા સુદ-૪થે કરવી અને સુદી-૪ તથા સુદી-૫ ભેળા ગણવા. સંવચ્છરી ઉદયતિથિ ચતુર્થીએ શુક્રવારે જ કરવી. અરે બારે તિથિમાં હાનિ ન થવા માટે સુદ-પની ક્રિયા તે જ દિવસે કરીને સુદ-૫નો સમાવેશ તેમાં કરવો. આ પ્રમાણે કરવામાં કોઈ પ્રકારનો વિરોધ ન લાગવાથી અને પંચાંગ બહાર તાકીદ હોવાથી તેમ જ એ બાબત શ્રી સંઘ મળીને પર્યુષણની અગાઉ આટલી બધી મુદતે એકત્ર વિચાર બહાર પાડે એવો સંભવ ન હોવાથી “સુદ-૪-૫ ભેળા છે” અને “તે દિવસે-શુક્રવારે સંવચ્છરી છે.” એવો અમારો વિચાર અમે અમારા પંચાંગમાં પ્રદર્શિત કર્યો છે. તે છતાં પણ હવે પછી શ્રી સંઘ મળીને પરંપરા તથા શાસ્ત્ર વગેરેના આધારથી જે વિચાર નક્કી કરે તે અમારે કબૂલ છે. અમારે કોઈ પ્રકારનો આગ્રહ નથી અને એવો નિર્ણયકારક વિચાર જે કરશે તે અમે ઘણી ખુશીની સાથે અમારા ચોપાનીયામાં જ પ્રગટ કરીશું. કિ બહુના ? (જૈન ધર્મ પ્રકાશ પુસ્તક-૧૨, અંક૧લો, ચૈત્ર સુદ-૧૫, સંવત-૧૯૫૨ (પૃષ્ઠ-૧૦-૧૧-૧૨)) નોંધ તિથિના આરાધનમાં હજારો વર્ષથી ચાલી આવતી તપાગચ્છની સમાચારી એ મુજબની છે કે – ‘તિથિના ક્ષયમાં એ તિથિની આરાધના પૂર્વની તિથિમાં ને તિથિની વૃદ્ધિમાં તે તિથિની આરાધના ઉપરની પાછળની બીજી તિથિમાં કરવાની' પણ આ પરિશિષ્ટમાં પેજ-૯૮માં જે જણાવેલ છે કે, “વૃદ્ધિમાં પૂર્વની તિથિને બેવડી કરવામાં આવે છે. એ હકીકત અશાસ્ત્રીય તથા સુવિહિત પરંપરાની વિરૂદ્ધ છે. આ જ કારણે ભીંતીયા પંચાંગની આ પદ્ધતિ જ્યારથી શરૂ થઈ ને પર્વતિથિના ક્ષય વૃદ્ધિ લખાતા બંધ થયા ત્યારથી જ જૈન સંઘમાં મોટો ઝઘડો ઉભો થયો છે. જૈન સંઘમાં પર્વતિથિઓની સાચી આરાધનાથી આરાધના કરનારા વર્ગને વંચિત રાખવામાં આવા ભીંતીયા પંચાંગોનો પણ જબ્બર હિસ્સો છે. ઉપસંહાર તમે આ પુસ્તક પૂરેપૂરું વાંચી ગયા ને ? તમને હવે બરાબર સમજ પડી ગઈને ? કે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ ને પૂનમ કે અમાવાસ્યા જેવી પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ છે, કારણ કે જૈન પંચાંગ તો આજે પરાપૂર્વથી વ્યુચ્છેદ પામેલ છે. જેથી લૌકિક પંચાંગોથી જ આપણે તિથિનિયત કાર્ય ૧૪ -- અનિલ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #110 -------------------------------------------------------------------------- ________________ કરવાની પ્રણાલી આજે હજારો વર્ષથી ચાલી આવે છે. એ તો તમને બરાબર સમજાયું ને ? માટે જ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકનો એ પ્રઘોષ છે કે, તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતિથિમાં તે તિથિનિયત કાર્ય થાય અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિમાં તે તિથિનિયત કાર્ય થાય. એ તમે સમજી શક્યા ને ? એટલે જ્યારે જ્યારે પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે આ જ વ્યવસ્થા જૈન સંઘમાં હજારો વર્ષથી ચાલી આવે છે. એથી એક પખવાડીયામાં દિવસો ભલે ઓછા-વધતા થાય પણ તિથિઓની સંખ્યા તો ઘટતી કે વધતી નથી, એ તમને સમજાયું ને ? પુનમ-અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી પુનમ કે અમાવાસ્યાએ તેની આરાધના થાય પણ બે તેરસ તો ન જ કરાય અને પુનમ-અમાવાસ્યાના સમયમાં તેની આરાધના ચૌદશમાં જ થાય, પણ તેરસનો ક્ષય તો ન જ થાય. આ પ્રણાલી જ શાસ્ત્રીય તથા સુવિહિત પરંપરાનુસારે છે, તે તમે આ પુસ્તકને વાંચતાં જોઈ શક્યા ને ? ને તમને તે બરાબર સમજાયું ને ? ને ભાદરવા સુદિ પાંચમનો ક્ષય હોય તો ભાદરવા સુદ ચોથમાં તેની આરાધના થાય. તેમજ સુદિ ચોથ-ઔદયિક તે દિવસે હોવાથી સંવત્સરી મહાપર્વની આરાધના પણ તે જ દિવસે થાય. એ જ રીતે ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ હોય તો બીજી પાંચમના દિવસે પાંચમની આરાધના થાય. ને ભાદરવા સુદિ ચોથ-સંવત્સરી પર્વની આરાધના ઔદયિક ચોથના જ થાય. પણ પાંચમની વૃદ્ધિમાં ચોથની કે ત્રીજની વૃદ્ધિ ન જ થાય. ને સંવત્સરી મહાપર્વ જે ઔદયિક ચોથના છે, તેની વિરાધના કદિએ ન થાય. આ તમને બરાબર સમજાયું ને ? હજુ પણ સંશય જેવું લાગે તો ફરી-ફરી પુસ્તકને સરળતાથી ધ્યાનપૂર્વક વાંચી જોશો. માટે કહેવાતી બહુમતિના નાદે ચડીને પર્વતિથિઓની કે સંવત્સરી મહાપર્વની વિરાધના ન થાય તેની કાળજી રાખશો ને ? સમજુ માણસોએ હંમેશા સત્યને સમજવા નિરંતર પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, ને તેમાં કદિયે ગાડરીયા પ્રવાહથી આંધળીયા નહિ કરવા એ બરાબર છે ને ? - સંપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ :- ----- ---- ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ જતી આશદતા માટે જ જતો મુક્તિમાર્ગની આરાધના કરવા માટે સત્યને સમજવું પડે. શક્તિ-સમાજસંયોગ મુજબ અન્ય જિજ્ઞાસુને સત્ય સમજાવવું પણ પડે. તમે સમજો નહિ, સમજાવવાની ત્રેવડ કેળવો નહિ અને એકલો અવાજ ઊંચો કરીને કે બાંધો ચડાવીને બીજાને દબાવી દો એ ચાલે નહિ. વગર સમયે ત્યાં રાડો પાડવી એ પણ ખોટું છે અને વગર સમયે જ્યાં ત્યાં હામાં હા પાડવી એ પણ ખોટું છે. ગમે ત્યાં ગમે તેની સામે ભીડાઈ પડવું એ પણ ખોટું છે અને ગમે ત્યાં ગમે તેને ભેટી પડવું એ પણ ખોટું છે. બન્ને વસ્તુ ખોટી છે. આપણે અવાજ પણ ઊંચો કરવાની જરૂર નથી, બાંયો ચડાવવાની પણ જરૂર નથી, જરૂર છે માત્ર પોતે બરાબર સમજવાની અને શાંતિથી બીજાને સમજાવવાની. એના માટે ઘણો વિવેક જોઈશે. માથું ટાઢું બોળ કરીને કામ કરવું પડશે. કોઈ તમને મુંઝવવા માગે તો ન મુંઝાવા માટે શું કરવું તે પણ સમજવું પડશે. આપણે અહીં પક્ષાપક્ષીના ધોરણે કે કાષાયિક ભાવોને પોષીને કોઈ વાત વિચારવી નથી. ભવસાગર તરવો છે. તરવા માગે એને તારવા છે, તરવાનું આલંબન પૂરું પાડવું છે. એ ભાવનાથી જ વાત કરી રહ્યો છું. સત્ય સમજાયા બાદ તો સત્યનો જ પક્ષપાત કરવાનો. તેના જ પક્ષમાં અડીખમ ઉભા રહેવાનું. સત્યને સમજવા માટે – ૧ – શુશ્રષા – સાંભળવાની ઇચ્છા, ૨ – શ્રવણ – સાંભળવું, ૩ - ગ્રહણ – સ્વીકાર કરવો, ૪ – ધારણા – મનમાં અવધારી રાખવું, - ઉહ – સમજવા માટે અવનવા પ્રશ્નો ઉભા કરવા, ૬ – અપોહ – પ્રશ્નનું સમાધાન મેળવવું, ૭ – તત્વનિર્ણય – નિ:શંક બનવું અને ૮ – તત્ત્વનો અભિનિવેશ – તત્વનો આગ્રહ રાખવો. આ આઠ બાબતો કરવી પડે. આ રીતે મેળવેલા સત્યની પક્કડ એવી તો ૧ ... - - - - -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- Page #112 -------------------------------------------------------------------------- ________________ મજબૂત હોય કે દેવતાઓ આવે તો પણ એને ચલાયમાન ન કરી શકે. આગમમાં તુંગીયા નગરના શ્રાવકોનું વર્ણન આવે છે. એ શ્રાવકો કેવા હતા ? ‘લદ્ધા, ગહીઅમ્ર, પુચ્છિયઢ્ઢા, વિણિચ્છિઅટ્ઠ, અહિગય-જીવાજીવાઈપયત્થા, દેવેહિંવિ અચાલણિજ્જા....’ સત્યને મેળવનારા, ગ્રહણ કરનારા, શંકા પડે તો પૂછનારા, અર્થનો વિનિશ્ચય કરનારા, જીવ-અજીવાદિ પદાર્થને જાણનારા, દેવો વડે પણ ચલાયમાન ન થનારા... જાણો છો ? સત્યના આગ્રહી ન બનાય ત્યાં સુધી સત્યની આરાધના ન થઈ શકે. આગ્રહનો મતલબ જડપણું નથી. પણ સત્યનો અસ્થિમજ્જા પક્ષપાત છે. એને તત્ત્વાભિનિવેશ કહ્યો છે. એટલે તત્ત્વનો આગ્રહ. આવો તત્ત્વાભિનિવેશ પામી, સત્યની આરાધના કરી-કરાવી મોક્ષપદના ભોક્તા બનીએ એજ અભિલાષા. ૦ ૦ ૦ -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ ૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ચાલુ વર્ષ એન્જીની આરાધના ક્યારે કરવી ? સંવત્સરી ભાદરવા સુદ-૪, તા. ૧૩-૯-૯૯, સોમવારે જ શા માટે ? = એક મહત્ત્વ માર્ગદર્શન ચાલુ વર્ષે સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં સંવત્સરી ભાદરવા સુદ-૪ના સોમવારે આવતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિકો સોમવારે, ભાદરવા સુદ-ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે. આમ છતાં કેટલાકો દ્વારા એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે કે, સંવત્સરી સોમવારની કરવાની કે મંગળવારની ? બે ત્રીજ હોય તો સંવત્સરી તા. ૧૪-૮-૯૯ના મંગળવાર, ભા.સુદ-૪ના જ કરવી જોઈએ. એના બદલે તા. ૧૩-૯-૯૯ના સોમવારની બીજી ત્રીજે શી રીતે કરી શકાય ? આ પ્રશ્ન કરનાર મહાનુભાવો જો સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ જોશે, તો તેમને ખ્યાલ આવશે કે હકીકતમાં ભાદરવા સુદ-૩ બે છે જ નહિ, પણ ભાદરવા સુદ-૫ બે છે. એટલે મંગળવારની સંવત્સરીનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. જન્મભૂમિ પંચાંગમાં : ભાદરવા સુદ-૩, તા. ૧૨, રવિવાર ભાદરવા સુદ-૪, તા. ૧૩, સોમવાર ભાદરવા સુદ પ્રથમ-૫, તા. ૧૪, મંગળવાર ભાદરવા સુદ દ્વિતીય-૫, તા.૧૫, બુધવારે છે. આમ છતાં પોતાની કલ્પનાથી બે પાંચમ ન માનતાં બે ત્રીજ કરવી અને પંચાંગની સાચી ચોથને બીજી ત્રીજ માની છોડી દેવી, પ્રથમ પાંચમને ચોથ કહેવી અને આરાધવી તે સત્યનિષ્ઠા સાથે સંગત થતું નથી. ૧૩ - - - - ૫ર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #114 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે મોટી તિથિ બે હોઈ શકે ? બે દિવસ ચૌદસ બોલીએ અને એમાં પહેલા દિવસે લિલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દોષ ન લાગે ? આવું પૂછનારે સમજવું જોઈએ કે, બે ચૈત્ર, બે આસો, બે ભાદરવા આવે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે અને એમ કરીને બીજા ચૈત્રમાં, બીજા આસોમાં ઓળી વગેરેની આરાધના કરનાર પહેલા ચૈત્ર-આસોમાં કશું કરતા નથી. બે ભાદરવા વખતે પહેલા ભાદરવામાં પર્યુષણની કોઈ આરાધના કરતા નથી. તે છતાં જેમ ત્યાં કશું અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મોટી તિથિઓ બે આવતી હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી. આ અંગે શાસ્ત્રીય કોઈ વિધાન છે ? એમ કેટલાક લોકો પૂછતા હોય છે, તેમણે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે - કલ્પસૂત્રના સામાચારી નામના વ્યાખ્યાનની દરેક વૃત્તિઓમાં આ અંગેની સ્પષ્ટ વિચારણા કરાઈ છે. ત્યાં પ્રશ્ન કરાયો છે કે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલા ભાદરવા માસમાં કરવી કે બીજા ભાદરવા માસમાં કરવી ? એના જવાબમાં લખ્યું છે કે જ્યારે બે ચૌદસ આવે છે ત્યારે પષ્મીની આરાધના પહેલી ચૌદસે ન કરતાં બીજી ચૌદસે કરાય છે, તેમ જ્યારે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલા ભાદરવા મહિનામાં ન કરતાં બીજા ભાદરવામાં કરવી જોઈએ. શ્રી કલ્પસૂત્રની દરેક વૃત્તિઓમાં આવતી આ પ્રસ્નોત્તરી ઉપરથી ખ્યાલ આવશે કે પહેલાં પણ બે ચૌદસો આવતી હતી અને જ્યારે જ્યારે બે ચૌદસો આવતી ત્યારે તેના બદલે બે તેરસ નહોતી કરાતી. પણ બે ચૌદસને યથાવત્ માન્ય રાખી પહેલી ચૌદસે પકખીની આરાધનાદિ ન કરતાં બીજી ચૌદસે કરાતી હતી. ---પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - જન- અમલમ-- અ૦િ૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ આવી જ પરિસ્થિતિ આ વર્ષે ભાદરવા સુદ ચોથની બાબતમાં છે. વિ. સં. ૨૦૫પના આ વર્ષે ભા.સુ. ૫ બે આવે છે. એટલે ચોથ એક જ છે અને બે પાંચમના બદલે બે ત્રીજ કરવી એ ખોટું છે અને સોમવાર, તા. ૧૩મીએ આવતી સાચી ચોથ છોડીને મંગળવાર, તા. ૧૪મીએ આવતી પહેલી પાંચમને ચોથનું નામ આપી તે દિવસે સંવત્સરી કરવી તે પણ ખોટું છે. સાચું તો તે જ છે કે, જે રીતે આ વર્ષના જન્મભૂમિ પંચાંગમાં બે પાંચમ છે અને ચોથ એક જ છે. તેથી તેને તે જ રીતે માન્ય રાખી, સોમવાર તા. ૧૩મીએ સંવત્સરીની આરાધના કરવી જોઈએ. ૦ ૦ ૦ ૧ ---------જમ્પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Page #116 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૫૫ના (વીર સં. 2525, ઈ.સન-૧૯૯૯) | ચાલુ વર્ષે સકલ શ્રીસંઘ માન્ય જન્મભૂમિ પંચાગ અનુસાર પર્યુષણ મહાપર્વની આરાધના શ્રાવણ વદ-૧૧, સોમવાર, તા. 6-9-1999 . પર્યુષણા મહાપર્વનો પ્રારંભ-અટ્ટાઈધર શ્રાવણ વદ-0)), ગુરુવાર, તા. 9-9-1999 - કલ્પધર ભાદરવા સુદ-૧, શુક્રવાર, તા. 10-9-1999 - શ્રી મહાવીર જન્મવાંચન ભાદરવા સુદ-૨, શનિવાર, તા. 11-9-1999 - અઢમધર-ગણધરવાદ ભાદરવા સુદ-૪, સોમવાર, તા. 13-9-1999 સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ-પ્રથમ-૫, મંગળવાર, તા. ૧૪-૯-૧૯હૅલ સંવત્સરી તપનાં પારણાં જિનાજ્ઞાનુસારી શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરા પ્રમાણે વર્તનાર તપાગચ્છીય તમામ આરાધકોએ ઉપર મુજબ પર્યુષણા મહાપર્વ આરાધી સ્વ-પરનું શ્રેય સાધવા ભલામણ છે. Forevale & Personal use only