________________
હાનિમાં કઈ તિથિને ગ્રહણ કરવી ? અને કઈ તિથિ છોડી દેવી ?
એવી શંકારૂપી તાપથી તપેલા ભવ્ય જીવોને પ્રીતિને કરનાર છે.” (प्रशs : ऋषभव सरीमतले पेढी-रतलाम. संशोध-संपा६४ : सागर भा२।०४, प्राशन : समय वि. सं. १८८०) સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ :
વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવરે રચેલા અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સંશોધિત કરેલા ‘શ્રી ધર્મસંગ્રહ ગ્રંથમાં જણાવ્યું છે કે –
"तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअ वरिसे, पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ।।१।। पूआ पञ्चक्खाणं, पडिक्कमणं तह य नियमग्गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ।।२।। उदयंमि जा तिहि, सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था, मिच्छत्त विराहणं पावे ।।३।। पाराशरस्मृत्यादावपि - आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ।।१।। उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते - क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षनिर्वाणं, कार्यं लोकानुगैरिह ।।१।।
ભાવાર્થ : પ્રાતઃકાળમાં પચ્ચખ્ખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદયના અનુસારે જ દિવસ-તિથિ
साहिनी व्यवहार छे. धुं छे - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - -૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org