SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ चेत् तत् प्रमाणं करिष्यते तदा पूर्वोक्तव्यवच्छिन्नजैनटिप्पनकाधिकारनिरूपितविकल्पदोषानुसंग अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसारणीयस्तथा च सति - ક્ષ પૂર્વા થિઃ ઋાર્યા, વૃદ્ધી #ા તથોત્તરી | श्रीवीरमोक्षकल्याणं कार्य, लोकानुगैरिहः ।।१।। अत्र प्रसिद्धा श्रीउमास्वातिवाचकनिर्दिष्टा व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिक तिथ्यापवादरूपैतत्-श्लोकोक्ता विधिरपि ‘लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकविरुद्धत्यागकृद्भिविद्वद्भिरुरीकार्यः । प्रशस्तिः श्री जिनसुंदरसूरिविनेय-पूज्य-हर्षसेनगणिप्रसादप्राप्तस्वकर्मलाघवानुरूपसद्धर्मयोगेन पं. श्रीहर्षभूषणगणिना लिखितः सं. १४८६ वर्षे स्वबोधाय सत्यपुरवृद्धग्रामयोः श्रीवर्द्धित-भाद्रपद-पर्युषणा-विचार-ग्रंथः समर्थितः । પરિશિષ્ટ-૮ પરિશિષ્ટ : ૮ માં પં. કુંવરજી આછાંદજી જેવા એ જ સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, “જે ચૌદશ આદિ પર્વતિથિઓની વૃદ્ધિમાં વૃદ્ધ કાર્યા તથોત્તર'ના પ્રઘોષને વિકૃત બનાવી ને ચૌદસના બદલે બે તેટસ કરવામાં આવે છે તે કૃત્રિમ છે, જે કાર ચૈત્ર સુદ-૨૪ની વૃદ્ધિમાં બે તેટસ કરવાથી ભગવાન શ્રી મહાવીરદેવના જન્મ કલ્યાણકની તિથિજી પણ વિરાધના થાય છે ને સુદ-૧૪ની પણ વિસાવંના થાય છે' – તે હકીકતનો સ્વીકાર તેમણે કર્યો છે. જે ઊંડે ઊંડે આથી તેમનો એ એકરાર છે કે, “જૈન સંઘમાં પર્વતથિઓની આરાઘના સર્વ કોઈ કરી શકે તે આશયથી તેમણે પોતે જ વિ. સં. ૨૯૪ થી શરૂ કરેલ Íતીય પંચાંગોમાં પર્વતથિની વૃદ્ધિમાં પૂર્વની તિથિની વૃદ્ધિ લખવાથી પર્વતિથિની તથા તેના પહેલાંની તિથિની ખરેખર વિરાધના થાય છે. આથી પર્વતથિઓની વૃદ્ધિમાં પૂર્વની તિથિની વૃદ્ધિ કરવી તે અશાસ્ત્રીય, અવ્યવહારૂ તેમજ કાલ્પનિક છે. એ સત્ય તેમને વિ. સં. ૧૯૮૪માં રહી રહીને ૪૨ વર્ષ બાદ સમજાય છે, તે તેમના આ લખાણથી જ શકાય છે. ચૌદશ બે હોય ત્યારે તેરસ બે કરવી તે કૃત્રિમ જ છે. વાસ્તવિક રીતે બે ચૌદશ જ લખવી ઉચિત છે." જૈન ધર્મ પ્રકાશમાં પં. કુંવરજી આણંદજીએ સ્પષ્ટ રીતે જણાવેલ છે. - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - - ૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy