SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : પાંચમ તિથિ તુટી હોય તો તેનો તપ કઈ તિથિમાં કરવો? અને પૂર્ણિમા તુટી હોય તો શામાં ? ઉત્તરઃ પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ-ચૌદશમાં કરવો, તેરસે ભૂલી જવાય તો પડવે પણ અર્થાત્ ચૌદશ-પડવે કરવો. (પૂર્ણિમાના ક્ષયે તેરસ ચૌદશનો છઠ્ઠ કરવાનો છે. પરંતુ ચૌદશનું કાર્ય તો ચૌદશે જ થાય. તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો તે ઉપવાસ એકમના પણ કરી શકાય એમ સમજવાનું છે.) (૪) સાધુમર્યાદાપક : લેખક :- પૂ. આ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજા. સમય :- વિક્રમ સં. ૧૫૮૩ બોલ નવમો : बीज, पांचम, आठम, इग्यारिस, चउदश, अमावासी, पुनम एवं मास माहे १२ दिन विगइ म वहिरवी. દશમો : तिथि वाधइ तिहां एक दिन विगइ न वहिरवी. (૫) શ્રી સેનમસ્કઃ ઉત્તરદાતા : પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજા. સંકલનકાર : પૂ. પંડિત શ્રી શુભવિજયજી ગણિ. પ્રકાશક : શેઠ દેવચક્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ. પ્રકાશન: વિક્રમ સંવત્-૧૯૭૫, સને-૧૯૧૯. उदयंमि जा तिही सा, पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगऽणवत्थामिच्छत्तविराहणं पावे ।।१।। इति वृद्धसम्प्रदायगाथां "क्षये पूर्वा तिथि: कार्ये" त्याधुमास्वातिवाचकप्रणीतश्लोकं चानभ्युपगच्छतः प्रसह्य तदर्थप्रामाण्याङ्गीकारणे किञ्चिद् युक्तयन्तरमप्यस्ति नवेति ? પ~-- -- - સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy