SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરની વિગતથી ખ્યાલ આવશે કે ઉદયાત્ ચોથની આરાધના વિ. સં. ૧૯૮૯માં પૂ. સાગરજી મ. સિવાય સકલ પૂ. આચાર્યદેવો આદિ શ્રી સંઘે કરી હતી. એકલા પૂ. સાગરજી મ. જ જુદા હતા. • ત્યારબાદ સં. ૧૯૯રમાં બે પાંચમ આવી તે સમયે પૂ. આચાર્યદેવોએ પોતપોતાના મંતવ્યો જાહેર કરેલા. આરાધના નીચે મુજબ થઈ હતી. વિ. સં. ૧૯૯૨નો પ્રસંગ ચાલી આવતી ઉદયાત ચોથની | બે પાંચમને બદલે બે ત્રીજા આરાધનાની પરંપરા મુજબ કરનારા. કરીને બે પાંચમને બદલે બે ચોથ કરીને કે બેસતા વર્ષે જે વાર હોય તે વારે સંવત્સરી આવે એવી જુદી જુદી પૂ. સિદ્ધિસૂરિજી મ. નો સમુદાય માન્યતાઓ રજૂ કરીને ઉદયાત (પૂ. સિદ્ધિસૂરિજી મ. ને પૂ. ચોથને સંવત્સરી પર્વ તરીકે નેમિસૂરિજી મ. એ વચનથી બાંધેલા છોડી દઈને. તેથી તેમણે પોતે નેમિસૂરિજી મુજબ ફલ્થ (પહેલી) પાંચમને ચોથ આરાધના કરી પણ પોતાના સમુદાયને સંવત્સરી પર્વ તરીકે માનીને ઉદયાત્ ચોથની આરાધના કરવા આજ્ઞા આરાધના કરનારા – આપી હતી.) પૂ. સાગરજી મ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મ. (તેમણે ૧૯૫૨, ૧૯૮૯માં આ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. પ્રમાણે કરેલ. ૧૯૬૧માં ઉદયાત્ પૂ. આ. શ્રી ભક્તિસૂરિજી મ. ચોથ આરાધેલ.) પૂ. આ. શ્રી ભદ્રસૂરિજી મ. ઉપરાંત પૂ. આ. શ્રી કનકસૂરિજી મ. પોતાની ઉદયાત ચોથની પૂ. આ. શ્રી શાંતિચંદ્રસૂરિજી મ. માન્યતા જે ચાલી આવતી પૂ. આ. શ્રી કર્પરસૂરિજી મ. હતી તે માન્યતા છોડીને પૂ. સાગરજી મ. સાથે ઉદયાત્ પહેલી પાંચમને ચોથ માનીને સાથે સંવત્સરી કરનારા. પૂ. નેમિસૂરિજી મ., પૂ. નીતિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. મોહનસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. આદિ સમુદાયો. ૭૦ - - - - જમ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy