Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai
Catalog link: https://jainqq.org/explore/022654/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री मोहन चरितम्. जैन ग्रन्थोत्तेजक मंडळी. Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રીવસ્તુ श्रीमोहनचरितम् वैराजक्षेत्रवासिना महाराष्ट्राभिजनेन गोविन्दाचार्यसूनुना पण्डित दामोदरशर्मणा विरचितम् । तच्च जैन ग्रन्थोत्तेजक पर्षदा निर्णयसागरयन्त्रालये मुद्रितम्. संवत् १९५२. શ્રીમોહનચરિત્ર. --- પણ્ડિત દામોદર ગોવિન્દ્રાચાર્ય કાનડે એમણે રચ્યું, તે બાલાવબાધસહિત જૈનગ્રન્થાત્તેજક મંડળીના પ્રમુખ શા॰ દેવકરણ મૂળજી ભાઇએ મુંબઈમાં, જાવજી દાદાજીના “નિયસાગર” પ્રેસમાં છપાવી પ્રગટ કર્યું. સંવત્ ૧૯૫૨. સને ૧૮૯૫. © ક્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ (એ ચરિત્ર સન ૧૮૬૭ ના ૨૫ મા આ પ્રમાણે રજીછર કર્યું છે.) Page #4 -------------------------------------------------------------------------- ________________ अर्पणपत्रिका. નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ જસ્ટિસ ઓફ ધી પીસ. આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જેવાને ઘણા આતુર છે, યુવાન જૈનગ્રંથકારના ગુણની ગણના કરી ગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છે, જેનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક સ્થિતિ સુધારવાને ઘણુ કાળજી રાખે છે, કેટલીએક ખરાબ રૂઢિઓને નાશ કરવાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને યોગ્ય મદદ આપે છે, વળી સુરત જૈન નિરાશ્રિત પંડમાં તન, મન, ધનથી મદત કરી તે કામની શરૂઆતમાં આગેવાન થયા, ઇત્યાદિ ઇત્યાદિ કારણેને લીધે પ્રીતિપૂર્વક આ મુનિરાજ ચરિત્ર સાથે આપનું મુબારક નામ જોડી રાખીને મગરૂર થઈએ છિયે. ગ્રંથકર્તા તથા જૈનગ્રંથોત્તેજક મંડળી. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ मुनिराज महाराज श्रीमोहनलालजी. મુનિરાજ મહારાજ શ્રીમેાહનલાલજી, જન્મ, સંવત્ ૧૮૮૭ વૈશાખ વિષે ૬. Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ विज्ञापना ॥ विदितमेतद्विदुषां यदेतस्मिन्भारते वर्षे चिरंतनानि धर्मप्रतिपादकानि दर्शनानि कालदोषादनुदिनं निदाघसमये सरांसीव तानवं भजन्ते । विरलतराचा स्मिन्समये स्वयं समयानुसरणेन भविकसंघं सन्मार्ग प्रापयन्तः सन्तोऽपि प्रत्यूषे तारकापुञ्जा इव । तद्यदि कोsपि मरुष्वमरतरुरिवान्धतमसे प्रदीप इव भवदवदग्धान्मिथ्याभिनिवेशान्धांr जनानुपदेशामृतं पाययित्वा सम्यक्त्वप्रदीपं च दत्त्वानुगृह्णीयात्तत्स लोकोत्तरगुणभाजनं पुरुषपुङ्गवः सर्वेषां गुणग्राहकाणां प्रशंसनीयोऽभ्यर्चनीयश्च नात्र संशीतिः । सांप्रतं खरतरगच्छनभोनभोमणिकल्पाः श्रीमन्मोहनमुनयः सर्वज्ञवचनानुगुणयुक्तियुक्तप्रबोधदानेन दुर्जनानां दौर्जन्यमपहरन्त एतामवसर्पिणीमुत्सfर्पणीदेश्यां विदधते । चरितमेतेषामा जन्मतः श्रवणीयमभिनन्दनीयमनुकरणीयं चेत्यवधार्य जैनग्रन्थोत्तेजिकया पर्षदा प्रोत्साहितः स्वयमनुभूतं श्रुतं चानुरुद्धयेदं यथामति प्राणयम् । इदं चालान्निरीक्ष्य संस्करणे साहाय्यं ददतां गाडगिळोपाह्वकेशवात्मजदिनकरशास्त्रिणां महान्तमुपकारभारं वहामि । अत्र च भ्रान्तेः पुरुषधर्मत्वाद्यत्स्तोकं वा बहु वा स्खलितं परिदृश्येत तत्सुधीभिः क्षन्तव्यं संस्करणीयं चेत्यलं पल्लवितेन । अत्रच प्रथमद्वितीयसर्गयोर्यत्र यत्र 'संवाद' इति पदमागच्छति तत्र तत्र 'संवद्वर्षे ' इत्यादिकोशप्रामाण्येन संवदीत्येतस्य प्रयुक्तस्याशुद्धिप्रतिपादनं न कार्यम्, बहुषु जैनीयग्रन्थेषु तथा प्रयुक्तत्वात् । अपिच, कोशकारस्यापि संवदित्यव्ययमेवेति नाग्रहः । ध्वनितं चेदं तदुपरितनटीकाकारेण ' प्रभवाख्या संवत्' इत्युदाहरणं ददता महेश्वरेण | अन्यथा ' क्रियाव्ययविशेषणे ' इति लिङ्गानुशासनानुरोधेन 'प्रभवाख्यमित्येवोद्येत । नच तेनोदाहरणेन पाक्षिकी तस्य स्त्रीलिङ्गता ध्वन्यत इति अमुकमिते संवदीत्यनुपपन्नमिति वाच्यम् । दृढं भक्तिरस्य 'दृढभक्तिः' इत्यादाविव लिङ्गविशेषाभिधानाविवक्षया सामान्ये नपुंसकस्य सूपपादत्वात् भवत्येवोदीरितः प्रयोग इति । दामोदर शर्मा. मोहमय्याम् ज्ञानपञ्चम्यां मङ्गले संवत् १९५२. Page #9 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાપના. આ ચરિત્રના સંબંધમાં ટ્રકમાં જે કંઈ લખવાનું હતું તે સંસ્કૃતમાં લખ્યું છે. તે પણ સંસ્કૃત ભાષાના અજાણ લોકોને જાહેર કરવાવાસ્તે ભાષામાં થોડું લખવાની જરૂર છે જ. મુનિરાજ શ્રી મોહનલાલ મહારાજજીના શિષ્યનું અધ્યાપકત્વ આજ પાંચ વર્ષ થયાં મેં ધારણ કર્યું છે. તેટલી મુદતમાં પ્રસ્તુત ચરિત્રનાયકના જે લોકોત્તર ગુણ મારી નજરમાં આવ્યા તેથી હું ઘણે રાજી થયે છું. ગમે તે અધમ હોય તેપણ તેને ધમાં કરવાની જે વચનકલા મેહનમુનિજીમાં રહી છે, તેવી આજ જૈનસંઘમાં પ્રાયઃ દુર્લભ છે. કદાચ હશે તે એક બે ઠેકાણે જ ! શા. ધર્મચંદ ઉદેચંદનો સંઘ સુરતથી પાલીતાણે ગમે ત્યારે પ્રસ્તુત મહારાજ શ્રી તેની જોડે પધાર્યા હતા, અને હું પણ તે વખતે તેમના પરિવારમાં હતું. મહારાજ ઉપર અપરિમિત રાગ રાખનારા કેટલાક ભવ્યજીએ એમનું જન્મચરિત્ર લખવાવાસ્તે મને પાલીતાણે જતાં રસ્તામાં પ્રેરણા કરી. પછી જેનયંત્તેજક મંડળયે છપાવવાનું કામ માથે લીધું, ત્યારે આ કામને ઘણું જ ઉત્તેજન મળ્યું. પ્રથમ આ ગ્રંથના મૂળની સંસ્કૃતમાં મે રચના કરી, અને તે મૂળમાત્ર છપાવવાનો પહેલો વિચાર હતા; પણ બધાને લાભ થવાવાસ્તે બાલાવબોધ કરવાનો પ્રયન કરો. બાલાવબોધ કઠણ નહીં થવાવાસ્તે મૂળ ગ્રંથને ભાવાર્થ માત્ર લીધે છે. નિર્ણયસાગરના અધિપતિસાહેબે આ ગ્રંથ છાપવાનું કામ મારા મનમાફક કર્યું છે, અને નવીન ગ્રંથ હોવાથી જે વધારે તસ્દી પડી તે સહન કરી, વાતે હું તેમનો આભાર માનું છું. તેમજ બાલાવબોધનાં પુસ તપાસવાના કામમાં શા. ફતેચંદ કપૂંરચન્દ્ર લાલને ઘણું મેહનત લીધી તેથી તેમને પણ આભાર માનું છું. એમાં જે કંઈ દેષ રહ્યા હોય તે સુધારી લેશમાત્ર ગુણ હોય તે લેવાની સજજને કૃપા કરશે, એવી હું આશા રાખું છું. મુંબઈ, કાર્તિક શુદિ ૫ ને મંગળવાર – પંડિત દામોદર ગોવિંદાચાર્ય કાનડે. સંવત્ ૧૫ર. જૈનગ્રન્થજક મંડળીના મેંબરનાં નામે. શા, દેવકરણભાઈ મૂળજીભાઈ શા મૂળચંદ હેમરાજ, શારા કેસરીચંદ ઉત્તમચંદ, શ. મૂળચંદ ઇચ્છાચંદ, શાત્ર અમેચંદ કસ્તુરચંદ, શા૦ હેમચંદ મૂળચંદ, શાહ મોતીચંદ હેમરાજ, શાભાઈચંદ રતનચંદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ .. ॥श्रीः॥ ॥ नमः सिऽन्यः॥ ॥अथ मोहनचरितम् ॥ शंसन्तं त्रिदिवपतिं न यः शशंस निघ्नन्तं दृषनपुषं न यो निनिन्द ॥ यस्यासीजनुषि मही प्रदर्षिणीयं . सोऽव्याघस्त्रिजगदिनो नवादनव्यात् ॥१॥ बनूवुरमिता इद त्रिजगदीश्वरा नाविनः . स्वरूपत श्मे समास्तदपि यस्तपोरहितः॥ (॥ श्रीपार्श्वनाथो विजयते तराम् ॥) ॥श्रीमोहनचरित्रस्य संस्कृते रचितस्य च ॥ ॥ बालावबोधं बोधार्थ यथामति तनोम्यहम् ॥१॥ સ્તુતિ કરનારા સૌધર્મેદ્રની જે ભગવાને વખાણ ન કરી, અને શરી૨ઉપર ચાબુકનો પ્રહાર કરનારા તથા કાનમાં ખીલી ઠકનારા ગોવાળયાની જેમણે નિંદા પણ ન કરી. જેમના જન્મ સમયે આ ભૂમિ (ચૌદે રાજક) પ્રહર્ષિણી (ઘણું હર્ષવાળી) થઈ તે બધા જીવોપર મનની વૃત્તિ સમાન રાખનારા, ત્રણે જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આ અસાર સંસારથી, હે ભવ્યછો! તમારી રક્ષા કરે. (૧) આ ભારત ક્ષેત્રમાં અગણિત તીર્થકર થઈ ગયા, અને થશે પણ. આ બધા તીર્થ- ૧ -સંસ્કૃતમાં રચેલા મેહનચરિત્રો બધાને બંધ થવાવાસ્તે યથામતિ બાલાવબંધ કરું છું. ર-પ્રહર્ષિણી એ શબ્દથી આ શ્લોકનો પ્રહણું છંદ છે એમ સૂચવ્યું. એ છંદમાં मनु ‘भ, न, १, २,' से यार गएअने छेसो गु३ माआवे छे. Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨) मोहनचरिते प्रथमः सर्गः। जगत्यलनतान्यज्लनयशःप्रथां पावनी स पार्श्व इद संमतां दिशतु वः श्रुते संविदम्॥२॥ यदीयगुणगौरवात्कमलमप्यगाजौरवं यदीयवचनामृताशुरुरवामुचजौरवम् ॥ बुधैर्नृपसदोगतैः कृतमहार्हणागौरवं नजामि तदनारतं नयहरं पदं गौरवम् ॥३॥ अथ श्रीमन्महाराज-मोहनाख्यमुनीशितुः॥ चरित्रं चारित्रयुत-मिदं प्रस्तूयतेऽभुतम्॥४॥ महान्ति सन्ति महतां प्रणीतानि महात्मनिः॥ चरित्राणि लवित्राणि घनकर्मलताततेः॥५॥ કરે સ્વરૂપથકી સરખાજ છે; તોપણ જે ભગવાન પૂર્વભવમાં કરેલી ઘણી તપસ્યાથી ભવ્ય લોકોને પવિત્ર કરનારી દુર્લભ કીર્તિ પામ્યા, તે પાર્શ્વનાથ ભગવાન આ સંસારમાં તમને સારું શ્રુતજ્ઞાન આપો. (૨) જે. ગુરૂપદ; કેમલતા, લાલાશપણું વિગેરે ગુણેકરીને આપણાથી ઘણું શ્રેષ્ઠ છે, એમ વિચારીને કમળપણ ગૌરવ (જડતા) પામ્યું. જે ગુરૂની અમૃતસરખી વાણી સાંભળીને, દેવતાના ગુરૂ બૃહસ્પતિએ પણ ગૌરવ (મેટાઈ) છેડી દીધું. તથા રાજસભામાં બેસનારા પંડિતલોકોએ પણ જે ગુરૂપદની ઘણી પૂજા અને ગૌરવ (આદરસત્કાર) કર્યો. એવા ભયને દૂર કરનાર ગુરૂપદની નિરંતર સેવા કરું છું. (૩) શ્રીમેહનલાલ મહારાજનું ચરિત્ર તથા ચારિત્ર ઘણુંજ અદ્ભુત છે. એની રચના કરવા વાસ્તે હું પ્રસ્તાવના કરું છું. (૪) પોતે પોતાના મનમાં ડાહ્યા સમજનારા કેટલાક લેકોએ કુતર્ક કર્યો કે, મોટા મોટા મહાત્માઓએ રચેલાં અને કઠણ કર્મરૂપી જાળને તેડવા સમર્થ એવાં આચાર્યો વિગે ૧-ગ્રંથને સંબંધ લાવવાવાતે જે કહેવું પડે છે તે. Page #12 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. किमिदानींतनस्यैक-मुनिराजस्य उत्ततः॥ प्रयोजनमिति प्राइं-मन्याः केऽपि शशङ्किरे ॥६॥ तान्प्रत्याचमदे नव्याः सत्यं वो वचनं परम् ॥ एकान्तवादउष्टत्वा-न्न स्याहादिकसंमतम् ॥७॥ अपि नूमएमलेऽखएमे मार्तएमे चएमतां गते॥ किं ग गारतमसो नुदे दीपो न युज्यते॥७॥ तमागेऽम्बुधिकल्पेऽपि निर्मन्दाग्निनिन किम् ॥ नातिमिष्टं च लघु च कौपं पेपीयते पयः॥ए॥ तपे तपनतापार्ता आल्या जानपदा अपि॥ किं न सौधं समुत्सृज्या-रामोटजनिवासिनः॥१०॥ शतघ्नी शतदन्त्री या तथान्याप्यायुधावलिः॥ सास्तां दूरे यन्निदन्ति शत्येकान्तिकमागतम् ११ રેનાં ઘણાં ચરિત્રો વિદ્યમાન છે. (૫) તે છતાં આ કાળમાં વિદ્યમાન એવા એક મુનિરાજનું ચરિત્ર રચવાનું કારણ શું? (૬) એ તકને ઉત્તર આ રીતે છે કે, હે ભવ્યલકે! આપનું કહેવું ઠીક છે, પણ તેમાં એકાન્તવાદરૂપ દોષ હોવાથી તે સ્યાદ્વાદિ લેકને માનવા લાયક નથી. (૭) આખા પૃથ્વીમંડળને વિષે સૂર્ય ઉગ્ર થઈને તપતો હોય તેપણ ભોંયરામાં રહેલા અંધકારને દૂર કરવા માટે દીવો નહીં જોઈએ શું? જરૂર જોઈયે. (૮) સમુદ્ર જેવડું મીઠા પાણીનું તળાવ પાસે ભરેલું છે, પણ તેને મૂકીને મંદજઠરાગ્નિવાળા લોકો મેળું પણ હલકું કુવાનું પાણી દૂરથી મંગાવીને પણ હમેશાં પીતા નથી કે શું? પિયે છેજ. (૯) ગરમીની મોસમમાં તાપથી કાયર થયેલા શહેરના મોટા ખાનદાન લેકોપણ પિતાના મહેલ મૂકીને બગીચામાંની ઝુંપડીમાં રહેતા નથી કે શું? રહે છેજ. (૧૦) લડાઈના વખતમાં સેંકડો માણસના પ્રાણ હરણ કરનારી મોટી તોપ અને કેટલાંક Page #13 -------------------------------------------------------------------------- ________________ (૪) मोहनचरिते प्रथमः सर्गः। एवमन्तरमासाद्य यः कश्चित्प्रनवत्यपि ॥ सत्स्वन्येषु प्रबन्धेषु तथायमवधार्यताम् ॥१२॥ किं चाल्पगुणपात्रेषु गुणवत्त्वं प्रकटप्य ये॥ नजन्ति सत्फलं तेऽपि लनन्त इति निश्चितम् ॥१३॥ पुनः श्रीमुनिराजेऽस्मिन् नत्त्या च श्रध्यापि च ॥ ये बिभ्रत्युत्कटं रागं ते सत्फलनुजो न किम् ॥१४॥ तेषां नक्तिविवर्धनाय नवसंतानाल्पनावाय च कालेनाध्यवसायशुश्विशतो निर्वाणसंपत्तये ॥ श्राः श्रद्दधतां वरैः सुमतिनिः संप्रेर्यमाणो मुदा - प्रस्तावागतमाजियेत्र विबुधाः दाम्यन्तु वैयात्यकम् १५ હથીઆર પાસે રહ્યાં હોય તેમણે બાથબાથ ભિડીને બિલકુલ પાસે આવી લડનારા શૂરવીરને મારવાના કામમાં કટારી નાની છે, તેપણ કેવી સચોટ મદત આપે છે. (૧૧) આ પ્રમાણે વખતસર કોઈ સાધારણ વસ્તુ પણ મોટું કામ કરવાને શક્તિમાન થાય છે, તેમજ બીજે મોટાં મોટાં ઘણું ચરિત્રો છે; તોપણ આ ચરિત્ર વખતસર ભવ્યપર જરૂર ઉપકાર કરશે, એમ સમજવું. (૧૨) બીજું કોઈ સાધુમાં થોડા ગુણ છે, તોપણ કેાઈ પુરૂષ એને દાન વિગેરે આપી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે, અને એ સાધુ ઉત્તમ ગુણવાન છે.” એવી શ્રદ્ધા રાખે, તો તે પુરૂષ પણ જરૂર સ્વર્ગાદિ સુખ પામે, એવું સિદ્ધાન્તવચન છે. (૧૩) એમ છે તે ધર્મઉપર શ્રદ્ધા રાખવાવાળા જે લોકો શ્રીમોહનલાલ મહારાજજી જેવા મુનિરાજને વિષે ઘણો રાગ રાખે છે, અને તેમની ભક્તિ કરે છે, તે લોકો સ્વર્ગાદિ સુખ પામવાવાળા નથી કે શું? અર્થાત્ જરૂર પામશેજ. (૧૪) બુદ્ધિમાન, શ્રદ્ધાવાન અને ધર્મરાગી એવા લોકોએ ઉત્સાહથી આ ચરિત્ર રચવામાટે મને પ્રેરણા કરી, તેથી હું પ્રસ્તુત ચરિત્ર રચવા આરંભ કરું છું. આ ચરિત્ર રચવાનાં ત્રણ કારણે છે. એક તો આ ચરિત્રના વાંચવા સાંભળવાથી રાગી લોકોની આ મહારાજજી ઉપર ભક્તિ વધે, બીજું Page #14 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ પહેલા. व चरित्रप्रणयनं क्व चेयं प्राकृता मतिः ॥ नवितास्मि सतां नून - मुपदासस्य नाजनम् ॥ १६ ॥ महिमा श्रीगुरोर्या मनसोऽपि न गोचरः ॥ तदालम्बादिदं कर्तुं प्रवर्तेऽदं सुदुष्करम् ॥१७॥ (૫ તિ પ્રસ્તાવઃ ૫) भारतेऽस्मिन् दक्षिणार्धे मध्यखमेऽब्धिमतेि ॥ सौवीराख्योऽस्ति विषयः सुवीरजनतास्पदम् ॥ १८ ॥ यत्राभूवन् नूरिनव्याः शीलभूषणभूषिताः ॥ रमाया यतिस्थानं हंसालेर्मानसं यथा ॥ १० ॥ यस्मिन् राजन्वति जनाः प्रायः पुष्यपरायणाः ॥ शातमेवावेदयन्ता-बश्वापि तदेव हि ॥ २० ॥ ( ૬ ) એ લોકોને દીર્ઘ સંસાર પરિમિત (અલ્પ) થાય, અને ત્રીજું કાલે કરીને એમના અધ્યવસાય ઘણાજ શુદ્ધ થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. આ રચનામાં મારાથી જે દેાષ થાય તેની, હે વિદ્યજ્જના ! આપ ક્ષમા કરશા. ( ૧૫ ) આ ચરિત્રની રચના તે ક્યાં, અને મારી સંસ્કારવગરની તથા જડ એવી મતિ તે ક્યાં! નક્કી આ રચના જોઇને પંડિતલેાકા મારા ઉપહાસ (મશ્કરી) કરશે, એમ હું માનું છું. ( ૧૬ ) પણ સદ્ગુરૂના મહિમા કે જેની કલ્પના પણ થઈ શકે નહીં, તેના આશ્રયથી હું આ ઘણુંજ કઠણ કામ કરવાને તૈયાર થયા છું. ( ૧૭ ) ( અહીં પ્રસ્તાવના પૂરી થઈ. ) આ ભારત ખંડના દક્ષિણાયનેવિષે જેને ત્રણ બાજુથી સમુદ્ર છે, એવા મધ્યખંડનામા દ્વીપકલ્પ છે. તે મધ્યખંડમાં સૌવીર–(મથુરાના પ્રદેશ) નામે દેશ છે. તે દેશના લેાકેા ધણાજ શૂરવીર છે. (૧૮) તે દેશમાં શીલવ્રત ધારણ કરનારા ઘણા ભવ્યજવા થઈ ગયા. હંસાનું ક્રીડા કરવાનું સ્થાનક જેમ માનસ સરાવર, તેમ તે દેશ લક્ષ્મીનું ક્રીડાસ્થાન હતું. ( ૧૯ ) તે દેશ સારા રાજાઓએ રક્ષણ કરેલા હેાવાથી, ત્યાંના ઘણા Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) मोहनचरिते प्रथमः सर्गः । बन्धनं कुसुमेष्वेव वेदनं हाटकादिषु ॥ कुनं स्वर्णरूप्यादौ यत्र नान्यत्र दृश्यते ॥ २१ ॥ कौटिल्यमलकेष्वेव कलङ्कश्च कलानिधौ ॥ कालुष्यं वार्षिकजले यत्र नान्यत्र दृश्यते ॥ २२ ॥ दो ध्वजे तथा बत्रे कम्पश्च करिकर्णयोः ॥ चिन्ता गढ़नशास्त्रेषु यत्र नान्यत्र दृश्यते ॥ २३ ॥ करग्रहः परिणये रतावेव कचग्रहः ॥ चित्रकर्मसु वर्णानां संकरोऽन्यत्र नेक्ष्यते ॥ २४ ॥ ખરા લાકે ધર્મકરણી કરવામાં તત્પર હતા, તેથીજ તે આ લાકમાં સુખ ભાગવતા હતા, અને પરલાકને વાસ્તે પુણ્ય ગાંઠે બાંધતા હતા. ( ૨૦ ) તે દેશમાં બંધન ( ફૂલનું ડીચું ) ફૂલનેજ હતું. પણ ખીજા કાઈ લેાકેાને બંધનન્ એડી વિગેરે- )ના સંભવ નહેાતાજ. કાપવાનું તથા ફૂટવાનું કામ સાના રૂપાને વિષેજ ચાલતું હતું. પણ આપસમાં ગરદન મારવી, મારપીટ કરવી વિગેરે કેાઈ દિવસ થતુંજ નહેાતું. (૨૧) તથા તે દેશમાં કુટિલતા (વાંકાપણું) તે કેશમાંજ દેખાતી હતી. પણ પ્રજામાં કાઇના પણ કુટિલ સ્વભાવ હતાજ નહીં. કલંક ( ચંદ્રમાની અંદર દેખાતા ડાધા) ચંદ્રમાને વિષેજ દેખાતું હતું. બીજા કાઈપણ માસને કુકર્મના દાખેકરીને કલંક (અપયશરૂપી ડાધા) હતુંજ નહીં. મલિનતા તે વરસાદના જળથીજ તળાવ, નદી તથા ખાડી વિગેરેમાંજ દે ખાતી હતી. પણ માણસાના ચિત્તમાં તે નહેાતીજ. ( ૨૨ ) તે દેશમાં દંડ તેા ધ્વજાને અને છત્રને વિષેજ દેખાતા હતા. પરંતુ રાજા તરફથી કાઇને દંડ થતા નહીં હતા. કંપ ( ધ્રુજારા ) તા હાથીના કાનને વિષેજ દેખાતા હતા. પણ લાકા કેાઈના પણ ભયેકરીને કાંપતા નહાતા. ચિંતા ( વિચાર ) તા એક ગહન શાસ્ત્રનીજ ચાલતી હતી. પરંતુ આજીવિકાદિકની ચિંતા (કાળજી) નહેાતીજ. (૨૩) તે દેશમાં કરગ્રહ ( હસ્ત Page #16 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ચ પહેલે. शून्य गृहं शारिफले मदो मत्तमतङ्गजे॥ जालमार्गो गवादेषु यत्र नान्यत्र दृश्यते ॥२५॥ गलबन्धः कूपघटे मर्दनं कुचकुम्नयोः॥ . निगमश्च गजेन्टेषु यत्र नान्यत्र दृश्यते ॥२६॥ गोष्ठा ग्रामोपमा यस्मिन् ग्रामाश्च नगरोपमाः॥ नगराणि पुनर्विद्या-धरश्रेणीसमान्यहो ॥२७॥ गोकुलानि यदीयानि तिष्ठन्ति विहरन्ति च ॥ को वा हमेत संख्यातु-मपि संख्यानपएिकतः॥२॥ મેલાપ) તે વિવાહમાંજ દેખાતું હતું. પણ રાજાઓ કઈ પાસેથી કરગ્રહ એટલે વેરે લેતા નહતા. કેશ પકડવાનું તો રતિક્રીડાના વખતેજ થતું હતું. પણ કઈ લડાઈ વિગેરેમાં માણસો પરસ્પર કેશ પકડતા નહતા. વર્ણસંકર (રંગનું મિશ્રણ) તો ચિત્રામણની કલામાંજ દેખાતો હતે. પણ પ્રજામાં વર્ણસંકર (ઉંચ નીચ જાતીના શરીરસંબંધથી થચેલી સંતતિ ) નહીં હતી. (૨૪) મદે કરીને ઉન્મત્ત થયેલા હાથિઓમાંજ મદ જણાતું હતું. પણ કેઈ સ્ત્રી યા પુરૂષ મદોન્મત્ત હતાજ નહીં. શૂન્યગૃહ તો સોકટાંની બાજીમાંજ દેખાતું હતું. પણ શહેરમાં કોઈનું સુનું ઘરે નહોતું જ. જાલમાર્ગ (જાળીમાંથી જોવાનો રસ્તો) તો ગોખને વિ જ દેખાતો હતો. પણ પ્રજામાં જાલમાર્ગ એટલે કૂડકપટનો રસ્તો હતે જ નહીં. (૨૫) કુવામાંથી પાણી ભરતી વખતે જે ગલબંધ એટલે ઘડાને કાંઠ બાંધતા હતા. પણ પ્રજામાં કઈ કેઈનું ગળું નહેતા પકડતા. સ્તનોનજ મર્દન થતું હતું. પણ કોઈ કોઈને મારપીટ કરતા નહોતા. હાથિઓને જ સાંકળથી બાંધતા હતા. પણ ગુન્હો કર્યોથી કોઈના પગમાં બેડિ નહીં પડતી હતી. (૨૬) તે દેશમાં મોટાં ગામડા જેવડી તે ગાયને બાંધવાને માટે કેહોડ હતી. શહેરજેવડાં તે ગામડાં હતાં, અને નગરે તો વૈતાદ્યપર્વત ઉપર આવેલી વિધાધરની શ્રેણી જેવાં દેખાતાં હતાં. (૨૭) તે દેશમાં ગાયનાં કેટલાંક ટોળાં વનમાં ઉભાં રહેતાં Page #17 -------------------------------------------------------------------------- ________________ (૮) मोहनचरिते प्रथमः सर्गः। घटोन्यो गृष्टयो यस्मिन् कामदोह्या दिवानिशम् ॥ यासां पयः पिबन् मर्त्यः सुरधेनुं तृणायते॥शए॥ तत्रास्ति मथुरा नाम मथितारिनुपाविता ॥ . राजन्वती राजधानी राजद्वन्दनिषेविता ॥ ३० ॥ तीर्थे श्रीशीतलेशस्य हरिनामा नृपोऽनवत् ॥ बहवस्तशनवाः पालयन्ति स्म यां चिरम् ॥३१॥ ततस्तदीये वंशेऽनून्मुक्तादारोपमो नृपः॥ नाम्ना यउरिति ख्यातो यशोधवलिताम्बरः॥३२॥ यदोराविरनूद्यस्यां यज्वंशोऽतिविस्तृतः॥ श्रीमता नेमिविनुना पावितो निजजन्मना॥३३॥ તથા કેટલાંક રમતાં તેની ગણતરી કેઈ સારો ગણિતશાસ્ત્રી પણ કરી ન શકે. (૨૮) જેનાં અવાડાં ઘડા સરખાં, એવી તે દેશની ગાયો ગમે તે વખતે ઇચ્છામાફક દૂધ આપે છે, તેથી એનું દૂધ પીવાવાળે માણસ કામધેનુને પણ તણખલા સરખી ગણે છે. (૨૯) એવા સૌવીર દેશમાં મથુરાનામે રાજધાની છે. શત્રુના નાશ કરનારા રાજાઓ તેનું રક્ષણ કરતા હતા. દુષ્ટ રાજાનો ઉપદ્રવ તે નગરીમાં કોઈ પણ વખતે નહીં થતો હતો. ઘણા માંડલિક રાજાઓ તે નગરીમાં આવીને મંડલેશ્વરની સેવામાં રહેતા હતા. (૩૦) શ્રી શીતલનાથને વારામાં હરિનામા રાજા થઈ ગયે, તેના વંશમાં થયેલા ઘણા રાજાઓના તાબામાં તે નગરી ઘણા કાળસુધી હતી. (૩૧) ત્યાર પછી તે હરિરાજાના વંશ-(કુલ, વાંસડ-)માં મોતીના હાર જે પ્રસિદ્ધ યદુરાજા થયેએ રાજાએ પોતાના યશેકરીને આકાશ ઉજ્વળ કર્યું. (૩૨)એવા મોટા વિસ્તારવાળા યદુવંશની ઉત્પત્તિ તે મથુરા નગરીમાં એ હરિરાજાથી થઈ. પછી તે વંશ શ્રીનેમિનાથ ભગવાને પોતાના જન્મથી પ Page #18 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. (૨) यस्यां श्रीजननशख्यैर्गणिनिर्वाचनाकृत ॥ .. तदादि प्रथिता लोके माधुरी वाचना किल ॥३४॥ मदवाची मकारः स्यााकारो रागवाचकः॥ यन्निवासी थूकरोति माविमौ मथुरा ततः॥३५॥ तस्याः प्रतीच्युत्तरस्यां गव्यूतिदशकान्तरे ॥ पुरं चन्पुरं नाम विद्यते मुनिमएिकतम् ॥३६॥ सुखेन यत्र वसति जन ईतिविवर्जितः॥ सो यत्र रमते विरागो विरते यथा ॥३७॥ ब्राह्मणा ब्रह्मनिरताः दात्रियास्त्राणतत्पराः॥ વૈશ્ચ યત્ર વાણિજ્ય-1 [Gશ્વ સેવા રૂTI વિત્ર કસ્યો. (૩૩) પૂર્વકાળમાં બાર વરસને દુકાળ પડવાથી મૃતધર સાધુઓને વિહાર બહુજ થોડો થઈ ગયે. તેથી સૂત્રોનો વિચ્છેદ થશે એવો વિચાર કરીને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ આ મથુરા નગરીમાં સંઘ ભેગો કરીને સૂત્રોની વાચના (સાધુઓના મુખમાંથી પાઠ સાંભળીને પુસ્તકમાં લખવું) કરી. તે દિવસથી માંડીને લોકોમાં “માધુરી” વાચના પ્રસિદ્ધ થઈ (૩૪) મારી સમજમાં મથુરા શબ્દનો એ અર્થ છે –“મ” એ અક્ષરને અર્થ મદ, “થુએ અક્ષરને અર્થ ત્યાગ અને “રા'એ અક્ષરનો અર્થ રાગ, જે મથુરા નગરીમાં રહેવાવાળા લોકો મદ (અહંકાર), રાગ (વિષયપ્રીતિ) એ બેનો ત્યાગ કરે છે તેથી એ નગરીનું નામ મથુરા પડી ગયું. (૩૫) તે મથુરા નગરીની વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) દિશામાં વીસ ગાઊને છે. સાધુવડે શોભાયમાન એવું ચંદ્રપુર (ચાંદપુર) નામે નગર છે. (૩૬) તે નગરમાં ઘણે યા થોડે વરસાદ અથવા અગ્નિનો તથા તીડ ઈત્યાદિકનો ઉપદ્રવ નહીં હોવાથી ત્યાંના રહીશ લોકો સુખમાં રહે છે. જેમ સાધુમાં કુદરતથી વૈરાગ્ય દેખાય છે, તેમ તે ચાંદપુર નગરમાં ધર્મ હમેશાં જોવામાં આવે છે. (૩૭) તે નગરમાં બ્રાહ્મણે શાસ્ત્રાભ્યાસ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મોનારતે પ્રથમ ના स्वस्वकर्मरता एवं धर्ममाराध्य नक्तितः॥ .. साधयन्ति चतुर्वर्गत्रिवर्गवायथाबलम् ॥३०॥ यत्रानिशं यशःकान्ति-योतिताम्बरमएमलाः॥ चतुःषष्टिकलावन्तः समाः पदध्येऽपि च ॥४०॥ चन्शतिशायिमाहात्म्याः सन्ति लोकाः सहस्रशः॥ तेनेदं प्रथितं लोके नाम्ना चन्पुरं किल ॥४१॥ चकारो वक्ति दुष्कर्म तं शवयति यऊनः॥ तेन चन्पुरं नामा-लनतैतन्मतं मम ॥४॥ કરવામાં, ક્ષત્રિય લોકો ભયથી રક્ષણ કરવામાં, વૈશ્ય ખેતી, વ્યાપાર વગેરે કામમાં, તેમજ શૂદ્રો ત્રણે વર્ણોની (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લેકોની) સેવા કરવામાં હમેશાં તત્પર રહે છે. (૩૮) એ પ્રમાણે પિતપતાના કામમાં તત્પર એવા ચારેવ ભક્તિથી ધર્મની આરાધના કરીને પોતાની શક્તિમાફક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની સાધના કરે છે. (૩૯) તે ચાંદપુરમાં રહેનારા લોકોમાં ચંદ્રના કરતાં ગુણ અધિક છે. તે એ રીતે–ચંદ્ર તે માત્ર મહિનામાં કેટલીક રાત્રીસૂધીજ અજવાળું આપે છે, અને આ ચાંદપુરના લોકો તે પિતાના યશના કિરણથી નિરંતર દિશા તથા આકાશને પ્રકાશિત કરે છે. ચંદ્રની તે માત્ર શાળજ કળા છે, અને એ લોકો તો ચોસઠ કળાના ધણી છે. ચંદ્ર તે માત્ર એકજ પક્ષમાં વૃદ્ધિ પામે છે, ને બીજા પક્ષમાં તો ક્ષીણ થાય છે. પણ એ નગરીના લકે તો બંને પક્ષોમાં સરખા એટલે જેમના યશની કાન્તિ હમેશાં વધતી રહે છે એવા તથા નિષ્પક્ષપાતી છે. એવા હજારો લોકો આ પુરમાં રહે છે. તેથી એનું ચંદ્રપુર એવું નામ લેકોમાં પ્રસિદ્ધ થયું એમ લાગે છે. (૪૦-૪૧) અથવા “એનો અર્થ દુષ્કર્મ અને ‘દ્રને અર્થ દૂર કરવાવાળો, આ ચાંદપુરમાં રહેનારા લેકે દુષ્કર્મોને દૂર કરવાવાળા Page #20 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. (११) सनाढ्या नाम तत्रैका जातिरस्ति चिजन्मनाम् ॥ विद्याविनयसंपन्ना यस्यामुदनवन् विजाः॥४३॥ योऽस्यां संजायते जातौ स ना आव्य इति स्फुटम् ॥ स्वकीयं नाम निर्वक्ति सनाढ्या तत उच्यते ॥४४॥ तस्यामेको हिजन्मानू-नाना बदरमल्लकः॥ तस्य शीलवती नाम्ना सुन्दरी सधर्मिणी॥४५॥ बलवाची बकारः स्या-दकारेण दयोच्यते॥ बलं कर्मरिपूछेदि दया षटकायजीवनी॥४६॥ एतान्यां राजते यः स बदरः परिकीर्त्यते ॥ विनायुधं यो जयति रिपून्मल्लः स उच्यते ॥४७॥ दधान ईदृशं योग-रूढं नाम स वाडवः॥ . गमयन्नस्ति कालं स्व-मार्तरोऽविवर्जितः॥४॥ હોવાથી એ પુરનું નામ ચંદ્રપુર પડ્યું હશે. (૪૨) તે ચાંદપુરમાં સનારા નામથી પ્રસિદ્ધ એવી એક બ્રાહ્મણની જાતિ છે. એ જાતિમાં વિદ્વાને છતાં વિનયી એવા ઘણા પુરૂષો થઈ ગયા. (૪૩) સનાય શબ્દનો અર્થ એ છે કે, “એનો અર્થ તે, “નાનો અર્થ પુરૂષ અને “આઢય નો અર્થ માલીક એ જ્ઞાતિમાં થયેલા પુરૂષો વિદ્યાદિકના માલીક થાય છે, તેથી એ જ્ઞાતિનું ५५ सनाढ्य येवू नाम ५७थु हाय ? (४४) ते शातिमा महम (मદારમલ) નામા એક બ્રાહ્મણ ઉત્પન્ન થયો. નિર્મળ શીળત્રત ધારણ કરવાવાળી સુંદરીનામની તેમની સ્ત્રી હતી. (૪૫) અને અર્થ બલ, “દનો અર્થ દયા અને “રને અર્થ શોભાયમાન, કર્મરૂપ શત્રુને નાશ કરનારું બલ અને ષકાયની રક્ષા કરનારી દયા એ બેવડેકરીને જે શેભે છે, તેનું નામ “બદરે.” પિતાના હાથમાં શસ્ત્ર નહીં હોવા છતાં જે शत्रुसोनो नाश रेछ, तेनुं नाम मत. (४६-४७) से यथार्थ नाम था Page #21 -------------------------------------------------------------------------- ________________ (१२) मोहनचरिते प्रथमः सर्गः। पतिशुश्रूषणरता विरतावद्यकर्मणः॥ शान्ता चोदारचित्ता च करुणाकोमला नृशम् ॥४॥ दोषप्रकटने मूका गुणोजाने च वाग्मिनी॥ दोषेक्षणे तथान्धा च गुणालोके सुलोचना ॥५०॥ रहस्यश्रवणेऽन्येषा-मतीव बधिरा तथा ॥ गुणानुवादश्रवणे पटुश्रवणशालिनी॥५१॥ एवं सजुणरत्नानां मन्दिरं सा तु सुन्दरी॥ कालं गमयति श्रेयः-काम्ययाधिविनाकृता ॥५॥ एकदा सा निशाशेषे सुखसुप्ता निरामया ॥ मुखे विशन्तमज्ञादीत् पूर्णमिन् शुनानना ॥५३॥ सयः प्रबुधा ननाम देवदेवं ततो मुदा ॥ शुचिर्भूत्वा प्रबुझाय गर्ने स्वप्नमचीकथत् ॥५४॥ 'રણ કરનાર તે બ્રાહ્મણ આર્તિ અને રૌદ્ર સ્થાનથી દૂર રહીને પોતાને વખત ગાળતે હતે. (૪૮) પતિની સેવામાં નિરંતર તત્પર, પાપકર્મથી દૂર રહેનારી, શાન્ત, ઉદાર ચિત્તવાળી, મનમાં દયા હોવાથી ઘણુંજ કેમળ, કોઈના પણ દોષ પ્રગટ કરવામાં મુંગી, કોઈ બીજાના ગુણનું વર્ણન કરવામાં બહુ બોલકી, કેઈના દોષ જોવામાં આંધળી, પણ ગુણ જેવામાં ઝીણી નજરવાળી, કોઈની ગુપ્તવાત (છાની વાત) સાંભળવામાં બહેરી, પણ કોઈના ગુણનું વર્ણન કાન દઈને સાંભળનારી, સદ્ગુણરૂપ રત્નોનો ભંડારજ હોયની શું? એવી તે સંદરી કંઈપણ ચિન્તા ને કરતાં કલ્યાણની ઇચ્છાથી પોતાનો વખત ગાળતી હતી. (૪–૧૦–૧૧–૫૨) એક વખત સંદરમુખવાળી સુંદરી રાત્રે સુખમાં સુતી હતી, ત્યારે તેનું શરીર નિરોગી હતું. થોડી રાત બાકી રહી ત્યારે મુખમાં પ્રવેશ કરતા પૂર્ણ ચંદ્રમાને તેણુએ . (૫૩) સ્વમું જેવાબાદ તરત જાગી ઉઠીને Page #22 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ પહેલેા. ( ૧૨ ) श्रुत्वा स्वप्नं स मोदावि वदस्त्रागल्लकः ॥ प्राह प्रियामश्रुबिन्दूनू हृदि दारनिनान्दधत् ॥ ५५ ॥ दिष्ट्या सुन्दरि सूनुस्ते नविता भुवनातिगः ॥ धन्यासि कृतपुष्यासि नवेशाराधनादृता ॥ ५६ ॥ स्वीकृत्य शिरसा पत्यु- र्वचनं सुन्दरी तदा ॥ देवं गुरुं पतिं चापि विशेषात्पर्युपास्त सा ॥ ५७ ॥ सहस्त्रं च शतान्यष्टौ पडशै तिस्तथैव च ॥ एतदिब्दप्रमिते विक्रमादित्यसंवदि ॥ ५८ ॥ आषाढ्यामुत्तराषाढा - गते सोमे निशीयके ॥ स्वयुतः श्रीमोहनात्मा सुन्दरीगर्भमाविशत् ॥ ५० ॥ तदादि मोदपूर्णा सा प्रसन्नास्या च सुन्दरी ॥ सत्ववन्तमयात्मानं निश्विकाय स्वया धिया ॥ ६० ॥ તેણીએ શુદ્ધ થઈ દેવાધિદેવને નમસ્કાર કર્યા, અને પેાતાની મેળે જાગી ઉઠેલા પતિને સ્વમાની વાત કહી. (૫૪) તે સ્વમાની વાત સાંભળીને અદારમલ સુંદરીને કહેવા લાગ્યા. તેવખતે તેને ઘણાજ આનંદ થયા હતા, અને હર્ષનાં આંસુ પડવાથી તેના ગાલ ભીંજાઈ ગયા,તે આંસુ ધીમે ધીમે છાતીપર પડ્યાં, તે જાણે મતીના હારજ પહેર્યો હાયની શું? એવાં દેખાવા લાગ્યાં. (૫૫ ) મદારમલે કહ્યું કે, સુંદિર! બહુ સારૂં. તને જગતમાં નામાંકિત એવા પુત્ર થશે. ધન્ય છે તને ! તે પૂર્વભવમાં ઘણું સુકૃત કર્યું છે. હજી પણ તું ભગવાનની સેવા કરવામાં તત્પર રહે. (૫૬) તે વખતે પતિનું વચન માથે ચઢાવીનેસુંદરી દેવ, ગુરૂ અને પતિ એમની પહેલાં કરતાં પણ વધારે સેવા કરવા લાગી. (૫૭) સંવત્ અઢારસો પચાશી-( ૧૮૮૫)ના આષાઢ શુદી પુનેમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જોડે ચંદ્રમાના યાગ આવે છતે મધ્યરાત્રીએ સ્વર્ગથી ચ્યવેલા શ્રીમાહનમુનિજીના જીવે સુદરીના ગર્ભમાં પ્રવેશ કર્યો. ( ૫૮-૫૯) તે દિવસથી આરંભીને સુંદરીનું Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) मोहनचरिते प्रथमः सर्गः । द्वितीये मासि सुन्दर्याः शरीरे मानसे तथा ॥ गर्भिणीलक्षणान्येवं प्राडुरासन् शुभान्यथ ॥ ६१ ॥ स्वयं कार्यमुररीकृत्या - पुषऊर्जं तु सादरात् ॥ परोपकार व्यसनी नदि स्वार्थमपेक्षते ॥ ६२ ॥ यस्मिन् नवेऽयं सूनुर्मे कर्माणि तनुतां नयेत् ॥ इतीवावेदयन्ती सा तनोस्तानवमातनोत् ॥ ६३ ॥ कपायानिन्द्रियार्थीश्च परिग्रहमयाखिलम् ॥ वमेदय मितीवासौ वमिव्याजादसूसुचत् ॥ ६४ ॥ सुखं पौलिकं त्वस्मै नैवेषदपि रोचिता ॥ इतीव शंसितुं सानू - दरोचकन्विपीडिता ॥ ६५ ॥ મુખ પ્રસન્ન અને મન આનંદી દેખાવા લાગ્યું, અને પેાતાની બુદ્ધિએ કરીને તેની ખાત્રી થઈ કે, હું ગર્ભવતી છું. (૬૦) ખીજે મહિને સુંદરીના શરીર તથા મન ઉપર સારાં ચિન્હ જણાવા લાગ્યાં. તે આ રીતેઃ—( ૬૧ ) પહેલું લક્ષણ, તે દહાડે દહાડે સુકાઈ ગઈ. તે ઉપરથી મારી સમજમાં એમ આવે છે કે, પાતે સુકાઈ જઈ તેણે ગર્ભને આદરથી પુષ્ટ કર્યો. ડીકજ છે, કારણ, પરોપકાર કરવાનુંજ જેને વ્યસન એવા મનુષ્ય સ્વાર્થની જરૂર રાખતા નથી. (૬૨) અથવા, “ગર્ભમાં રહેલા આ મારા પુત્રએજ ભવમાં પેાતાનાં કર્મોને પાતળાં કરશે” એ વિચાર જાણે દુનિઆને દેખાડવા માટેજ સુંદરીએ પેાતાનું શરીર પાતળું કર્યું. (૬૩) ખીજું લક્ષણ, ઉલટી થવા માંડી. મારી સમજમાં એમ આવે છે કે, ક્રોધ, માન વિગેરે કષાય; રૂપ, રસ ઈત્યાદિ ઇન્દ્રિયાના વિષય; અને દ્રવ્ય, સ્ત્રી ઈત્યાદિ પરિગ્રહ એ બધાંનું મારા પુત્ર વમન(ત્યાગ)કરશે, એ મનના ખુલાસા સુંદરીએ ઉલટીનું બહાનું કરીને લાકેાને જણાવ્યા. (૬૪) ત્રીજું લક્ષણ, અન્નની અરૂચી થઈ ગઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સગે પહેલે. ( ૨ ) आचामाम्लादितपसा पयिष्यत्यसौ रजः ॥ इतीवाम्लरसास्वादे सुन्दरी लालसां दधौ ॥ ६६ ॥ गर्भस्थेनैव मुनिना मूर्ग या निरवास्यत ॥ सा निर्यात कियत्काल - मवसत्सुन्दरीतनौ ॥ ६७ ॥ गर्भस्थेनैव यत्कर्म रूपितं मुनिनाशुभम् ॥ तोमराजिमिषत नढ़ियायोदरे किल ॥ ६८ ॥ पूतः पाता कदायं मे पय इत्येवमार्तितः ॥ अपि पुष्टं स्तनयुगं किलानुत्कृष्णचूचुकम् ॥ ६५ ॥ રહેલા મારા પુત્રની પુદ્ગલિક સુખઉપર થોડી પણ રૂચી નહીં થશે, એ વાત લોકેામાં જાણે પ્રસિદ્ધ કરવાને વાસ્તેજ હેાયની શું ? સુંદરી આવા અરૂચીના રાગથી દુખી થઈ. (૬૫) ચેાથું લક્ષણ, તેને ખાટી વસ્તુ ખાવાની ઇચ્છા થઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મારા પુત્ર આંબિલાદિ તપસ્યા કરીને કર્મરજને ખપાવી દેશે. એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીએ ખટાશવાળી વસ્તુઓ ખાવાઉપર ઘણુંજ મન રાખ્યું. ( ૧૬ ) પાંચમું લક્ષણ, તે કાઈ કાઈ વખતે મૂર્છા (બેભાનપણું ) ખાતી હતી. મારી કલ્પનામાં એમ આવે છે કે, ગર્ભમાં રહેલા માહનજીએ જે મૂર્છા (પરિગ્રહની મમતા) મનમાંથી કાઢી નાંખી, તે નિકળતાં નિકળતાં સુંદરીના શરીરઉપર થાડા કાળ સુધી રહી. (૬૭) છઠ્ઠું લક્ષણ, તેના પેટઉપર રામરાજી સ્પષ્ટ દેખાવા લાગી. મને એમ ભાસે છે કે, ગભેંમાં રહેલા માહનજીએ જે અશુભ ( કાળું ) કર્મ ખપાવ્યું તેજ રામરાજીના બહાનાથી સુંદરીના પેટઉપર પ્રગટ થયું. (૬૮) સાતમું લક્ષણ, તેના સ્તનની ડિટળી કાળી થઈ ગઈ. એ ઉપરથી એવી કલ્પના થાયછે કે, “સુંદરીના આ પવિત્ર પુત્ર મારામાં રહેલું દૂધ ક્યારે પાન કરશે.” એવી આતુરતાથીજ જાણે તેનાં બે સ્તન પુષ્ટ હતાં તાપણ ડિટળીપર Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨) मोहनचरिते प्रथमः सर्गः। गर्नस्थस्य मुनेः सेवां कर्तुं गङ्गागमत्किल ॥ सा प्रसेकमिषान्मन्ये सुन्दरीमुखतोऽवदत् ॥ ७० ॥ चतुर्विधस्य संघस्य रदामेष विधास्यति ॥ श्तीव सुन्दरीरदा-स्वादने दोहदं दधौ ॥१॥ धर्मोपदेशं विमलं नविन्योऽयं प्रदास्यति ॥ अतोऽनुकम्पादिदाने सुन्दरी सस्टहानवत् ॥ ७॥ गर्नस्थेनैव मुनिना प्रेरिता खलु सुन्दरी॥ चतुर्थायेकनुक्तादि तपस्तप्तुमियेष च ॥ ३ ॥ ऐवत्सा देशनां दातु-मियेष व्रतपञ्चकम् ॥ રમે વિવિધ તીર્થયાત્રા સંઘે સંયુતા | 18 કાળાં પડી ગયાં. (૬૯) આઠમું લક્ષણ, સુંદરીના મુખમાંથી લાળ ગળવા માંડી. તે ઉપરથી એમ જણાય છે કે, ગર્ભમાં રહેલા મેહનજીની સેવા કરવા વાસ્તે ગંગાજ આવી કે શું? તે લાળનું બહાનું કરીને સુંદરીના મોહડામાંથી બહાર પડવા માંડી. (૭૦) નવમું લક્ષણ, તેને ચુલામાંની રક્ષા (રાખ) ખાવા ઉપર પ્રીતિ થઈ. મારી સમજમાં એમ આવે છે કે, એ ગર્ભમાં રહેલા મોહનજી કાલાન્તરે ચતુર્વિધ સંઘની રક્ષા (૨ક્ષણ) કરશે, એ વાત લોકોને જણાવવા વાસ્તેજ જાણે સુંદરીએ રક્ષા (રાખ) ખાવા ઉપર મન ચલાવ્યું. (૭૧) દશમું લક્ષણ, તેને અનુકંપાદિ દાન આપવાની ઈચ્છા થઈ તે ઉપરથી એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મોહનજી કાલાંતરે ભવ્યલોકેને શુદ્ધ ધમપદેશનું દાન કરશે, એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીને અનુકંપાદિ દાન દેવાની ઇચ્છા થઈ. (૭૨) અગિઆરમું લક્ષણ, તેને ઉપવાસાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ તે ઉપરથી મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મોહનજીએ સુંદરીને તપસ્યા કરવા માટે પ્રેરણું કરી તેથી જ જાણે તેને ઉપવાસ, એકાશન ઇત્યાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. (૭૩) બા Page #26 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ પહેલેા. एवमादीनि चिह्नानि शुनोदर्काणि नूरिशः ॥ शाताशातोत्पादकानि सेहे साम्येन सा सती ॥ ७५ ॥ मासेषु निधिमानेषु दिवसेषु च पञ्चसु ॥ प्रतिक्रान्तेषु सुन्दर्याः सूतिकाल उपागमत् ॥ ७६ ॥ मुनीगंजभूमिते नृपतिविक्रमाछत्सरे ૯૯૭ वावुद गिते मधौ मधुसुमे सिते माधवे ॥ तिथौ च गुहदैवते शशिनि वैश्वदेवं गते तथा घुमणिमएमलेऽम्बरतले ललाटंतपे ॥ 99 ॥ वावजगते विधौ मकरगे कुजे मेषगे बुधे कषगते गुरावपि च कन्यकायां गते ॥ ૭ ૪. રમું લક્ષણ, તેને ધર્મદેશના દેવાની મરજી થઈ. તેરમું લક્ષણ, પાંચ ત્રતા લેવાનું મન થયું. ચૌદમું લક્ષણ, સાથે સંધ લઇને તીર્થયાત્રા કરવાની ઇચ્છા થઈ. ( ૭૪ ) એ આઠે લઇને ઘણાં ગર્ભનાં લક્ષણા સુંદરીને જણાયાં; તેમાંથી કેટલાંક તા દુઃખ તથા કેટલાંક સુખ ઉપજાવનારાં હતાં; પણ તે બધાનું પરિણામ સારૂં હતું, તેથી તે સતીએ સમતા રાખીને બધાંએ સહન કર્યાં. (૭૫) ગર્ભ ધારણ કર્યા પછી આઠ મહિના અને પાંચ દિવસ વીતી ગયે છતે સુંદરીના પ્રસૂતિના સમય ( જન્મકુંડલી ) નજીક આવ્યા. ( ૬ ) સંવત્ અઢારસા સત્યાશી-( ૧૮૮૭ )ના વૈશાખ શુદી છઠને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જોડે ચંદ્રમાને યાગ આવે છતે, ઉત્તરાયણના સૂર્ય મધ્યાનના થયે છતે, સારા સિંહ લગ્નઉપર સુંદરીએ લેાકેાત્તર પુત્ર પ્રસબ્યા, તે વખતે વસન્તતુ બેઠા હતા, સૂર્ય મેષરાશિના, ચંદ્રમા મકરરાશિના, મંગળ ૧૦་ ૧૬. ૩ ૬ યુ. ५ ११ शु. ૪ २ ૨ રા. (૨૭) ..છે. ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ (१८) . मोहनचरिते प्रथमः सर्गः। नृगौ घटगते शनौ मिथुनगे च सिंहानिधे सुलग्न श्द सुन्दरी सुतमसूत लोकोत्तरम्॥नायुग्दम् तदा प्रसन्ना दरितो बनूवुः सुखास्तथा गन्धवदा ववुश्च ॥ प्रदक्षिणार्चिईतनुग्दिदीपे सुनिर्मलं चाम्बु यथा घनान्ते ॥ ७॥ फुल्ला तथोयानततिर्बनासे हृष्टाखिलानूऊनता नितान्तम् ॥ मन्येऽमुना स्वःसमुपागतेन स्तोकं ददे दिव्यसुखं जनाय ॥०॥ कर्माष्टकोछेदकरं महबलं संप्राप्नुतात्कालवशादयं मुनिः॥ मवेति धात्री तमसेचयबलातैलेन सूतिव्यथितं सुतं मुदा ॥२॥ મેષ રાશિને, બુધ મીનરાશિને, ગુરૂ કન્યારાશિને, શુક કુંભરાશિને सने शनि मिथुनसशिन तो. (७७-७८ ) ते मते हिशाय - સન્ન દેખાતી હતી, મંદ, શીતળ, સુગંધી એવો પવન સુખ ઉપજે એવીરીતે વાતો હતો, પ્રદક્ષિણુની રીતની જવાળાવાળો અગ્નિ (દેવતા) ધુમાડે નહીં થાય એવી રીતે સળગી રહ્યો, અને શરદ્ધતુની માફક પાણુ નિર્મળ થઈ ગયું. (૭૯) તેમજ બગીચાની હારે ફુલેલી જણાઈ. સર્વે પ્રજા ઘણે હરખ પામી. મને એમ લાગે છે કે, સ્વથી આવેલા મોહનજીએ સાથે લાવેલું સ્વર્ગનું સુખ ક્ષણમાત્ર લોકોને આપ્યું. (૮૦) “કાળેકરીને આઠે કમને ઉચ્છેદ કરવાવાળું મોટું બળ Page #28 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. कर्ता कुलोढ्योतमयं किलात्मनूरित्येवमाशाय धियानवद्यया ॥ सावादयत्कर्णयुगेऽस्य गोलको यहुस्त्यजा लौकिकधर्मपतिः ॥ २॥ ततः समाकर्ण्य सुतोभवं गृहे प्रहृष्टचेता बदरः समाययौ ॥ सुखप्रसूतामथ सुन्दरीं विदन् स जातकर्माकुरुतात्मजन्मनः ॥३॥ कर्माणि चत्वार्यवशेष्य घातकान्यन्यानि भेत्ता कतिनिर्नवैरयम् ॥ मत्वेति नालं चतुरङ्गलं तु सा मुक्त्वावशेषं सकलं समधिनत् ॥४॥ सापुत्र-(भाहन)मां सावा," सेभ वियारीने शुं? नणे यावમાતાએ ગર્ભમાંથી નિકળતાં થયેલી પીડા મટાડવાને વાસ્તે આનંદથી એ પુત્રને બલા નામની વનસ્પતિનું તેલ ચોપડ્યું. (૮૧) આ પુત્ર કુલને દીપાવશે, એમ શુદ્ધબુદ્ધિથી જાણુનેજ હોયની શું તેમ તે ધાવમાતાએ એના બે કાનને વિષે પથ્થરના ગોળા વગાડ્યા. ઠીક જ છે, કારણ, લૌકિક આચારની જે પદ્ધતિ છે, તે છોડી દેવી ઘણું મુશ્કેલ છે. (८२) पछी पुत्रत्य थय। येवू सासणीने महाभ घे२ याव्या, સુંદરીને કોઈ પણ જાતની પીડા શિવાય પુત્ર ઉત્પન્ન થયે એવું જાણુને તે ખુશી થયા, અને પુત્રનું જાતકર્મ કરવા લાગ્યા. (૮૩) “એ પુત્ર કેટલાક १:-मयाभूण यथवा महा।. .... Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૦) मोहनचरिते प्रथमः सर्गः। कान्त्या सुवर्णानतनुर्नवेदयं दान्त्यानयं सत्वचयाय यतात् ॥ संप्रीपयेभव्यजनान्वचोऽमृतैર્વાહ્ન સ્થિતિ સાધતારૂને શાને ઉથ ા कर्माण्ययं तापयतात्तपश्चयैरेवं समाधाय मनस्यपाययत् ॥ धात्री सुवर्ण वनयां वचामपि ब्राह्मीं तथा ताप्यकमर्नकं तम्॥॥युग्मम् गर्नोदकं वामयितुं ततश्च सा सर्पिस्तथा सैन्धवमप्यपाययत् ॥ ભવ કરીને ચરમશરીરી થશે ત્યારે પહેલા ચાર ઘાતી કોને ઉચ્છેદ કરશે “એમ જાણીનેજ કે શું? તે ધાવમાતાએ એનો નાળ ચાર - ગળ રાખીને બાકી બધો કાપી નાખ્યો. (૮૪) ત્યારપછી તે ધાવમાતાએ 'સુવર્ણ અભયા, વચા, બ્રાહ્મી અને તાયક, એ પાંચ વાંનાંનું ચાટણ એને પાયું. તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, આ પુત્રની સોના જેવી કાતિ થાઓ; એ વાતે જ જાણે ચાટણમાં પહેલું સોનું લીધું. “પરીષહ ઉપદ્રવ ખમીને આ પુત્ર ષકાય ને અભય દેઓ એ કારણથીજ જાણે ચાટણમાં બીજી ચીજે અભયા લીધી. “વચનરૂપ અમૃત પાઈને ભવ્યજનોને આ પુત્ર તૃપ્ત કરે.”એ હેતુ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ત્રીજી ચીજ વચા આપી. ધીમે ધીમે આ પુત્ર બ્રાહ્મી (શુદ્ધચારિત્રની) સ્થિતિ પામો” એ મતલબ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ચોથી ચીજ બ્રાહી લીધી. તેમજ “આ પુત્ર ઘણી તપસ્યા કરીને ઘનઘાતી કમને તપાવો એ નિમિત્ત મનમાં રાખીને જ જાણે ચાટણમાં પાંચમી ચીજ તાયક લીધી. (૮૫૮૬) તદનંતર ધાવમાતાએ પેટમાં રહેલું ગ ૧-સેનું ર–હરડે. ૩–વજ. ૪–સુનામખી દાડી. Page #30 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ પહેલા. स्वस्थं परिज्ञाय जहर्षुरर्नकं धात्री सुपात्री बदरश्व सुन्दरी ॥ ८७ ॥ दिनेषु रुषप्रमितेषु जन्मनो गतेषु माङ्गव्यविधिं विधाय सः ॥ व्यधत्त सूनोरनिधानमादरा नेषु यन्मोदन इत्युदीर्यते ॥ ८८ ॥ यथा कलावान् कलयैधते सिते यथा तुपः प्रावृषि पत्रलेखया ॥ तथैष बाल्ये कलयाज्यवर्धत सन्तः शनैः सत्पदमाक्रमन्ति यत् ॥ ८‍ ॥ यास्येन सोमं त्वधरेण बिम्बं पत्रयां कराभ्याममलं सरोजम् ॥ कण्ठेन कम्बुं च जिगाय बालः कर्माणि जेतुं तुलना किलेयम् ॥ ५० ॥ (२१) ભેનું પાણી એકાવવા માટે શ્રી તથા સંધાલૂણ એકઠું કરીને તેને ચટાડ્યું. પછી ધાવમાતા, સતી સુંદરી અને મદારમલએ બધાં ખાલકને ખુશીમાં જાણીને હરખ પામ્યાં. (૮૭) જન્મથી અગિયાર દિવસ વીતી ગયે છતે અઢારમલે માંગલીક ઉત્સવ કરીને પુત્રનું આદરથી “મેાહન” એવું નામ પાડયું, જે હાલ લેાકેામાં પ્રસિદ્ધપણે એલાય છે. (૮૮) જેમ શુક્લપક્ષમાં ચંદ્રમા એક એક કલા રાજ વધે છે, અથવા ચેામાસામાં રાપા એકેક ફણગાથી જેમ ધીરે ધીરે વધે છે, તેમ આ માહનજી પણ બાળક પણામાં હળવે હળવે વધવા માંડ્યા. ઠીકજ છે; કારણ, સારા પુરૂષા હુળવે હળવેજ આગળ પગલું ભરે છે. (૮૯) પછી આ માલકે પેાતાના Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૨) मोहनचरिते प्रथमः सर्गः। स दन्तहीनस्मितचारुकान्तिना मुखेन बिम्बोष्ठपुटेन दारिणा॥ अधश्चकारानिनवाम्बुजन्मनः श्रियं नखालूनमृणालसंततेः॥५॥ मासेषु पञ्चस्वथ निर्गतेषु पञ्चाङ्गशुद्ध दिवसेऽतिहृष्टः॥ सझातिवर्गो बदरो व्यधत्त दीरौदनप्राशनकर्म सूनोः॥ ए॥ वैमानिकेष्वेषु नवाः कियन्तो षण्मासमेकाग्रहशैव सोऽयमुत्तानशाय्यूलमपश्यदभ्रम् ॥ ए३ ॥ મુખે કરીને ચંદ્રમાને, હઠે કરીને પાકા ગીલોડાને, પગે કરીને તરત કુટેલા રાતા કમળને અને કઠે કરીને શંખને જીત્યા. એ ઉપરથી એમ લાગે છે કે, આવતા કાલમાં જે કર્મો જીતવાનાં છે તેની તુલના કરી.(૯૦) દાંત નહીં હોવાથી હાસ્યની સુંદર કાન્તિજે ઉપર દેખાય છે, પાકા ગીલોડા જેવા બે હોઠ જેની અંદર રહ્યા છે, એવા તે બાલકના સહામણું મુખ આગળ જેના દાંડાની અંદર રહેલા સફેત તંતુ નખે કરીને તોડી નાખ્યા છે એવા રાતા કમળની શોભા ફિઝી પડી ગઈ (૯૧) તે ઉપરાંત પાંચ મહિના વીતી ગયે છતે છઠે મહિને સારો દિવસ જઈને બદારમલે ઘણું હરખથી જ્ઞાતિલાને બોલાવીને તે બાલકને અન્નપ્રાશન (ચાટણ) કરવાને ઉત્સવ કર્યો. (૨)તે બાલક બાલસ્વભાવથી ચત્તો પડીને છ મહિના સુધી એકી નજરે આકાશ તરફજ જેતે રહે. એ ઉપરથી એમ લાગે છે કે, ઉપર રહેલા વૈમાનિક દેવલોકોમાં ભારે હજી કેટલા ભવ ભોગવા બાકી Page #32 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. (૨) नीचैः कियधारमदं पुरागामिति प्रसंख्यातुमिवैष बालः॥ . अधोमुखीनूय ततो ददर्श સંવેગપૂર્વવતા ઢિાપ્ત છે ततोऽष्टमे मास्युदपद्यतास्य दन्तक्ष्यं कुन्दनिनं सुतीदणम् ॥ स्यात्सरेऽयं विगुणाष्टमाने दान्तोऽयमित्येवमसूसुचद्यत् ॥ एए॥ नवे चतुर्गत्युपलहितेऽहमनन्तवारं निजकर्मणागाम्॥ जानुध्येनापि करक्ष्येन रिङ्गन्मुदेत्येवमचीकथत्सः॥ ए६ ॥ રહ્યા છે, એ જેવાને વાસ્તેજ કે શું, એકી નજરે તે ટગમગ ઊંચે જોઈ રહ્યો. (૯૩) છ મહિના વીતી ગયા પછી તે બાલક ઊંધો પડીને નીચે જેવા લાગે. એઉપરથી એવી કલ્પના થાય છે કે, હું આ અનાદિ સંસારની અંદર કેટલીવાર અલકમાં ગયો હતો તેની ગણતરી કરવાને વાસ્તેજ કે શું? તે નીચે જોઈ રહ્યો. બરાબર છે, કારણકે, સારા તથા નરસા પૂર્વભવે જાણવાથી સંવેગ ઉપજે છે. (૯૪) આઠમે મહિને તે બાલકને બે દાંત આવ્યા; તે આકાર અને રંગથી કુંદકુલની કલી જેવા અને ઘણું અણુઆરા હતા. આ ઉપરથી એમ લાગે છે કે, આ બાલક આઠને બમણું કરવાથી જેટલી સંખ્યા થાય તેટલામે વર્ષે (સોળમે વરસે) દીક્ષા લેશે, એવું આ આઠમે મહિને થયેલા બે દાંતે જણાવ્યું. (૫) તે બાલકે હરખથી બે ઢીંચણ અને બે હાથે કરીને ઘુટણ કરતાં એમ સૂચવ્યું કે, હું આ ચાર ગતિવાળા સંસારમાં અનંતકાળ સુધી પિતાના કર્મ કરીને Page #33 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते प्रथमः सर्गः। गतिध्यं देवनरानिधानं शिष्टं ममेति प्रकटीचिकीर्षुः॥ करं जनन्या अवलम्ब्य गन्तुमैवत्पदाच्यामसकृत्स्खलन्सः॥ ए॥ मामा जनाः पतत संसृतिउस्तराब्धौ संयबतेन्ज्यिगणं श्रयतात्मधर्मम् ॥ इत्येवमाप्तवचनाउपदेष्टुकामो मामेति वाक्यमवदत्प्रथमं किलासौ।एG॥ विज्ञाय वाग्मिनमयो सुतमात्मनीनं सासरे स बदरो मुदितो नितान्तम् ॥ विद्याः कलाश्च परिशीलयितुं बुधानुमत्या तु लौकिकगुरोः कर आर्पयत्तम् ॥एए॥ ભમે. (૬) તે બાલક વારંવાર ગબડી પડતું હતું તે પણ માને હાથ પકડીને બે પગે ચાલવાનું મન કરવા લાગ્યો. એ ઉપરથી એ તર્ક થાય છે કે, “મારી દેવતાની તથા મનુષ્યની એ બેજ ગતિ બાકી રહી છે.” એવી વાત તે બાલકે પ્રગટ કરી. (૭) તે બાલક પ્રથમ “મામા” એ શબ્દ બોલવા લાગ્યો. તેથી તેણે એમ જણાવ્યું કે, હે ભવ્યલોકો! તમે આ દુસ્તર ભવસાગરમાં મા પડે, મા પડે, તથા ઇંદ્રિયોના સમુદાયને તાબામાં રાખો, અને આત્મધર્મનો આશ્રય કરો. (૮) તે ઉપરાંત બદારમલ પોતાને પુત્ર સારી પેઠે બેલતાં શીખ્યો એમ જાણીને ઘણે આનંદ પામ્યા અને વિદ્વાનની અનુમોદનાથી સારા મુહૂર્તઉપર વિઘાને તથા કલાને અભ્યાસ કરાવવામાટે તેણે તેને મેહેતાજીને સોંપ્યો. (૯) Page #34 -------------------------------------------------------------------------- ________________ मोडनयरित्र सर्ग पहा. (२५) यद्ययथा गुरुरुवाच यथानुपूर्वि तत्तत्तथा सपदि सोऽपि विदांचकार ॥ गया न मृन्मयतले लनते प्रतिष्ठां शुझे तु दर्पणतले सुलनावकाशा॥१०॥ इति विशदविशालप्रझया मान्ययायं सपदि विदधदन्तर्मोदमध्यापकं स्वम् ॥ जननदिवसतो निर्यापयामास सप्त विगलितमदमानो वत्सरान्संमदेन ॥११॥ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्दमिविन्दायमानान्तेवासिनः कानडोपाह-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते जन्मादिवर्णनं नाम प्रथमः सर्गः ॥१॥ ॥ ॥ ॥ મેહેતાજીએ જે જે પાઠ જે જે પ્રમાણે કહ્યા, તે તે પાઠ તે પ્રમાણે તેણે જલદીથી સમજી લીધા. ઠીક જ છે, પ્રતિબિંબ કંઈ જમીન ઉપર પડતું નથી; તો ચોખા અરીસામાં જ પડે છે. (૧૦૦) તે બાલકે પોતાની શુદ્ધ અને વિશાળ બુદ્ધિથી મેહેતાજીને તરત રાજી કર્યો, અને બુદ્ધિને અહંકાર છોડી દઈને ઘણી ખુશીની સાથે જન્મથી પિતાની ઉમરનાં સાત વરસ त्यां दया. (१०१) (पहेसा सननी यासावया समात.) Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૬) मोहनचरिते द्वितीयः सर्गः। I wથ વિતીયઃ સ . शंकरः कर्मसंदाराद् विष्णुः सधर्मरक्षणात्॥ ब्रह्मा धर्मोत्पादकत्वाद् यः स वो दिशतु श्रियम् ॥१॥ श्तश्च नारते देशो मरुनामा मनोहरः॥ गुणाधिकं यज्दकं वीदयागादनतां घृतम् ॥२॥ सुकृतैकनिधौ यस्मिन् प्रायो जानपदा जनाः॥ पूर्णायुषोऽतिबलिन-स्तथाधिव्याधिवर्जिताः॥३॥ यन्मात्रावक्षेम मेरौ ततः स मात्रयाङ्कितः॥ . अमात्रमस्मिंस्तेनायं मरुरित्यभिधीयते॥४॥ સર્ગ બીજે. - કર્મરૂપ શત્રુને સંહાર કરીને પોતે સિદ્ધ થયા છે તેથી, અથવા સેવા કરનારા ભવ્યજનોના ભારે કર્મોનો સંહાર કરે છે માટે જે શંકર કહેવાય છે, સદ્ધર્મનું રક્ષણ કરે છે તેથી વિષ્ણુ કહેવાય છે, અને લોપ પામેલા ધમને ફરીથી ઉદય કરે છે તેથી જે બ્રહ્મા કહેવાય છે, એવો જે કોઈ દેવાધિદેવ છે, તે તમને સ્વર્ગાદિ સુખ આપો. (૧) આ તરફ ભરતખંડમાં મરૂ (મારવાડ) નામે દેશ છે. તે દેશના પાણિમાં પોતાના કરતાં વધારે ગુણ છે, એમ જાણુને જ જાણે ધી પણ ઘાડું થઈ ગયું હોયનીશું? (૨)પુશ્યને જાણે ભંડારજ એવા તે દેશના રહીશ કે ઘણું કરીને પૂર્ણઆઉખાવાળા, ઘણુ મજબૂત તેમજ મનની તથા શરીરની વ્યાધિ વગરના હોય છે. (૩) મેરૂપર્વત ઉપર રહેલું સોનું માત્રાવાળું (જેની ગણતરી કરી શકાય એટલું) છે, તેથી “મેરૂ-શબ્દમાં માત્રા આવી છે, પણ આ ૧ “મેરુ ” શબ્દમાં “મ” ઉપર માત્ર છે તે લઈને આ કલ્પના કરેલ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ બીજો. (૨૭). सौन्दर्य यत्र सोदर्य शीलं शशिकलोंज्ज्वलम् ॥ वामानामप्यवामानां स्वान्तं सम्यक्त्वसंस्कृतम् ॥५॥ સંનિધૌ સ્મિન સદ્દા અદ્દાનવો વા . साधवोऽप्यनतीचार-चारित्राचरणोयताः॥६॥ अर्दभिराचार्यवयं-रुपाध्यायैश्च साधुनिः॥ वासेन च विदारेण पुपूये यः पदे पदे ॥७॥ श्रवणेन जिनाझायाः श्राहा विनयसंनृताः॥ सक्ष्म निरतास्तेन ख्याता यत्र जडा-(ला-)ल्पता॥॥ पतन्तः पाशकाः पात-वशाशेषवशंवदाः॥ पातयन्ति ध्रुवं पात-यितारं नरकावनौ ॥ए॥ . ભરૂદેશમાં તે સેનાની માત્રા (ગણતરી) નથી, તેથી “મેરૂ-શબ્દ માત્રા વગરને કહેવાય છે. (૪) તે દેશમાં માણસને સૌંદર્ય સ્વાભાવિકજ હોય છે. જેમનો સ્વભાવ વામ (વાંકો) નથી, એવી તે દેશની સ્ત્રીઓનું શીલ ચંદ્રમાની કલા જેવું ઉજ્વલ હોય છે. તથા ત્યાંના લોકોનું ચિત્ત તો સમકિતથી શુદ્ધ જણાય છે. (૫) સારા ગુણનું જાણે એક નિધાનજ એવા તે દેશના શ્રાવકો ઘણી ધર્મની શ્રદ્ધા રાખનારા હોય છે. તેમ સાધુઓ પણ અતિચારરહિત ચારિત્ર પાળવામાં ઘણી યતના કરે છે. (૬) શ્રી અરિહંત, મોટા મોટા આચાર્યો, ઉપાધ્યાય તથા સાધુઓ એ બધાના નિવાસથી તથા વિહારથી તે દેશ ડગલે ડગલે પવિત્ર થયેલ છે. (૭) ત્યાંના શ્રાવકો જીનેશ્વર ભગવાનની આણું સાંભળવાથી ઘણું વિનયવંત થઈને સદ્ધર્મ આચરવામાં તત્પર રહે છે. જાણે તેથી જ તે દેશમાં જડની (જળની) અછત પ્રસિદ્ધ છે. (૮) દુખ દેનારાં સાત વ્યસનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેમાં પહેલું ધૂત (જુગાર) કહેવાય છે, કે જેની અંદર ૨હેલા પાસાને જે માણસ ભોંય ઉપર નાંખે છે, તેના ઉપર જાણે તે ઘણું ૧ “મ” શબ્દમાં “મ” ઉપર માત્ર નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते द्वितीयः सर्गः । अधर्म्यमयशस्यं च लोक६यसुखापदम् ॥ द्यूतं द्युतिहरं मूलं व्यसनानां प्रकीर्तितम् ॥ १० ॥ य इचेन्निरये गन्तुं मां स जुङामिदाल्पधीः ॥ इति निर्वचनं यस्य तन्मांसमतिगर्दितम् ॥ ११॥ जायायां च जनन्यां च पानाद्यस्य मतिः समा ॥ मद्यं तद्ददुसावद्यं यशोधर्मार्थनाशनम् ॥ १२ ॥ बलनाशकरं व्याधिजरयोर्मूलमादिमम् ॥ परस्त्रीसेवनं ग कोऽभिनन्देविचक्षणः ॥ १३॥ सधर्मसाधनं देहं या तुच्हधनलिप्सया ॥ विक्रीणाती सा वेश्या विश्वस्तजनघातनी ॥ १४॥ ( ૨૮ ) 4 ખીજાઇનેજ કે શું, મલાત્કારથી તેને નરકમાં નાંખી દેછે. (૯) એવું ધમેથી ભ્રષ્ટ કરનારૂં, અપજશને ફેલાવનારૂં, આ લાકના તથા પરલાકના સુખનો નાશ કરનારૂં તથા માણસનું નૂર ઊતારનારૂં ધૃત સર્વ વ્યસનનું મૂળ કારણ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. (૧૦) ખીજું વ્યસન માંસભક્ષણ કહેવાય છે. શાસ્ત્રમાં ‘માંસ ’ શબ્દના અર્થ એ રીતે કહ્યો છેઃ–‘ માં’ કહેતાં મને અને ‘ સ’ કહેતાં તે પુરૂષ; એટલે · જેને નરકે જવાની ઈચ્છા હાય, તે ટૂંકી બુદ્ધિના માણસ મને ખાવા.’ એવા જે માંસ-’શબ્દના અર્થ શાસ્ત્રમાં કહ્યોછે, તે માંસ ભક્ષણ કરવું એ આ જગતમાં ઘણુંજ નિંદનિક છે. ( ૧૧ ) ત્રીજું વ્યસન મદ્યપાન કહેવાય છે. મદ્યપાનથીમા તથા પેાતાની બાયડી એ બન્નેઉપર સરખીજ વિષયબુદ્ધિ રહેછે, વિવેકના તદ્દન સત્યાનાશ વળી જાયછે, તથા ધર્મ, અર્થ અને જશ એ ત્રણેનું તેા નામ પણ રહેતું નથી. ( ૧૬ ) પારકી સ્ત્રી ભાગવવી એ ચેાથું વ્યસન કહેવાય છે. શરીરને નાતાકદ કરનાર તથા રાગાનું અને જરાનું તે મૂળ કારણુજ એવું નિંદનિક જે પરદારગમન ( પારકી સ્ત્રી ભાગવવી ) તેને કાણુ ડાઘો પુરૂષ સારૂં કહે ? ( ૧૭ ) પાંચમું વ્યસન વેશ્યાગમન Page #38 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ બીજો. (૨૨) यत्र दाणिकलीलार्थ ह्रियते जन्म जन्मिनाम् ॥ मृगया सेह मृतिदा परत्र निरयप्रदा ॥१५॥ वित्तं नामेद जन्तूनां प्राणाः प्रोक्ता बदिश्वराः॥ तहरन हरति प्राणांस्तस्माचौर्य विगर्दितम् ॥१६॥ प्रतिषि जिनवरै-रिदं व्यसनसप्तकम् ॥ ज्ञात्वा परिझया प्रत्याख्यायते यत्र धर्मिनिः॥१७॥ नारते निखिलेऽप्यस्मि-नाक्रान्ते यवनादिनिः॥ देशो य आसीदार्याणां राज्ञां हस्ते यथा पुरा ॥१८॥ (ખરાબ બંધ કરનારી સ્ત્રી ભેગવવી.) જેથી સારી ધર્મકરણું કરી શકાય એવા મનુષ્યદેહને પણ તુચ્છ દ્રવ્યની આશાથી આ જગતમાં વેચી નાખનારી અને પોતાની ઉપર ભરોસો રાખીને તન, મન અને ધન આપનાર પુરૂષવખતે નિર્ધન થાય તે તેને કદાચ મારી પણ નાંખે એવી વેશ્યા નજરે પણ જેવી નહીં. (૧૪) શિકાર કરવો એ છ વ્યસન કહેવાય છે. તેમાં ક્ષણમાત્ર રમત કરવાને માટે મૃગલા આદિ છોને પ્રાણ લેવાય છે, તથા વખતે શિકાર કરનાર પણ પોતે જ ક્રૂર જાનવરનું ભક્ષ્ય (ખાવાની ચીજ) થઈ પડે છે, અને તેમ નહીં બને તે પરલોકમાં તે તે નક્કી નરકમાંજ જાય છે. (૧૬ ) સાતમું વ્યસન ચોરી કરવી. દ્રવ્ય તે માણસના બહાર રહેલા પ્રાણ કહેવાય છે, વાસ્તે જે જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેને પ્રાણજ લીએ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ચોરી કરવી એ પણ લોકમાં તથા શાસ્ત્રમાં ઘણું નઠારું કહેવાય છે. (૧૬) તીર્થકરેએ આ સાતે વ્યસન આચરવાની મના કરી છે. મારવાડેદેશના ધર્મિલા એ વાત “જ્ઞ– પરિઝાવડે જાણીને “પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ઉપર કહેલા વ્યસનનું પચ્ચખાણ કરે છે. (૧૭) આ સંપૂર્ણ ભરતખંડમાં જ્યારે યવન લકે મચી રહ્યા હતા, ત્યારે પણ આ દેશ પ ૧ આગમમાં કહેલું પચ્ચખાણું યથાર્થ જાણવું તેને જ્ઞપરિજ્ઞા કહે છે. ૨ આગમાનુસાર જાણ્યા પછી પચ્ચખાણ કરવા લાયક વસ્તુનું પચ્ચખાણ કરવું એનું નામ પ્રત્યાખ્યાનપરિણા. Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) मोहनचरिते द्वितीयः सर्गः । कालेन यस्मिन् बहवोऽ- नूवन् मामलिका नृपाः ॥ तेषां कतिपयेऽद्यापि विद्यन्ते जनविश्रुताः ॥ १९५॥ ख्यातं नाम्ना जयपुरं जयश्री के लिमन्दिरम् ॥ तथा योधपुरं नाम योधवृन्दविभूषितम् ॥ २० ॥ राजधानी ६यमिदं पुरग्रामादिसंकुलम् ॥ भारतश्रीविशालोरः कल्पे तस्मिन् विराजते ॥ २१ ॥ ६योर्विरत्योः सर्वस्मा - विरतिर्य६ऽत्तमा ॥ तथैतस्मिन्ये योध - पुरं सर्वपुरोत्तमम् ॥ २२ ॥ तत्र शसने राज - पुत्राख्यान्वयजा नृपाः ॥ चिरादशासुस्तं देशं रघवः कोशलं यथा ॥ २३ ॥ હેલાંની પેઠે આર્યરાજાએનાજ તાબામાં હતા. (૧૮) કાલે કરીને તેમાં ઘણા માંડલિક રાજાએ થઈ ગયા, તેમાંથી કેટલાક હજી પણ લાકમાં મ ખ્યાત છે. ( ૧૯ ) જયરૂપી લક્ષ્મીનું જાણે ક્રીડામંદિરજ હાયની શું એવું પ્રસિદ્ધ જયપુર તથા સુભટાના ધણા સમુદાય જેને ાભાવેછે એવું જોધપુર, એ બે રાજધનીએના તાબામાં ઘણાં શહેરા તથા ગામે છે. આ ભરતખંડ તા એક લક્ષ્મી છે, અને મારવાડ દેશ તે તેની પાહેાળી છાતીમાફક છે, ઉપર કહેલી એ રાજધાનીએ હારની વચમાં આવેલા ગુચ્છામાફક છે, અને તે રાજધાનીની અંદર આવેલાં શહેરી તથા ગામડાંઓ મેાતીના હાર ખરાખર છે. ( ૨૦-૨૧ ) દેશવિરતિ ( શ્રાવકપણું) અને સર્વવિરતિ (સાધુપણું ) એ એમાં જેમ સર્વવિરતિ શ્રેષ્ઠ છે, તેમ આ બે રાજધાનીઓમાં જોધપુર બધાં કરતાં વખાણવાલાયક છે. (૨૨) જેમ રઘુવંશના ધણા રાજાએ કાશલ દેશનું રાજ્ય કરતા હતા, તેમ આ જોધપુરની રાજગાદી ઉપર રજપૂત વંશના ઘણા રાજાએ મારવાડ Page #40 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ બીજો. विक्रमार्कातस्योन-विंशस्यान्त्ये तुरीयके॥ नागे तस्मिन्पुरे राजा मानसिंदानिधोऽनवत् ॥२४॥ मानसिंह यथान्यायं राज्यं शासति धीमति॥ प्रजाः प्रजावत्य आसन् धनाड्या धर्मतत्पराः॥५॥ नकत्वात्तस्य राझो जैनसंघश्चतुर्विधः॥ यथाईमाचर धर्म तराष्ट्र बाधया विना ॥२६॥ तस्माद्योधपुरात्पञ्च-त्रिंशत्क्रोशमितेऽन्तरे॥ पुरं नागपुरं नाम विद्यतेऽतिसमृधिमत्॥२७॥ श्रेष्ठार्थगोचरो नाग-शब्दः शास्त्रे प्रकीर्तितः॥ श्रेष्ठानां वसतेरेत-लेने नागपुरानिधाम् ॥२॥ आलस्येनानुग्रमी यः सोऽग इत्यभिधीयते ॥ नैवास्त्यगोऽस्मिन्नित्येत-पुरं नागानिधं किल ॥२॥ દેશનું રાજ્ય પૂર્વકાલથી ચલાવતા આવ્યા. (૨૩) વિક્રમ સંવના ઓગણીસમા શતકના છેલ્લા ચોથા ભાગમાં, એટલે સંવત અઢારસો પંચોતેર (૧૮૭૫) પછી માનસિંહ નામે રાજા જોધપુરની ગાદી ઉપર થયે. (૨૪) રાજકાર્યમાં ઘણે વાકેફગાર એવો તે રાજા ન્યાયે કરીને રાજ્ય ચલાવતા હતા, ત્યારે પ્રજાઓ છેયાં છોકરાંવાળી તથા ઘણુ પૈસાદાર અને ધર્મકરણીમાં તત્પર હતી. ( ૨૫ ) તે રાજા ભદ્રિક હોવાથી તેના રાજ્યમાં ચતુર્વિધ સંઘ કંઈપણ બાધા પામ્યાવગર પોતાની યેગ્યતામાફક ધર્મકરણ કરતે હતે. (૨૬) જોધપુરથી પાંત્રીશ ગાઉने छेटे नागपु२ (ना॥२ ) नामे घj समृद्धिवाणु शह२ छ. (२७) શાસ્ત્રમાં ઊંચી વસ્તુ “નાગ” એવા નામથી ઓળખાય છે. ઊંચા લેકે આ શહેરમાં રહે છે, તેથી જ જાણે એને “નાગપુર” એવું નામ મળ્યું હાયની શું? (૨૮) આળસુ હોવાથી જે બિલકુલ ઊદ્યોગ કરી શકતું નથી Page #41 -------------------------------------------------------------------------- ________________ (३२) मोहनचरिते द्वितीयः सर्गः। आचार्योपाध्यायसाधु-वर्याणामत्र विद्यते॥ नूयसी स्पर्शना तस्मा-दिदं पावनमुच्यते ॥३०॥ सन्ति यद्यपि राष्ट्रेऽस्य पुराण्यन्यानि नूरिशः॥ तथापि तेन्यः सर्वेन्य इदं राझोऽतिवल्लनम् ॥३१॥ यद्यप्यस्माद्योधपुरं सुमहदिशालि च॥ तथापि राज्ञोऽत्र रुचि-तच्चित्रं यउच्यते ॥३२॥ जनाः सुकृतिनो यस्मि-न्वसन्ति विमलाशयाः॥ तत्पुरं नगरं वापि सतां स्वान्तं हरेत्सदा ॥३३॥ प्रायशो निवसन्त्यत्र जनाः सुलनबोधयः॥ मुनयः समवासार्पुरस्मिन् प्रानाविकास्तथा ॥३४॥ बदवोऽत्र समाजग्मु-मुनयः पञ्चमी गतिम् ॥ श्राशस्तथाराध्य धर्म-मवापुः स्वर्गतिं पराम्॥३५॥ તેને “અગ” કહે છે, એવો માણસ આ શહેરમાં નથી તેથી જ જાણે એને "नाम" नाम भन्यु ईशु ? ( २८ ) मायार्यो, Gध्याय। सने મોટા મુનિરાજે એમની ઘણી ફર્સના આ શહેરમાં થાય છે, તેથી એ ઘણું पवित्र हवाय छे. (३०) युरना शन्यमा मीन यांशહેરે છે, તે પણ તે બધાં કરતાં નાગર ત્યાના રાજાને ઘણું વહાલું છે. (૩૧) એના કરતાં જોધપુર રાજધાની હોવાથી ઘણું મોટું અને સુખસંપન્ન છે, તોપણ રાજાની તો નાગોરઉપરજ ઘણી પ્રીતિ છે. ઠીક જ છે, એમાં કંઈ નવાઈની વાત નથી. કહ્યું છે કે, જે ઠેકાણે શુદ્ધમનવાળા પુયશાળી લોક રહે છે, તે મોટું શહેર હોય અથવા એક ગામડું હોય તો५९ सत्पुषाना चित्त ने हमेशाते मेंथी सेछ. ( 3२-33 ) ये शहरमा ઘણા ખરા લોકો સહેજમાં સમકિત પામે એવા રહે છે, તથા ઘણા પ્રાભાવિક આચાર્યો એમાં પૂર્વકાલે સમેસર્યા. (૩૪) કેટલાક મુનિરાજે Page #42 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ બીજો. स्पर्शनार्दमतः क्षेत्र - मिदं मत्वा मुनीश्वराः ॥ यथासुखं वसन्ति स्म श्रादैः संमानिता नृशम् ॥ ३६ ॥ समवात्सुस्तत्र रूप - चन्द्राख्या विमलाशयाः ॥ यतयो निरती चार- तुरीयत्रतधारिणः ॥ ३७ ॥ तदा खरतरे - नवन् प्राभाविकास्तु ये ॥ रेखावन्त इमेऽनूवं - स्तेषु विद्याप्रभावतः ॥ ३८ ॥ श्रुतं शमाय मन्त्रादि - विज्ञानं विघ्नशान्तये ॥ वचो यदीयं बोधाय धन्यास्ते यतयो भुवि ॥ ३० ॥ शासनाधीशनगव - महावीराद्यथागमत् ॥ संतान एषां तत्प्रासङ्गिकं किंचिदिहोच्यते ॥ ४० ॥ (83) આ શહેરમાં પહેલા કાળમાં મુક્તિ પામ્યા, તથા શ્રાવકા પણ ધર્મકરણી કરીને સ્વર્ગમાં સારી ગતિ પામ્યા. ( ૩૫ ) ઉપર કહેલા કારણથી આ ક્ષેત્ર ફરસવા લાયક છે, એમ વિચારીને ઘણા મુનિરાજે ત્યાં સુખથી રહેતા હતા, અને શ્રાવકા પણ તેમનું ઘણું આદરમાન રાખતા હતા. (૩૬ ) આ નાગેારમાં શુદ્ધ અંતઃકરણવાળા અને અતિચારરહિત ચેાથું વ્રત પાળનારા રૂપચંદનામા યતિ રહેતા હતા. ( ૩૭ ) તે વખતે ખરતરગચ્છમાં વિદ્યાના પ્રભાવથી જાણીતા થએલા જે કંઈ જતિએ હતા, તેમાં એમની પણ ગણતરી હતી. ( ૩૮ ) શાસ્ત્રના ઘણા અભ્યાસ કરવાથી જે શાંતિ પામેછે, પણ અહંકાર પામતા નથી; મંત્રાદિકના પ્રભાવથી જે શાસનઉપર આવેલું વિન્ને શમાવેછે, પણ કાઈને વગરકારણે દુ:ખ દેતા નથી; તથા જેમનું વચન કેવળ ધનેવાસ્તેજ છે, પણ ફાગઢ વિવાદ કરવાવાસ્તે નથી, એવા જતિઓને પણ ભૂતળને વિષે ધન્ય છે. ( ૩૯ ) વર્તમાન શાસનના ચલાવનાર ભગવાન્ શ્રીમહાવીરસ્વામીથી રૂપચંદજીસૂધીની પાટપરંપરા શીરીતે આવેલી છે, તે વાત પ્ર ૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ (३४) मोहनचरिते द्वितीयः सर्गः। महावीरात्सुधर्मार्य-जम्बूश्रीप्रनवादयः॥ आचार्याः क्रमशोऽनूवन् नवैत्रिंशत्सुसंयताः॥४१॥ चत्वारिंशास्ततोऽनूव-न्सूरयः श्रीजिनेश्वराः॥ अणदिल्लं पत्तनं ते विहरन्तः समागमन् ॥४॥ धर्मोहयोतं कृतं तत्र श्रीजिनेश्वरसूरिनिः॥ वीदय नीमनृपः सयः प्रससाद महामनाः॥४३॥ प्रतिवादिमतोत्साद एते खरतरा इति ॥ तेन्यः खरतरेत्याख्यं बिरुदं प्रददौ नृपः॥४४॥ गगनेनव्योमचन्-मिते विक्रमसंवदि॥ अलनन्त नृपादेतद् बिरुदं श्रीजिनेश्वराः॥४५॥ शासने वर्धमानस्य कुलं चान् पुरातनम् ॥ तस्मादारन्य लोकेऽस्मि-नाप्नोत्खरतरानिधाम् ॥४॥ સંગથી ડી ઘણું અહીં જણાવીએ છઈએ. (૪૦) ભગવાન શ્રીમહાવીરસ્વામીથી અનુક્રમે સુધર્માસ્વામી, બૂસ્વામી, પ્રભવસ્વામી ઈત્યાદિ શુદ્ધ ચારિત્રના ધોરી આચાય ઓગણચાળીશ [૩૯] થઈ ગયા. (૪૧) તે પછી ચાળીસમા પાટઉપર શ્રીજીનેશ્વર નામના આચાર્ય થઈ गया. तया विहा२ १२॥ साडिवाभा याव्या. ( ४२ ) ते વખતે મનનો મેટો ઉદાર એ ભીમરાજા ત્યાંની ગાદીઉપર હતો. જીનેશ્વરસૂરીએ ત્યાં કરેલ ઘણે ધર્મને ઉઘાત જોઈને તે રાજા ખુશી થ. અને “સામા વાદીઓનો મત તેડી નાંખવામાં આપ ખરતર (ઘણું આ४२१)छ।." अमहीने “१२त२" से मि३४ तणे सायाने आयु. (४३-४४) ५२ हेतुं मि३६ संवत् २५२सो मेशी-(१८८०)मोलीમરાજા પાસેથી, શ્રીજીનેશ્વરસૂરિજી પામ્યા. (૪૫) શ્રી મહાવીર સ્વામીના શાસનમાં જે જૂનું અને જાણીતું ચાંદ્રકુલ છે, તે આ દિવસથી માંડીને Page #44 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સગે બીજો. तत्पट्टे जिनचन्दाख्या अभवन्सूरयस्ततः ॥ संवेगरङ्गशालादि-ग्रन्थरत्नविधायकाः ॥ ४७ ॥ सूरयोऽनयदेवाख्या - स्तेषां पट्ठेऽतिविश्रुताः ॥ नवाङ्गीवृत्तिकर्त्तारो ऽनूवंस्तीर्थप्रभावकाः ॥ ४८ ॥ ततस्तेषां पट्ट यासन् सुरयो जिनवल्लनाः ॥ संघपट्टादिकर्ता नव्यबोधविशारदाः ॥ ४० ॥ तेषां पट्टे जज्ञिरेऽथ जिनदत्तादयोऽमलाः ॥ सूरयः संयमिताः शासनोन्नतिकारकाः ॥ ५० ॥ प्राडुरासन्ने कषष्टि-तमे पट्टेऽथ संवदि ॥ नेत्रेन्डरसनूमने ज़िनचन्धाख्यसूरयः ॥ ५१ ॥ लुप्तप्रायमथाचारं साधूनां संप्रधार्य ते ॥ संविग्नैः साधुभिः सार्धं क्रियो दारं व्यधुः स्वयम् ॥५२॥ (३५) लोभां “ जरतर " खेतुं नाम याभ्युं. (४९) त्यार माह श्रीनेश्वरभूરિજીના પાટઉપર જીનચંદ્ર નામના સૂરિ થયા, તેમણે સંવેગરંગશાળાને આદે લઇને ઘણા અપૂર્વ ગ્રંથા રચેલા છે. (૪૭) પછી નવાંગીની ટીકા અનાવીને જીનશાસનની પ્રભાવના કરનારા ઘણા પ્રસિદ્ધ એવા શ્રીઅભયદેવ સૂરિજી શ્રીજીનચંદ્રસૂરિજીના પાટઉપર થયા. (૪૮) અભયદેવ સૂરિજીના પાટઉપર શ્રીજીનવલ્લભનામા સૂરિ થયા. (૪૯) શ્રીજીનવલ્લભ સૂરિજીના પાટ ઉપર જીનવ્રુત્ત સૂરિજી વિગેરે સત્તર (૧૭) આચાર્યો શુદ્ધ ચારિત્ર પાળનારા અને શાસનની ઉન્નતિ કરનારા થઈ ગયા. (૫૦) ત્યારપછી સંવત્ સાળસા માર—( ૧૬૧૨)માં જીનચંદ્રનામા સૂરિ એકસઠમા પાટઉપર વિરાજમાન થયા. (૫૧ ) સાધુના આચાર ઘણાખરા લુપ્ત જેવા થઈ ગયેલા જોઇને જીનચંદ્ર સૂરિએ કેટલાક સંવેગી સાધુઓની Page #45 -------------------------------------------------------------------------- ________________ (३६) मोहनचरिते द्वितीयः सर्गः। पत्तनेऽथाणदिल्लाख्ये कंचिउत्सूत्रवादिनम् ॥ ते तत्त्वयुक्त्या निर्जित्य विशदं यश सदन ॥५३॥ अथ लोहपुरे गत्वा-कबराख्यं महीपतिम् ॥ वाचोयुक्त्या विविधया बोधयामासुरन्वदम् ॥५४॥ प्रतिबुधः स तेन्योऽदा-द्युगंधरपदं वरम् ॥ अमारीपटहोदोषं पर्वसु प्रत्यपद्यत ॥५५॥ तेषु स्वर्ग प्रयातेषु जझिरे पट्टधारकाः॥ जिनसिंहानिधास्तेऽपि वितेनुः शासनोन्नतिम् ॥५६॥ पढे तेषामराजन्त जिनराजाख्यसूरयः॥ जिनरत्नानिधानास्तत्पट्टे सूरिवरा बनुः॥५॥ पञ्चषष्टितमे पट्टे सप्तमा जज्ञिरे ततः॥ सूरयो जिनचन्नास्ते स्वनामानुगुणं व्यधुः ॥५॥ જોડે પોતે ક્રિયેદ્ધાર કરીને સંગીપણું આદર્યું. (પર) ત્યારપછી અણહિલપાટણમાં ઉસૂત્ર પ્રરૂપણું કરનાર કોઈવાદિને સિદ્ધાંતમાં કહેલી યુતિથી જીતીને શ્રીજીનચંદ્ર સૂરિજીએ શુદ્ધ કીર્તિ મેળવી. (૫૩) પાટણથી લાહાર જઈને ત્યાં આગમાનુસાર વચનની યુતિથી અકબરરાજાને તે સૂરિજીએ ઘણીવાર બોધ કર્યો. (૫૪) તેથી પ્રતિબોધ પામેલા અકબરે ચંદ્રસૂરિજીને શ્રેષ્ઠ એવી “યુગધર”—પદવી દીધી. અને પર્વતિથિને દિવસે અને મારી પડતની ઘોષણું કરાવવાનું કબૂલ કર્યું. (૫૫) જીનચંદ્ર સૂરિજી દેવલોક ગયા પછી પાટને શેભાવનારા ઇનસિંહ નામા આચાર્યજી થયા. તેમણે પણ વર્તમાન શાસનની ઉન્નતિ કરી. (૫૬) તેમના પાટઉપર ઇનરાજનામા સૂરિજી વિરાજમાન થયા. તે પછી જનરલનામા સૂરિજીએ પાટને શોભાવ્યો. (૫૭) ત્યાર પછી પાંસઠમા પાટઉપર સાતમા જીનચંદ્રનામા સૂરિજી થયા. તેમણે પણ જેવું પિતાનું નામ તેજપ્રમાણે Page #46 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ ખીૉ. पट्टे सर्तुप्रमिते जिनादिसुखसूरयः ॥ रेजिरे शुयशसा धवलीकृतदिङ्मुखाः ॥ ५७ ॥ सर्षिमतपट्टेऽथ जिनाद्या भक्तिसूरयः ॥ आसन्नव्यमनोऽम्नोज-प्रबोधे नानुसंनिनाः ॥ ६० ॥ जिनादिसुखसूरीणां कर्मचन्द्रानिधाः परे ॥ विनेया नयनङ्गीषु निपुणा अनवन्नुवि ॥ ६१ ॥ तेषामीश्वरदासाख्याः शिष्या प्रसन्सतां मताः ॥ तया वृद्धिचन्द्रा नयनीतिविशारदाः ॥ ६२ ॥ तचिष्या लालचन्द्रशख्या अन्नवन्नतिविश्रुताः ॥ जिननापिततत्त्वार्थ- ज्ञातारोऽमलबुधयः ॥ ६३ ॥ तेषां विनेया नवन् रूपचन्धा महाधियः ॥ प्रायः शातोत्पादके ते पुरे नागपुरेऽवसन् ॥ ६४ ॥ ( ३७ ) ચતુર્વિધ સંઘને ધર્મોપદેશરૂપી અમૃત પાઈને તૃપ્ત કર્યો. ( ૫૮ ) છાશઢમા પાટઉપર જીનસુખનામા સૂરિજી વિરાજ્યા, તેમણે પેાતાના શુદ્ધ યશથી भगतूने हीयाभ्यं. ( पट ) लव्यलवाना भन३ची भजने प्रशोध (सમજાવવું-ખીલાવવું) કરવામાં જાણે સાક્ષાત્ સૂર્યજ હેાયની શું ! એવા શ્રીજીનભક્તિ સૂરિજી સડશઠમા પાટઉપર થઈ ગયા. ( ૬૦ ) જીનસુખસૂરિજીના ખીજા કરમચંદનામા શિષ્ય ( ચેલા ) થયા, તે નયભંગીમાં ઘણા निपुण हता. ( ११ ) ते भयंना, सत्यु३षाने भान्य सेवा ईश्वरદાસનામના શિષ્ય થયા. નયમાં તથા નીતિમાં નિપુણ એવા તેમના ઃચિંદનામા શિષ્ય થયા. (૬૨ ) શુદ્ધબુદ્ધિવાળા તથા જીનભાષિત આગમના જાણુ એવા ઘણા પ્રખ્યાત લાલચંદનામા તેમના શિષ્ય થયા. (૬૩) ઘણા બુદ્ધિશાળી એવા રૂપચંદજીનામા લાલચંદજીના શિષ્ય થયા. તે શાતા ઉપજાવે એવા નાગારમાંજ ઘણું કરીને રહેતા હતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ (३८) मोहनचरिते द्वितीयः सर्गः। ननोमुनिमिते पट्टे जिनहर्षाख्यसूरयः॥ अलंचक्रूरूपचना-स्तत्पार्थे व्रतमादः॥६५॥ एवं वीराजूपचन्-संतान जपवर्णितः॥ अधुना प्रस्तुताख्याना-वसरस्तन्निगयते ॥६६॥ एकदा दणदायाने चरमे गदवर्जिताः॥ सुखसुप्ता रूपचन्ताः स्वप्नमेवं व्यलोकयन् ॥६॥ हैमं कुम्नं पायसेना-पूर्ण कश्चित्करे दधत् ॥ प्रसयेदं स्वीक्रियता-मेवं प्रार्थयते मुदुः॥६॥ ततः प्रबुहास्ते सद्यः स्वप्नार्थ तं यथाश्रुतम् ॥ व्यचारयन्देशकाल-व्यदेवानुसारतः॥६॥ विनेयो नयवानून-मस्माल्लब्धा मम पुतम् ॥ निश्चित्यैवं तेऽन्तरायो मा नूदित्यजपन्मनुम् ॥ ७० ॥ (६४) श्रीमहावीरस्वामीना शित्तरमा ५९५२ नहषनामा मायाવૈજી વિરાજમાન થયા. તેમની પાસે રૂપચંદજીએ જતિવ્રત લીધું. (૬૫) શ્રી મહાવીરસ્વામીથી રૂપચંદસૂધીની પાટ પરંપરા એરીતે પ્રસંગથી વર્ણવી. હવે આટલું કહ્યા પછી પ્રસ્તુત (ચાલતી વાત) કહીએ છઈએ. (૬૬) એકવખતે રોગરહિત એવા રૂપચંદજી સુખકરીને સૂતા હતા, ત્યારે રાત્રિને ચોથે પ્રહરે તેમણે સ્વમું જોયું, તે આ રીતે કે – (૬૭) કોઈ પુરૂષ દૂધપાકથી ભરેલો સેનાને ઘડે હાથમાં લઈને ઘણીવાર વિનંતી रता मोरयोछ:-"मा प्रसन्न थने सानो स्वी२ ४२." (६८) સ્વમું જોઈને તરતજ રૂપચંદજી જાગી ઉઠયા; અને દેશ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્રને અનુસરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વમનો વિચાર કરવા લાગ્યા. (૬૯) પછી “જીનાગમોક્ત નયભંગીન જાણ એવો એક શિષ્ય મને થોડા કાળમાં મળશે, એવું આ સ્વમઉપરથી જણાય છે ? એવો નિશ્ચય Page #48 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ બીજો. श्तश्चनपुरेऽप्यार्या सुन्दरी बदरस्तथा। चिन्तानाचान्तमनसौ स्वप्नमेवमपश्यताम् ॥७॥ परिविष्टं पायसान्नं पुरोवर्त्यपि कश्चन ॥ जहार स्वर्णपात्रस्थं वीदयेदं तो विषेदतुः ॥ ७॥ दृष्टो नैमित्तिकस्ताच्या-मवोचत महाशयो॥ तनयो युवयोर्दीदां जैनीमादास्यति ध्रुवम् ॥३॥ प्रियसूनोरावयोश्च वियोगो नविता किल ॥ રૂતિ મત્ય તાવનૂતાં મનસિ વ્યથિત રા+ા sw यदनाविन तनावि नावि चेन्न तदन्यथा ॥ एवं विदन्तावपि तौ नेतुं नाशकतां मनः ॥ ५ ॥ કરીને તેમાં કંઈ અંતરાય નહીં થાય, વાસ્તે કઈ મંત્રને તે રૂપચંદજી જપ કરવા લાગ્યા. (૩૦) હવે ચાંદપુરમાં બદારમલ તથા સતી સંદરી એ બન્ને જણે મનમાં કંઈ ચિંતા કર્યા વગર કાલ ગાળતાં હતાં, એટલામાં તેમણે પણ સ્વમું જોયું, તે આ રીતે -(૭૧) “સેનાની થાળીમાં પિરસેલે દૂધપાક આગળ મુકેલો હતો, તે કોઈ પુરૂષે ઉપાડી લીધે એવું સ્વમું જોઈને બદારમલ તથા સુંદરી ખેદ પામ્યા. (૭૨) પછી તે બન્ને જણુએ કોઈ નિમિત્તિયાને સ્વમાનું ફળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે –“તમારે પુત્રજૈનધર્મની દીક્ષા લેશે, એ વાતમાંફેર પડશે નહીં તેથી આ વહાલા પુત્રને અને તમારે વિયેગ થશે” એ વાત જાણીને તે બન્ને જણાં મનમાં ઘણાં દુખી થયાં. (૭૩–૭૪) “જે વાતની ભવિતવ્યતા નથી તે વાત નહીં જ બનવાની, અને જેની ભવિતવ્યતા છે, તે બન્યાવગર રહેવાની જ નહીં; એ શાસ્ત્રને નિશ્ચય તેઓ જાણતાં હતાં, પણ પુત્રના ભાવી વિયેગથી આકુળ વ્યાકુળ થયેલા મનને તેઓ તાબામાં રાખી શક્યા નહીં. Page #49 -------------------------------------------------------------------------- ________________ (४०) मोहनचरिते द्वितीयः सर्गः। अन्यदार्या सुन्दरी सा विवेकाविशदाशया ॥ जित्वा सुर्जयं स्नेहं नर्तारमिदमब्रवीत् ॥६॥ यदि स्वयमयं सूनु-विदायास्मान्व्रजेत्तदा ॥ शोकाम्बुधौ मऊतां नः शरणं को नवे[वि ॥७॥ सुपात्रं यतिनं वीदय स्वयमेव वयं यदि ॥ तनयं वितरेमैनं मनाग्मुःखं तदा नवेत् ॥ ॥ एवं श्रवणयोस्तस्य पपात स्त्रीवचस्तदा ॥ विधीयतां कथं कार्य-मेवं चिन्ताकुलोऽनवत्॥॥ चिन्तयित्वा चिरं सोऽथ विवेकामनमानसः॥ अजानादारवचनं तदात्वे चायतौ हितम् ॥ ७० ॥ गृहीत्वेमं सुतं सम्यक् कः पालयितुमर्हति ॥ ध्यायन्नेवमथो नाग-पुरस्यास्मरदप्यसौ ॥१॥ (૭૫) વિવેકથી શુદ્ધમનવાળી સતી સુંદરીએ સહેજમાં જીતી શકાય નહીં એવા પણ પુત્રના સ્નેહને જીતીને એક વખતે બદારમલને આવું વચન કહ્યું કે – (૭૬) “એ આપણો પુત્ર એની મેળેજ જે અમને મૂકી જશે તો શેકરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા એવા અમોને આ જગતમાં કોણ શરણ છે? (૭૭) વાસ્તે આપણેજ કેઈસુપાત્ર જતિ જોઈ તેને આ પુત્ર आपाशुंता अमने स्थित् मात्र हु५ थशे." (७८ ) से सुंदरीतुं - ચન કાને સાંભળીને “હવે પ્રસ્તુત કોમ શીરીતે કરવું એવી ચિંતામાં બદારમલ પડ્યા. (૭૯) ઘણું કાળસૂધી વિચાર કર્યાથી વિવેક ઉપજે, ત્યારે બદારમલનું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તેથી સુંદરીનું વચન વર્તમાન તથા ભાવી કાલમાં હિતકારી છે, એવો તેણે નિશ્ચય કર્યો. (૮૧) “આ મારા પુત્રને અંગીકાર કરીને એનું સારી રીતે રક્ષણ કરવા લાયક કેણ છે.” એવો વિચાર કરતાં બદારમલજીને નાગર યાદ આવ્યું. (૮૧) Page #50 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સગે બી. (૪૨) रूपचन्ताः पुरे नाग-पुरे ये सन्ति सत्तमाः ॥ स एव पात्रमेतस्य निश्चिकायेति स चुतम् ॥३॥ समये शोननोदर्के बदरो मुदितोऽन्यदा ॥ शकुनैः प्रेरितो रम्यैः प्राप नागपुरं पुरम् ॥३॥ वसतौ रूपचन्क्षाणां स गत्वाप परां मुदम् ॥ तेषां शमरसापूर्ण विझाय हृदयाम्बुजम् ॥४॥ पप्रजानामयं सोऽथ गुरुदेवप्रसादतः ॥ प्रत्यूचुरिति ते सोऽपि निजटत्तमचीकथत् ॥५॥ स्वप्नः स्वप्नफलं विज्ञैः प्रोक्तं जायावचस्तथा ॥ स्वाभिप्रायश्चेति सर्व बदरेण न्यवेद्यत ॥ ६ ॥ निपीय पीयूषनिनं वचनं बदरोदितम्॥ હૃપન્ક નિગં સ્વ ભુવનવીવિત છે ઉs | પછી તરત તેણે નિશ્ચય કર્યો કે, નાગરમાં રૂપચંદજી નામા જે સારા જતિ રહે છે, તે જ મારા પુત્રનું રક્ષણ કરવા સમર્થ છે. (૮૨) પછી જેથી ઈષ્ટ ફલની પ્રાપ્તિ થાય, એવો સમય જોઇને ખુશી થયેલા તથા સારાં શકુન થયાં તેથી ત્યાં જવાને ઉત્સાહ પામેલા બદારમલ એક વખતે નાગેર આવ્યા. (૮૩) પછી રૂપચંદજીની વસતિમાં ગયા ત્યારે તેમનું ૮દયરૂપી કમળ સમતારસે કરીને ભરેલું જાણુને બદારમલને ઘણે હર્ષ થયો. (૮૪) બદારમલે રૂપચંદજીને સુખશાતા પૂછી, ત્યારે તેમણે “દેવગુરૂમસાદથી” એમ કહ્યું, પછી પોતાની હકિકત જે કહેવાની હતી, તે તેણે કહી. (૮૫) અને પિતાને તથા સુંદરીને આવેલું સ્વમું, સ્વમશાસ્ત્રના જાણ પુરૂષોએ કહેલું તેનું ફલ, સુંદરીનું વચન તથા પોતાના મનમાં ધારેલી વાત એ બધું તેણે રૂપચંદજીની પાસે પ્રગટ કર્યું. (૮૬) બદારમલનું અમૃતસરખું વચન સાંભળીને રૂપચંદજીએ પણ પોતાના સ્વમાનું ફલ થાડા Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ४२ ) मोहनचरिते द्वितीयः सर्गः । व्यक्षेत्रे कालभाव यथामति विचिन्त्य ते ॥ वचोऽनुमेनिरे तस्य विज्ञायायतिमुत्तमम् ॥ ८८ ॥ अङ्गीकृते वचसि तैर्बदरान्तरात्मा दर्षे च शोकमनजद्युगपत्तदानीम् ॥ तेनायमन्वकुरुतेन्डुमनून बिम्बं राका मुखोदितमपि प्रतताङ्करेखम् ॥ ८९ ॥ स्वप्नोऽविसंवादिफलस्ततोऽयं मदात्मजः स्थास्यति नैव गेढे ॥ न रूपचन्द्रप्रतिमोऽस्ति लोके शरण्य इत्येष जहर्ष चित्ते ॥ ए ॥ आलोक्यते स्म सुकृतैर्बदुनिर्यदीयमस्माभिरिन्दुविमलं वदनारविन्दम् ॥ योऽस्मन्मनोरथतरोर्दृढमूलमस्य सोढा कथं विरह एवमसौ शुशोच ॥ १ ॥ કાળમાં મળશે એમ જાણ્યું. ( ૮૭ ) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એને યથામતિ વિચાર કરીને તથા પરિણામ સારેા જાણીને રૂપચંદજીએ અદારમલનું કહેવું કબૂલ કર્યું, (૮૮) ત્યારે અદારમલના મનમાં સમકાલે હર્ષ તથા શોક પ્રગટ થયા, તેથી તેમનું મન પુનેમના પણ કલંકવાળા ચંદ્રમા જેવું થયું. ( ૮૯ ) “ આવેલા સ્વમાનું ફલ શાસ્ત્રમાં કહ્યું છે તેअभागे भज्यावगर रहेन नहीं, तेथी भारी पुत्र ( मोहनक ) गृहावाસમાં નહીંજ રહેશે; તથા રૂપચંદ જેવા શરણે આવેલાની રક્ષા કરનારા લાકમાં બીજા કેાઈ જતિ નથીજ.” એવા વિચાર કરીને અદારમલ હર્ષ પામ્યા. (૯૦) ‘અમે ઘણા સુકૃતથી જેનું પ્રસન્ન મુખારવિંદ જોયું એવા Page #52 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ બીજો ' (૨) इत्यं दाएं प्रमदशोकवशंवदः स । श्रेयो क्ष्योः कतरदित्यवगन्तुमीशः ॥ नानूदवास्थित परं स्थिर एष कांतયુમેન છ મધ્યાતો િતો. પણ , स रूपचन्झानुमतिं गृहीत्वा गन्तुं प्रतस्थे पुरमुत्सुकः स्वम् ॥ गबन्नयं वर्त्मनि नान्यचेताः विचिन्तयामास दशां नवित्रीम् ॥ ए३॥ आगात्क्रमेणैष निजं निशान्तमेनं निरीदयाहृषदस्य जाया॥ रथाङ्गकान्ता विरहानलार्ता ત્રભૂજનીય રિયમપુતH I અને અમારા મનોરથરૂપી વૃક્ષનું જે મજબૂત મૂળ છે, એવા આ પ્રિયપુત્રને વિયેગ અમારે શીરીતે સહન કરવો.” એવો વિચાર મનમાં આવવાથીતેશક કરવા લાગ્યા. (૯૧) ઉપર કહ્યા પ્રમાણે હર્ષ અને શોકને સ્વાધીન થયેલા બદારમલ સેહનેલીધે પુત્રને ઘરમાં રાખ, અથવા રૂપચંદજીને આપવો એ બેમાંથી એકે વાતનો નિશ્ચય કરી શક્યા નહીં, તે બે પડખે રહેલા લેહચુંબકોની વચમાં આવેલી લેહશલાકા-લેહડાની શળી-)ની પેઠે સ્થિર રહ્યા. (૨) પછી ચાંદપુર જવાને ઉસુક થયેલા બદારમલ રૂપચંદજીની અનુમોદના લઈને નાગરથી વિદાય થયા. માર્ગમાં જતાં બીજી તરફ મન નહીં હોવાથી એજ વાતને તથા પોતાની ભાવી અવસ્થાને તે વિચાર કરતા હતા. (૩) વિયોગરૂપી અગ્નિના તાપથી પીડાયેલી ચક્રવાકપક્ષીની સ્ત્રી (ચકલી) જેમ સવારે સામે નજરે પડેલા પોતાના પ્રિયને જોઈને આનંદ પામે છે, તેમ અનુક્રમે ઘરપાસે આવેલા Page #53 -------------------------------------------------------------------------- ________________ ' (४४) मोहनचरिते द्वितीयः सर्गः। स सुन्दरी तां श्रवणोकमानसां सर्वं यथाउत्तमुवाच धर्मनाः॥ सती परिझाय तदीयमाशयं धैर्य सृजन्त्येनमबोधयत्पुनः॥ ५॥ स बोधितः स्वप्रियया बनार स्वान्तं प्रसन्नं शरदीव नीरम् ॥ तस्मिन्प्रसन्ने तनयोनवेन मोहेन सयो मुमुचे स धन्यः ॥ ६ ॥ श्रीमोहनो यद्यपि वत्सरायप्टयक्त्ववर्ती वयसा तदानीम् ॥ तथापि नैवत्स गृहेऽधिवस्तुं सन्तः प्रकृत्या विमुखा एहेन्यः॥ए ॥ अथो मुर्ते बदरो विशुद्धे । स्नातः समन्यर्चितदेवदेवः॥ બદારમલના સામું જોઈને સુંદરી પણ ઘણોજ હર્ષ પામી. (૯૪) પછી મનમાં થોડા ખેદ પામેલા બદારમલજીએ, શું થયું તે સાંભળવા વાસ્તે ઉત્સુક થએલી સુંદરીને થઈ ગયેલી બધી વાત કહી. બદારમલને અભિપ્રાય જાણીને તેને ધીરજ ઉપજાવવા વાસ્તે સતી સુંદરીએ ફરીથી બંધ કર્યો. (૫) સુંદરીએ બોધ કર્યો ત્યારે શરતુમાં જેમ પાણું ચોખ્ખું થાય છે, તેમ બદારમલનું મન પ્રસન્ન થઈ ગયું, તેથી પુત્રઉપર જે મેહ હતો તે તેજ વખતે મનમાંથી નીકળી ગયો. (૯૬) જે પણ તે વખતે મોહનજીનું વય નવ વર્ષની અંદરનું હતું, પણ ગૃહાવાસમાં રહેવાની એમની મરજી નહીં હતી. ઠીક છે, સત્યરૂષ સ્વसाथी हावासथी वि२ति पामेला हाय. (८७) पछी महाभ Page #54 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ બીજો. (૪) प्रोत्साहितः स्वप्रियया स नागપુરે પ્રતાથે તનચેન સામ્રા LG | ततश्च वामेतरमति शश्वबीमोदनस्यास्फुरदिष्टशंसि ॥ चाषश्च वामे ददृशे विदङ्गद्वन्दं जुमाग्रे मधुरं चुकूज ॥ एए॥ शति शुभशकुनैस्तावीषदाश्वास्यमानौ ययतुरनुपमानं पत्तनं नागपूर्वम् ॥ वसतिमुपगतावालोक्य तौ रूपचन्चरणयुगमनूतामस्तचिन्तार्तिशोकौ ॥२०॥ अवददथ स पुत्रं पादयोय॑स्य तेषां बदर ममनाथं पुत्रवदतेति ॥ લજીએ હાઈઈને દેવાધિદેવની પૂજા કરી, અને સારા મુહૂર્ત ઉપર પુત્રની જોડે નાગર જવા માટે પ્રસ્થાન કર્યું. તે વખતે સુંદરીએ બદામલજીને ઘણું બૈર્ય આપ્યું. (૯૮) તે બે જણે ચાંદપુરથી નીકળ્યાં ત્યારે સારા ફળની સૂચના આપનારી મોહનજીની જમણી આંખ ફરકી, ચાસપક્ષનું દર્શન ડાબી બાજુ પર થયું, અને પક્ષિનું ટાળું ઝાડઉપર મધુર શબ્દ કરવા લાગ્યું. (૯૯) એવાં સારાં શકુનો થયાં તેથી મનમાં થોડી શાતા પામેલા મોહનજી અને બદારમલજી, જેને ઉપમા આપી શકાય નહીં એવા નાગારમાં આવ્યા. અપાસરામાં આવ્યા પછી રૂપચંદજીના ચરણ જોઈત્યે તેમની ચિંતા, દુઃખ તથા શાક જતા રહ્યા, (૧૦૦) પછી બદારમલજીએ રૂપચંદજીને પગે મોહનજીને મૂકીને કહ્યું કે, “આ અનાથ બાલકની પુત્રની પેઠે આપ રક્ષા કરો.” એવું બદારમલજીનું વચન Page #55 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते द्वितीयः सर्गः। बदर तनयमेनं विधि राजासनस्थं किमपि न कुरु चित्तेऽशातमूचुस्त एवम् ॥११॥ इति वचनसुधां स श्रोत्रपेयां निपीय संपदि सुतसमुत्थं मोदमुत्सार्य दूरम् ॥ अगमदनुमतः श्रीरूपचन्ः स्वगेहं विगलितसलिलाम्नोवादवत्सारहीनः ॥१०॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विन्मुकुटालंकारश्रीबालकृष्णनगवञ्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः का. नडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते नागपुरागमनं नाम द्वितीयः सर्गः ॥२॥ ॥ ॥ સાંભળી રૂપચંદજીએ કહ્યું કે-“બદારમલજી! આ બાલક રાજગાદીઉપર બેઠે છે એમ તું સમજ, અને મનમાં કંઈપણ ફિકર કરીશ નહીં.” (૧૦૧) એવું રૂપચંદજીનું અમૃતરૂપી વચન બદારમલે સાંભળ્યું તેથી પુત્રઉપર રહેલો તેનો મોહ તરત જતો રહ્યો. પછી વૃષ્ટિ કર્યોથી ખાલી થઈ ગયેલા માટે સારવગરના વાદળા જેવા બદારમલજી રૂપચંદજીની शीमधने पोताने धे२ यां५२ साव्या. (१०२) (मी सर्गो माया५ सभास. ) Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૭) મોહનચરિત્ર સર્ગ ત્રીજો. છે અથ તૃતીયઃ સર્ગઃ शङ्काकाङ्गादिरहितं दर्शनं यः प्रपन्नवान् ॥ तस्मै मुक्तिपदं दत्ते यः स जीयादनारतम् ॥१॥ પ્રાણ નામપુરશ્રી શ્રી રાજે તરાપૂ . शारदी पूर्णमासीव कलापूर्ण कलानिधिम् ॥२॥ चालोकार्धतेऽब्धिः परमेतन्मदाभुतम् ॥ . यपचन्शे वधे मोहनास्येन्दर्शनात् ॥३॥ रूपचन्ा अथो यद्य-दनिलेषुः सुलक्षणम् ॥ तत्तत्प्रायो व्यलोकन्त मोदने मोहमुजरे ॥४॥ अनुरूपविनेयस्य लानायजायते सुखम् ॥ धावेव तधिजानीतो केवली गुरुरेव च ॥५॥ સર્ગ ત્રીજે. જે જીવ શંકા, કાંક્ષા વિગેરે દોષે કરીને રહિત એવું ક્ષાયિક સમકિત પામ્યો. તેને મુક્તિપદ આપનાર એવા ભગવાન હમેશાં જયવંત રહે. (૧) શરદૂની પુનમ પરિપૂર્ણ ચંદ્રમાને પામીને જેમ શોભે છે, તેમ નાગોર નગરની લક્ષ્મી મોહનજીને પામીને અધિક શોભવા લાગી. (૨) ચંદ્રમાના દર્શનથી સાગરની વૃદ્ધિ થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. પણ મોટું આશ્ચર્ય એ છે કે, મોહનજીના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી રૂપચંદજીનો મુખરૂપી ચંદ્ર વૃદ્ધિ(આનંદ) પા ; (૩) પછી રૂપચંદજીને જે જે સારા લક્ષણની અભિલાષા હતી, તે તે ઘણાં ખરાં લક્ષણો મેહને જીતનાર એવા મેહનજીની અંદર જોવામાં આવ્યાં. (૪) યોગ્ય શિષ્ય-ચેલા-)નો લાભ થાય ત્યારે જે કંઈ સુખ થાય છે, તે તો બે જણા જ જાણે છે. એક Page #57 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते तृतीयः सर्गः । अध्यापयामासुरिमं रूपचन्द्रा यथा यथा ॥ तथा तथैषां ववृधेs - ध्यापनेच्या गुणेक्षणात् ॥ ६ ॥ पपाठ मोहनो रूप - चन्द्रप्रोक्तं यथा यथा ॥ तथा तथा पिपठिषा ववृधेऽस्यापि शोभना ॥ ७ ॥ शिष्यप्रज्ञाध्यापकस्या - ध्यापने कौशलं ६यम् ॥ लावण्यं यौवनेनेव संष्टक्तमशुभत्किल ॥ ८ ॥ प्रतिक्रमणसूत्रादि तथौपयिकमेव यत् ॥ तत्सर्वं स्वल्पकालेन मोदनोऽपवदञ्जसा ॥ ए ॥ उदारः कल्प एवायं यन्महाव्रतधारणम् ॥ सुश्वरं इश्वरेषु तेषु तु व्रतं विदुः ॥ १० ॥ यदि तन्निरतीचारं तर्हि सजुरुसेवया ॥ शेषाणि यानि चत्वारि लभ्यन्ते तानि निश्चितम् ॥ १२॥ ( ४८ ) કેવલી ભગવાન્ અને બીજા સદ્ગુરૂ. (૫) રૂપચંદજી માહનજીને જેમ જેમ ભણાવવા લાગ્યા, તેમ તેમ સારા ગુણેા નજરે આવ્યાથી તેમની ભણાવવાની ઇચ્છા વધી. (૬) એજપ્રમાણે માહનજીપણ રૂપચંદજીએ આપેલા પાઠ જેમ જેમ ભણવા લાગ્યા, તેમ તેમ એમનીપણ ભણવાની ઇચ્છા વધતી ગઈ. ( ૭ ) શિષ્યની સારી બુદ્ધિ અને ભણાવનારની ભણાવવામાં કુશલતા, એ બે વસ્તુ ભેગી થઈ ત્યારે સ્વાભાવિક સુંદરતા જેમ જુવાનીના ચેાગથી શાભેછે, તેમ તે શેાભવા લાગી. (૮) પ્રતિક્રમ સૂત્ર વિગેરે જે કંઈ હમેશાં ખપમાં આવે એવું હતું, તે બધું થાડા કાળમાં અને થાડી મહેનતથી માહનજી ભણી રહ્યા. (૯) પછી કાલાનુસાર ગુણની ઇચ્છા કરનારા રૂપચંદજીએ વિચારયું કે –“ પંચ મહાવ્રત આદરવાં એતા મુખ્યકલ્પ ( આચાર ) છે. ઘણા કષ્ટથી પળાય એવા પાંચ મહાત્રતામાં પણ ચેાથું વ્રત નિષ્કલંક પાળવું ઘણુંજ કઠણ છે. જો તે Page #58 -------------------------------------------------------------------------- ________________ મહિનચરિત્ર સર્ગ ત્રીજો. (૨) ध्यात्वैवं प्राङ् मोदनाय रूपचन्ा गुणेनवः॥ दातुमैबन्यतेीदां सन्महाव्रतलब्धये ॥१२॥ संवीदय व्यक्षेत्रादि पुनर्विममशुस्ततः । षोडशेऽब्देऽस्य दीदायाः कालं ते प्रतिपेदिरे ॥१३॥ नङ्गस्तथातिचारश्चो-त्पद्यते नवमाब्दतः ॥ यद्यप्युपान्त्यं त्यक्त्वान्य-सद्रतानां प्रमादतः॥१४॥ तुर्यव्रते तथाप्येतो यावदब्दं हि षोडशम् ॥ प्रायः संनवतो नैवे-त्येतल्लोकेऽपि विश्रुतम् ॥१५॥ एतस्यां यतिदीदायां मुख्यं तुर्य व्रतं विधः॥ यतस्तदितराएयस्यां प्रायः सन्त्यपि सन्ति नो ॥१६॥ तथापि यतिदीदा यं-दीयते नवमेऽब्दके ॥ तत्पूर्वाभ्याससिध्यर्थं पूर्वाच्यासो दि उर्लनः ॥१७॥ અતિચારરહિત પાળ્યું હોય તે, કાલાંતરે સદ્ગુરૂની સેવાથી બાકી ૨હેલાં ચાર મહાવ્રતો નક્કી મળી શકે છે.' એમ વિચારીને અંતે મહાવ્રતની પ્રાપ્તિ થવા માટે મેહનજીને જતિદીક્ષા આપવાને ઈરાદો કરો. (૧૦–૧૧–૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે જઈને રૂપચંદજીએ ફરીથી વિચાર કરો, ત્યારે નક્કી થયું કે સોળ વર્ષની ઊમર થાય ત્યારે જ એને જતિદીક્ષા આપવાનું બનશે. (૧૩) મને એમ લાગે છે કે, “ચોથું વ્રત મૂકીને બીજે ચાર વ્રતોને પ્રમાદથી ભંગ તથા અતિચાર નવમા વરસથી લાગે છે, એ આગમને સિદ્ધાંત છે. ચોથા વ્રતને ભંગ તથા અતિચાર ઘણું કરીને સોળમા વરસસૂધી લાગતું નથી. એ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. આ જતિદીક્ષામાં ચોથું વ્રત મુખ્ય ગણાય છે. કારણ, બીજાં ચાર વ્રતે એમાં છતાં પણ પ્રાયે કરીને નહીં સરખાંજ છે. એમ છતાં નવમે વર્ષે જતિદીક્ષા અપાય છે તેનું કારણ, બાળકપણાથી Page #59 -------------------------------------------------------------------------- ________________ (૬૦) मोहनचरिते तृतीयः सर्गः । वीरः स्वयं न यः सोऽत्र सेनाबलमपेक्षते ॥ तथेन्द्रियदमाशक्तः पूर्वाभ्यासमनिन्दितम् ॥ १८ ॥ मोदनोऽयं स्वयं शूरः पूर्वाभ्यासोऽत्र किंफलः ॥ इतीव चिन्तयित्वा ते जगङः षोडशेऽस्य ताम् ॥ १९० ॥ रूपचन्द्रशशयं ज्ञात्वा मोहनोऽपि यथामति ॥ पपाठ पठनासक्तो दमका दीन्यथाक्रमम् ॥ २० ॥ एवं दिनानि कतिचि - त्तयोर्निवसतोः सुखम् ॥ मिथो गुणानुरागोऽनू - उचितं हि सतामिदम् ॥ २१ ॥ एकदा सुप्रभाते ते रूपचन्द्रा व्यचिन्तयन् ॥ अत्रैव वसतिः श्रेय - स्यथवाविहतिः खलु ॥ २२ ॥ સામાચારીના અભ્યાસ કરવા માટેજ એમ સમજવું જોઇએ. કારણ, જીવને સામાચારીના અભ્યાસ મળવા પણ દુર્લભ છે, જે પુરૂષ પાતે શૂરવીર નથી, તે જેમ લશ્કરની જરૂર રાખેછે, તેમ જે પાતે ઇંદ્રિયાને દમવાને અશક્ત હેાયછે, તેજ આચારના અભ્યાસની અપેક્ષા રાખેછે. આ મેાહનજીતા પાતે શૂરવીર છે, માટે એને આચારના અભ્યાસની શી જરૂર ?” એમ વિચારીનેજ કે શું! રૂપચંદજીએ માહનજીને સેાળમે વર્ષે જતિદીક્ષા આપવાનું કહ્યું. ( ૧૪–૧૫–૧૬–૧૭–૧૮–૧૯ ) માહનજીપણુ, રૂપચંદજીના ઉપર કહેલા અભિપ્રાય જણાયા ત્યારે ભણવામાંજ મન રાખીને બુદ્ધિપ્રમાણે દંડક, નવતત્ત્વ વિગેરે ગ્રંથાએકપછી એક ભણી ગયા. (૨૦) એપ્રમાણે કેટલાક દિવસસુધી રૂપચંદજી અને મેાહનજી ભેગા રહ્યા, ત્યારે એક બીજાના ગુણ જાણવામાં આવવાથી તેમના મહામહે ધણા રાગ બંધાઈ ગયા. ગુણ જાણીને સેહ રાખવા એ વાત સત્પુરૂષાને ઉચિતજ છે. ( ૨૧ ) એક વખતે રૂપચંદજી સવારના પહેારમાં મનમાં વિચારવા લાગ્યા કે –“અહીંજ વસતિ કરવી, અથવા ખીજે ઠેકાણે જવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ત્રીજો. (૧૨) चिरमेकत्र वसते-मनःसंगो हि जायते ॥ स एव नवसंतत्या मूलं मुनिनिरुच्यते ॥२३॥ विदारे सन्ति बदवो गुणा लोकध्ये सुखाः॥ तस्मात्स एव कर्तव्य इहामुत्र सुखेप्सुनिः ॥२४॥ नानाविधेषु देशेष पुमांसः पर्यटन्ति ये॥ निपुणा जायते तेषां मतिर्व्यवहतौ किल ॥ ५॥ व्यवदारचणा ये ते निश्चयेऽपि विचदणाः॥ व्यवहारं विना यन्न निश्चयो लनते पदम् ॥२६॥ कदा कथं वर्तितव्यं कथं उःखं सदेत च ॥ कथं व्यवदरल्लोके सर्वेषां वल्लनो नवेत् ॥२७॥ कस्मिन् जनपदे जान-पदा बीजेन केन वा॥ कृषिवाणिज्यनिरताः संपन्नाश्च निरामयाः ॥२॥ ઘણા કાળ સુધી એક ઠેકાણે રહેવાથી ત્યાં મને વળગી રહે છે, અને મને નનું વળગી રહેવું એજ ભવસંતતિનું મૂળ કારણ છે, એમ કેવલી ભગવાન કહે છે. વિહાર કરવામાં ઘણા ગુણ રહેલા છે, તેથી આ લોકમાં તથા પરકમાં પણ સુખ થાય છે, વાસ્તે બન્ને ભવમાં સુખની પ્રાપ્તિ થવાને અર્થે મુનિએ વિહારજ કરવો. લૌકિકમાં પણ જે પુરૂષો અનેક દેશોમાં પર્યટન કરે છે, તેમની બુદ્ધિ લેકવ્યવહારમાં ઘણી કુશલ થાય છે. જે લોકો વ્યવહારમાં ઘણું કુશળ હોય છે, તેઓને નિશ્ચયમાં પણ તેવાજ સમજવા. કારણકે, વ્યવહારવગર નિશ્ચયનો લાભ નથી. તેમજ કયે સમયે કેવી રીતે ચાલવું, માથે પડેલું દુખ શીરીતે ખમવું, અને શીરીતે વ્યવહાર કરે તે માણસ બધાને વહાલ થાય, હમેશાં ખેતી અને વેપાર કરનારા શહેરના રહીશ લેકે કયા દેશમાં અને શા કારણથી નિરોગી તથા ધનવાનું છે, કયા દેશના રહીશ લોકો શા કારણથી દરિદ્રી થઈને બૂરી હા Page #61 -------------------------------------------------------------------------- ________________ (५२) _ मोहनचरिते तृतीयः सर्गः। कस्मिन् देशे निमित्तेन केन वा तन्निवासिनः ॥ प्राझाः शूरतमाश्चापि दौर्गत्येन निपीडिताः॥शए॥ को वा जनपदाधीशः केन लोकोत्तरेण वा॥ गुणेन सर्वलोकानां विद्यते प्रीतिनाजनम्॥३०॥ को वा जनपदाधीशः केन उर्व्यसनेन वा ॥ विष्टः प्रजानां सर्वासां विद्यतेऽत्यन्तर्मनाः॥३१॥ को वा जनपदो वास-योग्यः सर्मलानतः॥ को वा पाखएिमबाढल्या-धर्मलोपकरोऽदितः॥३२॥ को वा जनपदः केन सदाचारेण सत्फलम् ॥ को वाचारेण उष्टेन फलं लेनेऽतिउःखदम् ॥३३॥ पुरातत्तप्रसिधानि यदा स्थानानि पश्यति ॥ तदैवं सूक्ष्मया बुध्या विवेकं लनते बुधः॥३४॥ किंनामेदं स्थलं कस्य कर्मणा केन विश्रुतम् ॥ तस्मात्स किं यशो लेनेऽ-यवा गर्दामवाप्तवान्॥३५॥ લતમાં આવી ગયેલા છે; તોપણ તે ઘણુ બુદ્ધિશાળી અને શૂરવીર છે. કો રાજા કયા લેકેત્તર ગુણથી સર્વ પ્રજાનો પોતાના ઉપર પ્રેમ ધરાવે છે. કયો રાજા કયા દુર્વ્યસનથી બધી પ્રજાને નિંદા તથા દુર્ગછા કરવાલાયક થઈ ઘણું દુખ પામે છે. સારા ધર્મનો લાભ થવાથી, કયો દેશ - હેવા લાયક છે. તેમજ પાખંડીની ઘણી વસતિ હોવાથી કયો દેશ ધર્મનો લેપ કરી સામો અનર્થ ઉપજાવે છે. કયો દેશ સારા આચરણથી સારું ફલ પામ્યો છે, અને કયો દેશ અનાચારથી દુખી થયો છે. વિવેકી પુરૂષ ઇતિહાસમાં પ્રસિદ્ધ એવાં સ્થળો જ્યારે જુવે છે, ત્યારે તેના મનમાં સૂક્ષ્મબુદ્ધિથી એવો વિચાર ઉપજે છે કે, “આ સ્થળનું નામ શું, કયા પુરૂષની Page #62 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્વ શ્રી. (૧૨) नानाधर्मरतान् नाना-विधजातिकुलान्वितान्॥ पर्यटन्विविधान्देशा-नेतविज्ञानमश्नुते॥३६॥ (उक्तं च) लाघवं कर्मसामर्थ्य दीप्तोऽग्निर्मेदसः दयः॥ विनक्तघनगात्रत्वं व्यायामाउपजायते ॥३७॥ आलोच्यैवं रूपचन्ज्ञ आगमोक्तं च लौकिकम् ॥ विदारफलमत्रस्ता निश्चिक्युस्तं परेद्यवि ॥३॥ विदारमात्मना साध रूपचन्ज्ञ विधित्सवः॥ विझायैतन्मोदनोऽपि मुमुदे मोदमोदनः॥३॥ मुहूर्ते निश्चित रूप-चन्श मोहनसंयुताः॥ प्रतस्थिरे सुप्रशस्तैः शकुनर्विकसन्मुखाः॥४०॥ કઈ કરણથી એ પ્રસિદ્ધ થયું, અને જે પુરૂષની કરણીથી એ પ્રસિદ્ધિ પામ્યું, તે પુરૂષે તેથી જગતમાં યશ મેળવ્યું કે અપયશ શ્રદ્ધાથી જૂદા જૂદા ધર્મને વળગી રહેલા તથા નાનાપ્રકારની જાતિથી અને કલોથી વસેલા એવા વિવિધ દેશોમાં પર્યટન કરનાર પુરૂષ ઉપર કહેલી બાબતેનું જ્ઞાન મેળવે છે, વળી વૈદકમાં પણ કહ્યું છે કે –“પર્યટન કરવાથી શરીર હલ થાય છે, કામકાજ કરવાની તાકદ આવે છે, જઠરાગ્નિ વધે છે, મેદ (જેથી શરીર જાડું થાય છે એ એક જાતનો રોગ) ઝરી જાય છે, તથા શરીરના અવયવ મજબૂત થઈ જાદા જુદા દેખાય છે.” (૨૨-૩૭) સિદ્ધાંતમાં કહેલ તથા લોકપ્રસિદ્ધ એવું ઉપર જણાવેલું વિહારનું ફલ મનમાં વિચારીને પ્રસંગે ગંભીર એવા રૂપચંદજીએ આવતીકાલે વિહાર કરવાનો નિશ્ચય કરો. (૩૮) “રૂપચંદજી મારી જોડે વિહાર કરવા ઈચ્છે છે.” એ વાત જાણીને મોહને મોહ પમાડનાર એવા મોહનજીને પણ હર્ષ થયો. (૩૯)નક્કી કરેલા મુહૂર્તઉપર રૂપચંદજીએ મોહનજીને સાથે લઈભે વિહાર, કયો. તે વખતે સારાં શકુન થયાં તેથી રૂપચંદજીનું મુખ પ્રસન્ન થઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ (५४) मोहनचरिते तृतीयः सर्गः। दक्षिणस्यां जनपदा दक्षिणाः सन्ति नूरयः॥ श्तीव तां प्रति ययु-र्दाक्षिण्यं दिसतां प्रियम् ॥४१॥ यथासुखं ते पन्थान-मतिक्रामन्त आययुः॥ स्थाने स्थाने वन्दमाना-श्चैत्यान्यमलया धिया॥४॥ दिनैः कतिपयैरूप-चन्तः श्रीमोहनोऽपि च ॥ प्रह्लादनपुरं नाम साह्लादैरार्दतैर्नृतम्॥४३॥युग्मम्॥ गूर्जराणामुदीचीना-वाचीना मरुनीटतः॥ सीमा यउच्यते लोके पालनादिपुराख्यया ॥४४॥ तत्रस्थजिनचैत्यानां परिपाटी विधाय ते॥ स्तोकमेवावसंस्तत्र पुरतो गन्तुमुत्सुकाः॥४५॥ प्रातः प्रह्लादनपुरात् प्रस्थितास्तेऽथ दक्षिणाम् ॥ गूर्जराणां श्रियं रम्या-मपश्यन्हृदयंगमाम् ॥४६॥ आयु. (४०) क्षिामा ५देशी स२ (सीधा) छे. थे। वियार કરીને જ કે શું? રૂપચંદજી દક્ષિણ દિશા તરફ ગયા. ઠીક જ છે, સત્યુરૂષોને सरसता (सीधा५j)ी पहली हायछे. (४१ ) म सुम 47 તેમ રસ્તો કાપતા, તથા ઠેકાણેઠેકાણે શુદ્ધબુદ્ધિથી જિનાલયને વાંદતા એવા રૂપચંદજી તથા મોહનજી કેટલેક દિવસે સુખસંપન્ન એવા શ્રાવअथी से लाहन पुरमा माया. (४२-४३) ते ना२ गुजरातनी ઉત્તરસીમાં અને મારવાડની દક્ષિણસીમાં કહેવાય છે, તથા તે હાલ " पालनपु२" सेवा नामथी सोभा यापायछ. (४४) मागण જવાની ઉતાવળ હતી તેથી ત્યાં ચિત્યપરિપાટી કરીને થાડા વખતસૂધી રહ્યા. (૫) પ્રભાતે તેમણે પાલનપુરથી દક્ષિણદિશીએ વિહાર કર્યો, ત્યારે મનને ખેચનારી ગુજરાતની રમણીય શોભા તેમની Page #64 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ત્રીજો (५५) पार्श्वयोश्चम्पकाशोक-पाटलाबकुलार्जुनान् ॥ जम्बीरजम्बूनारङ्ग-दाडिमामलकादिकान्॥४७॥ कपित्यबदरीचिञ्चा-रसालखदिरादिकान् ॥ हिंतालतालखपुर-नारिकेलतमालकान्॥४॥ मल्लिकायूथिकाफिएटी-सुरसाप्रस्थपुष्पकान् ॥ वासन्तीमालतीकुन्द-मुचुकुन्दकुरएटकान् ॥४॥ उद्यानान्तर्वर्तमाना-नेवं नानाविधानगान् ॥ शकुन्तध्वानमुखरान् वीदमाणाः क्वचिन्मुदा ॥५॥ क्षेत्रेषु शालिगोधूम-कर्पासतुवरीमुखाः॥ परिपक्का ओषधीश्च प्रेक्षमाणाः पदे पदे॥१॥ क्वचिन्मालेऽकृष्टपच्या-नीवारादीन्मनोहरान् ॥ आरण्यकान्नूरुहांश्च कुर्वाणा दृष्टिगोचरान् ॥५॥ નજરે આવી. (૪૬) કોઇ ઠેકાણે બે બાજુએ બગીચાની હાર તેभनी नगारे यावी. तभा यंपा, मासोपासव, , मणी, १२सोली, अर्जुन (सा), मीर, भुडी, नगी, उभी, भजी, 31ही, मा२ही, आमली, मा, २४ी, हिंua (तनी ये गति), us, सोयारी, नाजियरी, तमास, भोग, , संसरिया, तुलसी, भरवा, वासंती(मोशनी गति), MUj४, भुयु, धा અંખેરિયા વિગેરે તરેહ તરેહનાં ઝાડ દેખાતાં હતાં, તેના ઉપર પક્ષિઓ मेसीने सोसतात, तेथी तभने यो हर्ष थय।. (४७-४८૪૯-૫૦) તેમજ ઠેકાણે ઠેકાણે સાળ, ઘઊં, કપાસ, તુવર વિગેરે પાકેલાં ધાન્ય તેમના જેવામાં આવ્યાં. (૫૧) કોઈ ઠેકાણે વગર ખેડેલી જમીનમાં પોતાની મેળે પાકેલા નિયારે, કોદરા, બંટિયે, કાંગ, ચીણે વિગેરે Page #65 -------------------------------------------------------------------------- ________________ (५६) मोहनचरिते तृतीयः सर्गः। कुमुदैर्लीनमधुपैः पद्धैर्गुञ्जन्मधुव्रतैः ॥ निनदनिश्चक्रवाकै-श्वकोरैः सारसैस्तथा ॥५३॥ विविक्तत्वाऊलं पातु-मागतैईरिणादिनिः॥ मनोरम सरो वीय क्वचिधिकसिताननाः ॥५४॥ चञ्चूपुटेन दरितान् शालीनादाय वप्रतः॥ दाग्रेषूपविशतः शुकान् दृष्ट्वा मुदं गताः ॥५५॥ रूपचन्ज्ञ मोहनेन सार्धमेवं यथासुखम् ॥ विदरन्तः क्रमादापु-नगरं राजपूर्वकम् ॥५६॥कुलकम् यत्रान्यशासनरत-रपि जैनजनैरिव ॥ प्राणातिपातविरतिः पाल्यते स्वयमेव हि ॥७॥ उद्दीपयन्तः श्रीवीर-शासनं निजतेजसा ॥ देवचन्मादयोऽनूवन् बहवो यत्र संयताः॥७॥ સુંદર ખડધાન્યો તથા જાત જાતનાં જંગલી ઝાડો નજરે આવ્યાં. (૫૨) ભરાઈ ગયેલા ભમરા અંદર રહીને મિચાઈ ગયેલાં ચંદ્રવિકાસી કમલે. તથા ભમરાના ગુંજાસથી રળિયામણાં એવાં સૂર્યવિકાસી કમલે જેની અંદર છે; ચકવા, ચકોર અને સારસ પક્ષિઓ જ્યાં શબ્દ કરી રહ્યા છે; તથા કઈ હિંસક પ્રાણિની હીલચાલ નહીં હોવાથી હરણ, સસલા વિગેરે જાનવરે જ્યાં પાણી પીવા માટે આવ્યાં છે, એવું સુંદર સરવર કેઈ કેકાણે જોઈને તેમનું મુખ હર્ષથી પ્રસન્ન થઈ ગયું. (૫૩-૫૪) ખેતરમાંથી પાકેલી ડાંગર ચાંચમાં લઈને ઝાડઉપર બેસનારા પોપટને જોઈને તેમને આનંદ થયો. (૫૫) એવી રીતે સુખ ઉપજે તેમ વિહાર કરતા રૂપચંદજી તથા મોહનજી અનુક્રમે અમદાવાદ આવ્યા. (૫૬) તેમાં અન્યદર્શની લેકોપણ શ્રાવકોની પેઠે અહિંસાત્રત પોતાની મેળેજ પાળે છે. (૫૭) પિતાના તેજથી શ્રીમહાવીરશાસનને દીપાવતા એવા દેવચંદજી વિગેરે Page #66 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ત્રીજો. (५७) श्रेष्ठिनोऽपि श्रेष्ठतरा यत्रोभवमवाप्नुवन् ॥ नूजानयोऽपि बहवो येषामासन् वशंवदाः ॥५॥ चतुर्विधोऽपि श्रीसंघो महान्यत्राद्य वर्तते ॥ जिनालयास्तथासेच-नकाः सन्ति परःशताः॥६० ॥ एवंविधं रूपचन्ज्ञ अवलोक्य वरं पुरम् ॥ विधातुं तत्र वसतिं मनश्चक्रुः समादिताः॥१॥ तेषामाशयमालय मोहनोऽनुससार तान् ॥ चन्ममेव हि चन्जस्य करोऽन्वेति नचेतरम् ॥ ६॥ मोहनेन समं तत्रो-पाश्रये दोषवर्जिते॥ तस्थिवांसो रूपचन्ज धर्मध्यानं वितेनिरे॥६३ ॥ चैत्यानां परिपाट्या च गहनागमचिन्तया ॥ मोदनाध्यापनेनापि तेषां कालो विनिर्ययौ ॥ ४ ॥ ઘણું સંવેગી સાધુઓ ત્યાં થઈ ગયા. (૫૮) ત્યાંના શેઠિયા લેક પણ ઘણું ખાનદાન થઈ ગયા, તે એવાકે કેટલાક રાજાઓ પણ તેમના કહ્યામાં હતા. (૫૯) હજુ પણ મેટ ચતુર્વિધ શ્રીસંઘ ત્યાં વસે છે. તેમજ વારંવાર જોઈએ તો પણ તૃપ્તિ થાય નહીં એવા જિનમંદિરે તે ત્યાં સેંકડો વિરાજમાન છે. (૬૦) પ્રમાદરહિત રૂપચંદજીએ અમદાવાદ - હેવા લાયક છે એમ વિચારીને ત્યાં રહેવાનું મન કર્યું. (૬૧) રૂપચંદજીને અભિપ્રાય જાણુને મેહનપણ તેમને મળતા થયા, બરાબર છે, ચંદ્રમાનાં કિરણ ચંદ્રમાની જ પાછળ પડે છે, બીજી તરફ જતાં નથી. (૬૨) પછી મેહનજીની જોડે ત્યાં ઉપદ્રવરહિત અપાસરામાં રહેલા રૂપચંદજીએ ધર્મધ્યાન શરૂ કર્યું. (૬૩) ચૈત્યપરિપાટી, કઠણ ગ્રંથને વિચાર અને મેહનજીને ભણાવવું એ ત્રણ કામમાં રૂપચંદજી કાળ Page #67 -------------------------------------------------------------------------- ________________ (५८) मोहनचरिते तृतीयः सर्गः। मोदनो रूपचन्शणां सेक्या पग्नेन च ॥ कालं निर्यापयामास चैत्यानां वन्दनेन च ॥६५॥ एवं यथासुखं तत्र तेषां निवसतां सताम् ॥ निरगादपरिज्ञात श्वैकः परिवत्सरः ॥६६॥ विहर्तुकामाः पुरतो रूपचन्शास्ततोऽनवन् । मोदनोऽप्येकत्र वासा-जन्तुमुत्कमना अनूत् ॥६॥ निजाशयानुकूलं ते मोहनं गुणमन्दिरम् ॥ परिझायादनि शुने शस्ते लग्ने प्रतस्थिरे ॥६॥ विहरन्तः समासेजः क्रमात्ते नृगुपत्तनम् ॥ सुव्रतस्वामिपादानां निवासेन.पवित्रितम् ॥ ६॥ यत्प्राचीनं क्षेत्रमादु-यस्मिन् नव्यजना घनाः ॥ आर्ष धर्म समाराध्य सजति समवाप्नुवन् ॥ ७॥ ગાળતા હતા. (૬૪) મેહનજીએ પણ રૂપચંદજીની સેવા, શાસ્ત્રને અભ્યાસ અને ચિત્યપરિપાટી એ ત્રણ કામમાં વખત વીતાવ્યો. (૬૫) એ રીતે સુખ ઉપજે તેમ રૂપચંદજી અને મોહનજી ત્યાં રહ્યા છતાં એક વર્ષ એવી રીતે નીકળી ગયું કે, તે બિલકૂલ જણાયું જ નહીં. (૬૬) પછી આગળ વિહાર કરવાને રૂ૫ચંદજીને વિચાર થયો, અને મેહન પણ એકવરસ એક ઠેકાણે રહેવાથી વિહાર કરવાને ઉત્સુક થયા. (૬૭) સારા ગુણને જાણે એક ભંડારજ હોયનીશું, એવા મોહનજી આપણું અભિપ્રાયને મળતા છે એમ જાણીને રૂપચંદજીએ સારે દિससने साधने विहार श्यो. (६८) मनु विहार - રતા રૂપચંદજી મુનિસુવ્રતસ્વામીના ચરણથી પવિત્ર થયેલા ભરૂચમાં આવ્યા. (૬૯) ભરૂચ નગર ઘણું પુરાણું ક્ષેત્ર કહેવાય છે, તે ક્ષેત્રમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ત્રીજો. (૧૨) तत्रापि चैत्ययात्रादि विधायाग्रे यियासवः॥ रेवामुत्तीर्य विषये दक्षिणे ते पदं न्यधुः॥७॥ महाराष्ट्रान्तर्गतं यत् कोंकणाख्योपवर्तनम् ॥ सीमामुदग्नवां तस्य पश्यन्तस्ते मुदं ययुः ॥७॥ ततः सूर्यपुरं नाम पुरं लोकेऽति विश्रुतम् ॥ प्राविशन्रूपचन्ज्ञ यत् समृरैराईतैर्युतम् ॥ ३ ॥ यत्पूर्वमासीत्सामु-व्यापारेण समृद्धिमत् ॥ રેવાન્તરયાતપણ-ત્તરપથાનનેવાના ઇષ્ટ છે तत्रापि पूर्ववद्यात्रां कृत्वा प्रास्थिषताग्रतः॥ कोंकणानां श्रियं रम्यां पश्यन्तः पार्श्वयोध्योः ॥ ५॥ मुम्बापुरी कतिपयै-दिवसैस्ते समाययुः॥ या मोहमय्याख्ययापि प्रथिताखिलनूतले ॥६॥ ઘણા ભવ્યજીવો જીનભાષિત ધર્મની આરાધના કરીને સારી ગતિ પામ્યા. (૭૦) આગળ જવાની ઉતાવળ હતી માટે વધારે વખત નહીં ગાળતાં કેવળ ચૈત્યપરિપાટી વિગેરે આવશ્યક કૃત્ય કરીને ત્યાંથી વિદાય થયેલા રૂપચંદજીએ તથા મેહનજીએ નર્મદા નદી ઉતરીને દક્ષિણદેશમાં પગ મૂક્યો. (૭૧ ) મહારાષ્ટ્ર દેશના પેટામાં આવેલા કોંકણ દેશની ઉત્તર સીમા જઈને તેમને ઘણો આનંદ થયો. (૭૨) ત્યારપછી લોકમાં ઘણું જાણીતું અને ધનાઢ્ય શ્રાવકોનું રહેવાનું સ્થાનક એવા સુરત શહેરમાં તે આવ્યા. (૭૩) એ શહેર પ્રાચીન કાળમાં દરિઆઈ વેપારથી ઘણું સમૃદ્ધિવાળું હતું, તથા પરદેશમાંથી જળમાર્ગે આવેલા કરિઆણુને ઉતારવામાટે આખા હિંદુસ્થાનમાં એક મોટું બંદર હતું. (૭૪) ત્યાં પણ ભરૂચની પેઠે ચૈત્યપરિપાટી વિગેરે કરીને બે બાજુ ઉપર કોંકણ દેશની રળિયામણી શેભા જોતા તે આગળ ચાલ્યા. (૭૫) કેટલેક દિવસે રૂ Page #69 -------------------------------------------------------------------------- ________________ (६०) मोहनचरिते तृतीयः सर्गः। सांप्रतं दक्षिणार्धे य-शजधानीत्रयं विजः॥ या तत्रोद्यमबाहुल्या-समृध्या च विशिष्यते ॥७॥ सांप्रतं सन्ति यावन्तः ख्याता जनपदा नुवि॥ तेषां यया समं नूयान् व्यवहारोऽस्ति संप्रति ॥ ७॥ देशान्तरेऽद्य यत्किचि-सत्पएयं कुशलैनरैः॥ निर्मीयते तदायाति यस्यां प्रथममञ्जसा ॥ ७॥ जातयः सन्ति यावन्त्यो धर्मा यावन्त एव च ॥ तधर्मीयास्तथा तळा-तीयाश्चाधिवसन्ति याम् ॥७॥ यत्तुल्या नास्ति नगरी नारते विश्रुतेऽधुना ॥ शोनां यदीयामालोक्य नरः स्वर्गे निरादरः॥१॥ अतिक्रामति यः क्रोशान् मुहूंर्तादश पञ्च च ॥ स बाष्पशकटो यस्याः संप्रति व्यासमासदत् ॥२॥ ५७ तथा मोहन माधुरी (मुंबई) माव्या, ते नगरी"भाईभयो" या मीलनामथी ५५ सामागतमा प्रसिद्ध छ. (७६) હાલ હિંદુસ્થાનમાં જે ત્રણ મોટી રાજધાનીઓ કહેવાય છે, તેની અંદર મુંબઈ મુખ્ય છે. કારણ કે, તેમાં ઉદ્યમી લેક ઘણા હોવાથી સંપત્તિ વિપુલ छ. (७७ ) हासमा पृथ्वी ५२वा मोटा मोटाशी प्रसिद्ध छ, ते બધાને એની જોડે ઘણો વેપાર ચાલે છે. (૭૮) આજકાલ બહારદેશમાં કુશળ કારીગરે જે કંઈ નવી સારી ચીજ તૈયાર કરે છે, તે તરત પહેલી મુંબઈમાં આવે છે. (૭૯) હમણું જેટલી જ્ઞાતે તથા ધર્મો મોજૂદ છે, તે अधीज्ञालिनता ते तमाम धर्मनाला शहरमा बसेछे. (८०) 81લમાં જેટલું ભરતખંડ પ્રસિદ્ધ છે, તેમાં એના જેવું બીજું શહેર નથી, માણસ એની શેભા જુવે ત્યારે તે સ્વર્ગને પણ તુચ્છ માને છે.(૮૧) બે ઘડિની Page #70 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ ત્રીજો. ( ૬ ) या योजनसदस्राणां पृथक्त्वमपि लङ्घते ॥ निमिषेणापि सा विद्यु-तन्त्री लोकोत्तरस्यदा ॥ ८३ ॥ चीनपारसशार्मण्या -ङ्ग्लादिदेशेषु भूरिषु ॥ आर्यावर्तेऽपि विस्तारं यतः सांप्रतमागमत् ॥ ८४ ॥ तत्र श्रीरूपचन्द्रास्ते मोहनेन समं मुदा ॥ न्यवसन् वसातै धर्म - ध्यानं तन्वन्त आत्मनि ॥ ८५ ॥ कारणेऽथ समुत्पन्ने मोहनेन सहान्यदा ॥ गत्वा मालव के मुम्बा - पुरीं पुनरुपागमन् ॥ ८६ ॥ एवं विस्त्रिर्मालव के गत्वा पुनरुपेयुषाम् ॥ तेषां चतुष्टयी जग्मु-वत्सराणां यथासुखम् ॥ ८७ ॥ मोहनोऽपि पठन् पञ्च - दशवर्षोऽभवत्तदा ॥ रूपचन्द्रास्तमालोक्य चेतस्येवमचिन्तयन् ॥ ८८ ॥ અંદર આસરે દશપંદર ગાઉના રસ્તા કાપનારી રેલગાડી હમણા આ શહેરમાંથી શરૂ થઈને આખા હિંદુસ્થાનમાં વિસ્તાર પામી. (૮૨) દસ વીસ હજાર ગાઉનું છેટું હાય તાપણુ એક પળવારમાં કાપી નાંખે એવા જમરે વેગવાળેા તારપણ હમણા એ શહેરમાંથી આખા હિંદુસ્થાનમાં ફેલાયા છે; તથા ચીન, ઇરાન, જર્મન, ઈંગ્લેંડ વિગેરે ધણા દેશેાસાથે જોડાઇ ગયાછે. (૮૩૮૪)એવા મુંબઇ શહેરમાં રૂપચંદજી તથા માહનજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા ખુશીમાં રહ્યા. (૮૫) ત્યારપછી કંઈ કારણસર રૂપચંદજી માહનજીની જોડે એક દિવસ માળવે જવા વાસ્તે મુંબઇથી વિદાય થયા, ત્યાં જઈ પાછા થોડા દહાડામાં મુંબઈ આવ્યા. (૮૬) કારણસર માળવેજઈ પાછું મુંબઈ આવવું, એમ એ ત્રણવાર કરતાં તેમણે ચાર વરસ સુખમાં ગાળ્યાં. (૮૭) યથાશક્તિ કર્મગ્રંથાર્દિક ભણતાં માહનજી પણ પંદર વર્ષના થયા, ત્યારે રૂપચંદજી મેાહનજીને જોઇને આ રીતે મનમાં વિચાર કરવા લાગ્યા – (૮૮) Page #71 -------------------------------------------------------------------------- ________________ (१२) मोहनचरिते तृतीयः सर्गः। मया यत्प्रागवधृतं तस्यायं समयोऽन्यगात् ॥ मोदनोऽयं पञ्चदश-वर्षो यत्समजायत ॥ नए॥ देयास्मै यतिदीदा सा श्रीपूज्यैरेव दीयते॥ तेषां योगश्च मगसी-पार्योपान्ते नविष्यति ॥ ए॥ एवं विमृश्य दणदावसाने शस्ते मुहूर्तेऽपि च मोदनं ते ॥ प्रस्थापयामासुरुदारसत्त्वं मुहुः पन्तः परमेष्ठिमन्त्रम् ॥१॥ मुम्बापुरात्स्थानकमग्रतः स ग्रामेष्वनेकेषु वसन्समागात् ॥ ख्यातं जनस्थानमयो सुरम्यां रेवां समुत्तीर्य पुरश्चचाल ॥ ए॥ अथेन्ऽपूर्व पुरमन्युपागा यदाक्षिणात्यो नृपतिः प्रशास्ति ॥ “જે મે પહેલું ધાર્યું હતું તેને સમય આવી ગયો, કારણ કે, હમણાં મેહનને પંદરમું વરસ પૂરું થયું. એને જતિદીક્ષા આપવાની છે, તેતો શ્રીપુજ્યજીथी। सपाय. तेभनो योग श्रीभासीपार्श्वनाथनी पासे थशे." (८-८०) એમ વિચારીને સવારમાં વારંવાર શ્રીનવકારમંત્રને ગણતા રૂપચંદજીએ મોટાસત્વના ધણી એવા મેહનજીને સારા મુહૂર્તઉપર મુંબઈથી મગસી જવા માટે વિદાય કર્યા. (૯૧) મુંબઇથી વિદાય થયેલા મેહનજી ઠાણે આવ્યા, ત્યાંથી આગળ ગામેગામ મુકામ કરતા પ્રસિદ્ધ નાસીકમાં આવ્યા. ત્યાંથી વિદાય થયા તે ઠેકાણેઠેકાણે મુકામ કરતા રળિયામણી નર્મદા નદી ઉતરીને આગળ ચાલ્યા, તે હોળકરનામે મહારાષ્ટ્રરાજાની રાજધાની ઇંદોર કહેવાય છે ત્યાં આવ્યા, ખરતરગચ્છના અધિ Page #72 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ ત્રીજે. यदध्यवात्सुर्विहरन्त आगतास्तदा गणाधीशमहेन्सूरयः ॥ ए३ ॥ आकर्ण्य ते मोदनमभ्युपेतं बनूवुरुत्कास्तमवेदितुं शक ॥ आयातमात्रः स महेन्सूरीन नन्तुं समागाबिधुतान्यकृत्यः॥४॥ खरतरगबाधिपति-श्रीपूज्यानां पदारविन्देषु ॥ पतितो मोहननृङ्गो मोदममानं समापेदे॥५॥ जत्थाप्य शीघ्रमेनं सास्त्रं चतुः प्रमृज्य पाणिन्याम् ॥ देवगुरुप्रसादा-स्वस्त्यस्त्विति सूरयः प्रोचुः ॥ए ॥ आदाय मोहनमयेन्पुरात्प्रयातास्ते सूरयः सुखमवापुरवाप्तमोदाः ॥ पार्श्व च पार्श्वमहितं मगसीप्रतिष्ठं घोरे कलावपि नुवि प्रथितानुनावम् ॥७॥ પતિ શ્રીપૂજ્ય શ્રીમહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં પહેલેજ વસતિ કરી રહ્યા હતા. (૯૨–૯૩) મેહનજી આવ્યા છે એ વાત સાંભળતાં જ શ્રીપૂજ્ય તેમને જોવા માટે ઘણું ઉત્સુક થયા, મોહન પણ ત્યાં જતાં વારને બીજાં બધાં કામ મૂકીને શ્રીપૂજ્યજીને પ્રણામ કરવાવાતે ગયા. (૯૪) મહેંદ્રસૂરિજીના ચરણકમલઉપર પડેલો મેહનરૂપી ભમરે ઘણેજ આનંદ પામ્યો (૫) ત્યારે મહેન્દ્રસૂરિજીયે પગે પડેલા મોહનજીને તરત ઉઠાડ્યો, અને આંખમાં આવેલાં આનંદનાં આંસુ લૂસીને “દેવગુરૂના પ્રસાદથી તારું કલ્યાણ થાઓ” એવી મોહનજીને આશીષ આપી. (૬) ત્યારપછી ખુશી થએલા મહેંદ્રસૂરિજી મેહનને સાથે લઈને અંદરથી નીકળ્યા તે, ઘેર Page #73 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते तृतीयः सर्गः । प्रदीयन्ये यतिरूपचन्धान् usa तेषां क्रमतोऽनवन्ये ॥ ते खल्विमे सूविरा महेन्द्रास्तीर्थ तथैतद्विदितं पृथिव्याम् ॥ ए८ ॥ योगः खल्वयमीदृशो न सुलजो जाग्याधिना देहिनाम् प्राग्जन्मार्जितधर्मकर्मवशतस्तं मोहनोऽभ्यागमत् ॥ प्राप्याथी सुमुहूर्तमागममतं राचार्यवर्या यतिदीक्षां ते विदितां द ुर्गुणकरीं श्रीमोहनाय हुतम् जगति यतिदीक्षां सुप्रापां विचिन्त्य सुखप्रदाम् बढ़व नररीकृत्य प्रान्ते पतन्ति पथोदितात् ॥ विरल इह तामादाय प्राग्विवेकबलादथो नवति किल संवेगी धन्यः स एव महीतले ॥ १०० ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारी विद्वन्मुकुटालंकार श्रीवालकृष्णनगवञ्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्न - गोविन्दात्मज दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते तृतीयः सर्गः ३ ( ६४ ) કલિબ્રુગમાં પણ જેના પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, એવા મગસીપાર્ધનાથની પાસે આવ્યા. (૯૭) રૂપચંદને દીક્ષા આપનારા જીનહર્ષસરિજીના પાટઉપર અનુક્રમથી થયેલા શ્રીમહેંદ્રસૂરિજી જેવા આચાર્ય અને મગસીપાર્શ્વનાથ જેવું જગતમાં જાણીતું તીર્થ એવા ચાગ જીવને ભાગ્યવિના મળવા દુર્લભ છે, તાપણ પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી માહનજીને તે ચેાગ મળી આવ્યા. ઘણાજ અવસરના જાણુ એવા મહેંદ્રસૂરિજીએ સિદ્ધાંતના અનુસારથી સારૂં મુહૂર્ત લઇને સદ્ગુણ આપનારી જતિદીક્ષા માહનજીને આપી. ( ૯૮–૯૯ ) સહેજમાં લઈ શકાય એવી Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૬) મિહનચરિત્ર સર્ગ ચે. . છે અથ ચતુર્થ સર્ષ છે. शं तनोतु स वः शान्ति- किनाथनमस्कृतः॥ स्वर्गापवर्गयोर्दाता निदन्ता सकलापदाम् ॥१॥ अथ श्रीमोहनेनात्त-यतिदीदेण सूरयः॥ सहागमनन्तरिदा-पार्श्वपार्श्व मुदा युताः॥२॥ यथोचितां तत्र यात्रां विधायाजग्मुरञ्जसा ॥ पुरं नूपालनामानं यत्रास्ते यवनो नृपः॥३॥ दिनानि कति चित्तत्र स्थित्वा ते सूरयोऽन्यदा॥ श्रीमोदनाय मुम्बायां गन्तुमाझा वितेनिरे॥४॥ અને ચરણક્રિયાને ઘણે પ્રતિબંધ નહીં હોવાથી સુખ આપનારી જતિદીક્ષા લઈને આત્મહિતના માર્ગથી પડી ગયેલા ઘણા લોકો જગમાં છે; પણ પહેલી જતિદીક્ષા લઈને પછી વિવેકના બલથી સંવેગી થાય એવા વિરલા માણસ આ દુનિયામાં છે, અને તેથી તેને ધન્યવાદ ઘટે છે. (૧૦૦) ( ત્રીજા સર્ગને બાલાવબેધ સમાપ્ત. ) સર્ગ ચોથો. ચોસઠ ઈંદ્રોએ વાંદેલા, સ્વર્ગના અને મોક્ષના આપનારા અને સકલ આપદાનો નાશ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન તમને સુખ આપે. (૧) ત્યાર પછી જતિદીક્ષા આપેલા મોહનજીને સાથે લઈને શ્રીમહેંદ્રસૂરિજી આનંદથી અંતરિક્ષ પાર્શ્વનાથ આવ્યા. (૨) ત્યાં આગમના કહ્યા પ્રમાણે યાત્રા કરીને યવનરાજાના તાબામાં રહેલા પાળ શહેરમાં આવ્યા. (૩) ત્યાં કેટલાક દિવસ રહીને પછી એકવખત મ Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ६६ ) मोहनचरिते चतुर्थः सर्गः । श्री मोदनोऽपि लब्ध्वाज्ञां निश्चक्राम ततः पुरात् ॥ मुम्बापुरीं क्रमादाप रूपचन्द्रदिदृक्षया ॥ ५ ॥ दृष्ट्रा श्रीमोहनं रूप - चन्द्रा मोदमवाप्नुवन् ॥ सोऽपि प्रनृति दीक्षाया वृत्तं सर्वमचीकथत् ॥ ६ ॥ ततस्तोकमुषित्वा ते मुम्बायामार्दतश्रियाम् ॥ श्रीमोहनेन नूपालं प्रयातुं निरचिन्वत ॥ ७ ॥ प्रस्थिताः सुमुहूर्ते श्री - मोहनेन समं मुदा ॥ रूपचन्द्राः क्रमादापु-र्नूपालं नूपराजितम् ॥ ८ ॥ प्रसन्नमनसस्तत्र रूपचन्द्रा अथावसन् ॥ न्यवात्सीची मोदनोऽपि पठन्नागममादरात् ॥ ए ॥ समीक्ष्यासन्नमय ते वर्षासमयमागतम् ॥ तत्रैव वर्षावसतिं निश्चिक्युश्च समोहनाः ॥ १० ॥ કેંદ્રસૂરિજીએ માહનજીને મુંબઈ જવાવાસ્તે આજ્ઞા દીધી. ( ૪ ) માહનજીપણ શ્રીપૂજ્યજીની આજ્ઞા લઈ ભાષાળથી વિદાય થયા તે રૂપચંદજીને જોવાની ઘણી ઉત્કંઠા મનમાં રાખતા અનુક્રમે મુંબઈ આવ્યા. (૫) માહનજીને જોઈ ને રૂપચંદજી હર્ષ પામ્યા, પછી દીક્ષા લીધાની તથા ખીજ પણ વાતેાજે કહેવા લાયક હતી તે બધી માહનજીએ રૂપચંદજીને કહી. (૬) ત્યાર પછી શ્રાવકલાકેાથી શાભતા એવા મુંબઈ શહેરમાં થાંડા વખત રહીને રૂપચંદજીએ માહનજીની જોડે ભાપાળ જવાના વિચાર કર્યો. (૭) સારા મુહૂર્ત ઉપર મુંબઈથી વિદાય થયેલા રૂપચંદજી તથા માહનજી વિહાર કરતા સુખથી ભેાપાળ રાજધાનીમાં આવ્યા. (૮) મન પ્રસન્ન હેાવાથી રૂપચંદજીએ ત્યાં વસતિ કરી, ત્યારે માહનજી પણ આદરથી શાજ્ઞના અભ્યાસ કરવામાં વખત ગાળતા હતા. (૯) ત્યાર બાદ ચેામાસું નજીક આવ્યું જોઈ ત્યાંજ વસતિ કરવાને રૂપચંદજીએ તથા માહનજીએ Page #76 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ગ ચે. (६७) देवानां च गुरूणां च प्रसादात्ते यथासुखम् ॥ प्रारषं गमयामासु-स्तन्वन्तस्तपादिकम् ॥११ रूपश्रिया स्पर्धमाना गुणश्रीर्वतधे तराम्॥ यौवनश्रीरपि परा-जिग्ये तस्य गुणश्रिया ॥१२॥ एवं प्रवर्धमानः स-झुणैः श्रीमोदनस्तदा ॥ समाचकर्ष चित्तानि विषामपि लीलया ॥१३॥ गमनावसरं ज्ञात्वा रूपचन्ज्ञाः सदोयताः॥ मोहनेन समं मुम्बा-माजग्मुः स्वःपुरीनिनाम् ॥२४॥ मुम्बायाः सुषमां दृष्ट्वा-निनवामिव मोहनः॥ मेने तस्या मोहमयी त्याख्यामनुगतार्थकाम् ॥१५॥ तस्या विपण्यां वणिजो वाणिज्ये बदशोऽन्वदम् ॥ उस्था नवन्ति संपन्नाः संपन्नाश्चापि उर्गताः॥१६॥ નિશ્ચય કર્યો. (૧૦) દેવના અને ગુરૂના પ્રસાદથી તપસ્યા, ભણવુંગણવું વિગેરે કાર્યમાં તેમણે સુખથી ચોમાસું કાઢ્યું. (૧૧) મોહનજીના ગુબની શોભા તેમના રૂપની શોભા જોડે સ્પર્ધા (હરીફાઈ) કરતી ઘણી વધી ગઈ તે એટલી બધી કે, યુવાવસ્થાની શેભાને પણ તેણે જીતી લીધી. (૧૨) એ રીતે સણોની જોડે વૃદ્ધિ પામતા એવા મેહનજીએ વિદ્વાન લેકેના પણ મનને સહેજમાં ખેંચી લીધાં. (૧૩) હમેશાં ઉચિત કાર્યમાં ઉદ્યમ કરનારા રૂપચંદજી વિહાર કરવાનો અવસર જાણુને મોહનજીની જોડે, સ્વર્ગપુરીની પેઠે રળિયામણા મુંબઈ શહેરમાં આવ્યા. (૧૪) જાણે પૂર્વે નહીં જ જોએલી હોયની શું? એવી મુંબઈની શોભા જોઈને તેનું મહમયી” એવું નામ સાચું છે એમ મેહનજીને લાગ્યું. (૧૫) મુંબઈના બજારમાં દરરોજ વેપારીઓને વેપારમાં ઘણે લાભ Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ६८ ) मोहनचरिते चतुर्थः सर्गः । ear विपर्यासमिमं निश्विकाय स चेतसि ॥ संपदश्चञ्चलेत्याख्या– मन्वर्थामागमोदिताम् ॥ १७ ॥ तृणीकृत स्वर्गसुखान् धनिनो धनदोपमान् ॥ शतखएमांशुकधरान् याचमानांश्च दुर्गतान् ॥ १८ ॥ वीदय सोऽन्तर्निरणयद् धर्माधर्मफलं श्रुतम् ॥ धर्मात्सुखं बहुविध - मधर्माद्दुःखमीदृशम् ॥१॥ युग्मम् राजमार्गान्तिकस्थेषु सौधानां मूर्धसद्मसु ॥ श्रीमोहनोऽधिरुह्याध्व-चरान्पश्यन्नचिन्तयत् ॥ २० ॥ पिपीलिका निमा एते शतशोऽथ सहस्रशः ॥ गच्छन्त्यनेन मार्गेण नरा नार्यश्व संततम् ॥ २१ ॥ श्रेष्ठोऽहं जगतीत्येवं सर्वे यद्यपि मन्वते ॥ तथाप्येषामसारत्व - मधुना स्फुटमीयते ॥ २२ ॥ 44 થવાથી નિર્ધનિયા હેાય તે ધનવાનૢ થાય છે, અને જે ધનવાન્ છે તે ખાટ આવવાથી નિર્ધન થાયછે. એ ફેરફાર જોઈને માહનજીએ નિશ્ચય इयों, सिद्धांतमां हेतुं लक्ष्मीनुं “संयला" मेनुं नाभ सायुं छे. ( ૧૬–૧૭ ) સ્વર્ગના સુખને પણ તણખલા સમાન ગણનારા એવા કુબેરભંડારીસરખા ધનવાન લોકેાને અને સેંકડા થીગડાવાળું કપડું પહેરીને ભીખ માગનારા ભીખારી લાકાને જોઈને માહનજીએ ધર્મનાં અને અધર્મનાં જે મૂળ સિદ્ધાંતમાં સાંભળ્યાં હતાં, તેનેા એવી રીતે સાર કાઢ્યો કે, ધર્મથી માણસ અનેક પ્રકારનાં સુખ અને અધર્મથી ઘણી જાતનાં દુઃખ ભાગવે છે. ( ૧૮–૧૯ ) માટા રસ્તા ઉપર આવેલા મહેલની ઊંચી અગાશી ઉપર ચઢીને માહનજીએ રસ્તે ચાલનારા લાકા જોયા, ત્યારે તેમના મનમાં એવા વિચાર આવ્યો કે, સેંકડા, હજારે ખાયડિ તથા મરદા રસ્તે જતાં કીડી સરખા દેખાય છે. એમાં એક એક જણ “હુ જ Page #78 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ચે. असारे मानवे देहे सारं धर्ममतो विजः ॥ तस्मात्स एव सततं सेवनीयः सतां मतः॥२३॥ एवं मुम्बापुरीशोना-मालोक्याध्यात्मनावनाम् ॥ श्रीमोदनो वितन्वानो गमयामास वासरान् ॥ २४॥ वयस्यैः श्रीमोहनस्य कथितां नावनामिमाम् ॥ रूपचन्ज्ञाः परिझाया-मानं मोदमवाप्नुवन् ॥२५॥ आसन्नांप्राटषं वीदय रूपचन्जाः समोहनाः॥ उत्तरस्यामथाशायां गन्तुकामास्तदानवन ॥२६॥ उदीच्यां कुत्र गन्तव्य-मेवं ते हृदयेऽन्यदा ॥ चिन्तयन्तो मालवस्या-स्मार्षुर्नरतहन्मणेः ॥२७॥ मा संपूर्णास्ति मय्येवा-न्येषु देशेषु मालवः॥ एवं योऽदर्निशंजल्प-नाप मालवनामताम् ॥२॥ ગમાં મેટે છું એમ માને છે, તે પણ એમનું તુચ્છપણું હમણું કેટલું ચેખું દેખાય છે! માટે જેમાં સાર નથી એવા ક્ષણભંગુર માનવદેહમાં ધર્મકરણી કરવી એજ સાર છે, એવો જ્ઞાની લોકો ઉપદેશ કરે છે. वास्ते सत्५३षाने मान्य सेवाधर्मी हमेशा १२वी." (२०-२१२२-२३) येशते भूमशहनी शालानने सभामलावना - २।२। भाहन डेटा हिवस या. (२४) मोहननीने भिત્રાચારી રાખનારા લોકોએ એ અધ્યાત્મભાવના રૂપચંદજીને કહી, ત્યારે તેમને ઘણો આનંદ થયો. (૨૫) ચેમાસું નજીક આવેલું જોઈને રૂ૫ચં४० मोहननीने उत्तरहिशी नवाना विद्या२यो. (२६) ५५५ ઉત્તરદિશામાં ક્યાં જવું એવો તે મનમાં વિચાર કરવા લાગ્યા, ત્યારે ભરતખંડના હૃદયનો અલંકારજ હોયની શું? એવો માળવા પ્રાંત તેમને या माव्या. ( २७ ) " A२५२ सभी तो मारी पासे छे. भाग - Page #79 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते चतुर्थः सर्गः । गानवादनचञ्चुत्वा-जानाम्नायेऽपि योऽनुताम् ॥ रागेषु गणनां लेने स्थाने ध्यानात्तदात्मता ॥ २‍ ॥ गन्तव्यं तत्र सत्रा श्री - मोहनेनाविलम्बितम् ॥ निर्णीयेति शुभे लग्ने प्रस्थानं चक्रिरेऽथ ते ॥ ३० ॥ क्रमेण मालान्यमला -न्यशक्तुर्मालवस्य ते ॥ સંપન્નતા તસ્ય ચંદ્રા—લો નૈવાનુનીયતે॥ ૩૨ ॥ ग्रामानुग्राममय ते निवसन्तः समाययुः ॥ राजधानीं मालवस्यो - जयनीं विजयावनम् ॥ ३२ ॥ विख्यातविक्रमो विद्या - विदितो विद्वदाश्रयः ॥ वदान्यः कल्पतरुवद् यामपाधिक्रमो नृपः ॥ ३३॥ (૭૦ ) શમાં તે “ માલવ ” એટલે લવમાત્ર લક્ષ્મી છે. ” એવી રીતે હંમેશાં બાલે છે તેથીજ કે શું ? આ દેશનું નામ માલવ(માળવા)એવું પડી ગયું. ( ૨૮ ) એ દેશ ગાવામજાવવાની કલામાં ઘણા નામીચા છે. તેથી એના નામની ગાયનના રાગમાં ગણતરી થઈ. ડીકજ છે, હંમેશાં જે, જે ચીજનું ધ્યાન કરેછે, તે તદ્રુપ થાય છે. ( ર૯) ત્યાં મેાહનજીની જોડે શીઘ્ર જવાનું નક્કી કરીને રૂપચંદજી સારા લગ્ન ઉપર મુંબઇથી વિદાય થયા. ( ૩૦ ) અનુક્રમે જતાં માળવાના મેટાં મોટાં ખેતરા તેમના જોવામાં આવ્યાં. તેથીજ તે દેશની સંપન્નતા ( આબાદી ) તેમને જણાઈ. (૩૧) એક ગામથી બીજે ગામ મુકામ કરતા રૂપચંદજી માળવાની જયવંતી એવી બ્રુની રાજધાની જે ઉજ્જન કહેવાય છે, ત્યાં આવ્યા. ( ૩૨ ) માટેા પરાક્રમી, વિદ્યાથી જાણીતા થયેલા, પંડિત લોકાને આસરા આપનારા, કલ્પવૃક્ષની પેઠે ધ્રુવસ્તુને દાતાર એવા વિક્રમરાજા તે ઉજ્જ Page #80 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ થો. (૭૨) पश्चात्क्रमेण ये नज-सने तस्याधिशिश्रियुः॥ तेषां नैकोऽपि तम॑ व्यतीयाय शुनावहम् ॥ ३४॥ शासनोन्नतिकर्तुः श्री-सिइसेनमुनेर्वचः॥ सत्यं चिकीर्षुः श्रीपार्यो यस्यां प्राकट्यमागमत् ॥ ३५॥ तत्त्वार्थोद्दयोतमातन्वन् नव्याझानतमोनुदम् ॥ यथार्थनामा यत्रासी-सिइसेनदिवाकरः॥३६॥ शोननो नाम यत्रानू-मुनिराडतिविश्रुतः॥ धनपालं व्यधात्सम्यग-दृष्टिं सविविधोक्तिनिः ॥३॥ यस्यामुपात्तजन्मासौ धनपालो महाकविः॥ ધારાવાના રસ્તે ચાવીરામવો છે રૂT तामालोक्यावदरूप-चन्ताः श्रीमोहनं तदा ॥ अत्रैव वर्षावसतिः कर्तव्येति मतं मम ॥३॥ નનું પૂર્વકાળમાં રક્ષણ કરતો હતો. (૩૩) પછી અનુક્રમે તેની ગાદીપર જે રાજાઓ થયા તેમાં કોઈએ પણ વિક્રમની કરેલી મર્યાદાને ઉલંઘન કરી નહીં. (૩૪) શ્રી મહાવીર ભગવાનના શાસનની ઉન્નતિ કરેનારા સિદ્ધસેનાચાર્યજીનું વચન સારું કરવામાટે શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ઉજજનમાં આગળના વખતમાં પ્રગટ થયા, તે ભગવાન હાલ અયવંતી પાર્શ્વનાથ એવા નામથી પ્રસિદ્ધ છે. (૩૫) ઉપર કહેલા શ્રીસિદ્ધસેન દિવાકર આચાર્યજીએ ભવ્યલોકોના હૃદયને વિષે રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર તત્વાર્થરૂપી ઉઘોત તે ઉર્જનમાં પ્રગટ કર્યો. (૩૬) જૈનમંડળમાં ઘણું જાણીતા એવા શબનમુનિ પણ તે ઉજનમાં થયા, તેમણે વચનની ઘણુ યુક્તિથી ધનપાળ કવિને સમકિતી કર્યો. (૩૭) ઉજજનમાંજ જન્મેલા ધનપાળ કવિએ શિકાર કરવામાં ઘણું વ્યસની એવા ભેજનામા એ નગરીના રાજાને ધારા નગરીમાં ઉપદેશ કરીને વ્યસનથી છોડાવ્યો. (૩૮) એવું ઉજન શહેર Page #81 -------------------------------------------------------------------------- ________________ (७२) मोहनचरिते चतुर्थः सर्गः। श्रीमभयो यज्ञोचते त-न्मह्यमेवं प्रतिब्रुवन्॥ मोहनः श्रीरूपचन्-वचनं प्रत्यपद्यत ॥४०॥ जपज्वैर्विरहितेऽ-ध्युषितास्ते प्रतिश्रये ॥ तत्रातिवादयामासु-वर्षामासचतुष्टयीम् ॥४१॥ अष्टादशाब्ददेशीयो मोदनोऽपि शुनैर्गुणैः॥ गुणानुरागिणां तत्र स्टहणीयोऽनवभृशम् ॥४॥ न प्रगल्नं वयो नापि श्रुते पारीणता तथा ॥ तथापि मोहने नव्य-जीवा रागं दधुस्तदा ॥४३॥ आसन्नेऽवसरे रूप-चन्जा निश्चिक्युरन्यदा॥ विदारमविलम्बेन पत्तने कोहनामके॥४४॥ मोदनोऽस्मान्परित्यज्य विहर्ता किल सांप्रतम् ॥ मवेति तत्रत्याः श्राहा विषादं परमाययुः॥४५॥ જોઈને રૂપચંદજીએ મોહનજીને તે વખતે કહ્યું કે, “અહીં ચોમાસું કરવું એમ મને લાગે છે.” (૩૯) “આપની પ્રસન્નતા જેમાં હોય તે વાત મને પણ પસંદ છે.” એવો ઉત્તર આપનારા મોહનજીએ રૂપચંદજીનું વચન કબૂલ કર્યું. (૪૦) કોઈ પણ જાતના ઉપદ્રવથી રહિત એવા ઉપાસરામાં રહીને રૂપચંદજીએ મેહનજીની જોડે ત્યાં વર્ષાકાળનું ચોમાસું કાઢ્યું. (૪૧) મેહનજીની ઉમ્મર માત્ર અઢાર વરસની હતી, પણ त्यांना गुणसभी श्रावने ते वा थया. (४२) नहीं पुस्त સ્મર, નહીં આગમમાં પારંગતપણું, તોપણ તે વખતે ભવ્ય મેહનજી ઉપર ઘણા રાગી થયા. (૪૩) ચોમાસે ઉતર્યા પછી વિહારનો અવસર નજીક આવ્યો, ત્યારે રૂપચંદજીએ એક વખત કેટા શહેર તરફ શીધ્ર વિહાર કરવાનો નિશ્ચય કર્યો. (૪) મોહનજી અમને બધાને મૂકીને હમણું વિહાર કરશે, એવો વિચાર મનમાં આવ્યાથી ઉજનના Page #82 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ચોથે. (७३) वासरे सुप्रशस्तेऽथ रूपचन्ः प्रतस्थिरे॥ मोदनोऽपि नमोऽर्दभ्य इत्युक्त्वानुससारतान् ॥४६॥ अश्रान्तं विहरन्तस्त आययुः कोट्टपत्तनम् ॥ मनःप्रसत्तिदायां च वसताववसन्मुदा ॥४७॥ महेन्सूरयस्तत्र विदरन्तः समाययुः॥ रूपचन्जान्मोहनं च दृष्ट्वा मुमुदिरे तराम् ॥४॥ परिचदपरीतानां सूरीणां समुपेयुषाम् ॥ वितेनुः समुदाचारं यथा ते विचहणाः॥४॥ आगामिवर्षावसतिं चिकीर्षन्ति स्म तत्र ते॥ श्रीपूज्यवचनाद्यस्मा-न्मन्तव्यं महतां वचः॥५०॥ देवगुर्वोः प्रसादेन प्रत्यून विनैव ते॥ चतुर्मासी तत्र निन्यु-स्तपःस्वाध्यायतत्पराः ॥५॥ રાગી શ્રાવકો ઘણો ખેદ પામ્યા. (૫) સારો દિવસ જેઈને રૂપચંદજીએ ત્યાંથી વિહાર કર્યો, ત્યારે મેહનજી પણ “નમે અરિહંતાણું” એમ કહીને તેમના પાછળ ચાલ્યા. (૪૬) એક સરખો વિહાર કરીને તે કોટા શહેરમાં આવ્યા, અને મનને પ્રસન્નતા ઉપજાવે એવા ઉપાસરામાં સુખથી રહ્યા. (૪૭) પછી મહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં આવ્યા, અને રૂપચંદજીને તથા મોહનજીને જોઈને ઘણા હર્ષ પામ્યા. (૪૮) વ્યવહારમાં વિચક્ષણ એવા રૂપચંદજીએ તથા મેહનજીએ પરિવારસહિત આવેલા મહેંદ્રસૂરિજીને યોગ્ય સત્કાર કર્યો. (૪૯) પછી શ્રીપૂજ્યજીના વચનથી આવતું ચોમાસું ત્યાં જ કરવાનું તેમણે નક્કી કર્યું. ही छ, मोटातुं वयन १३२ भानgor नसे. (५०) हेवशु३॥ - સાદથી કેઈપણ જાતના અંતરાય વગર તેમણે તપસ્યા તથા ભણવુંગ Page #83 -------------------------------------------------------------------------- ________________ (७४) मोहनचरिते चतुर्थः सर्गः। देमन्तेऽथ समायाते तेषां जिगमिषानवत् ॥ गोपालनगरे चक्रु-निश्चयं विहृतेस्तदा ॥५॥ शिवो नाम प्रतीतोऽनू-नृपतिर्दक्षिणापथे॥ निर्वास्य यवनान्येन साम्राज्यं विदधे पुरा ॥५३॥ मुख्यामात्यस्तस्य बाजी-नामासीदतिविक्रमी॥ तस्य शिन्दोपनामानू-ज्ञणोजी नाम सनटः ॥५४॥ प्रनुप्रसादादनव-स सामन्तशिरोमणिः॥ मएमलान्तर्वर्ति चेद-मध्युवास पुरं वरम् ॥५॥ तदन्वयनवा नूपा अद्य यावदिदं पुरम् ॥ पालयन्ति प्रजापीडा-हरणे विहितादराः॥५६॥ महेन्सूरयो रूप-चन्ताः श्रीमोहनोऽपि च ॥ विदधुर्विहरन्तोऽथ तत्रैव वसतिं क्रमात् ॥५॥ ણવું વિગેરે કરીને ચોમાસું ત્યાં કાઢ્યું. (૫૧) પછી શિયાળાની રૂતુ બેઠી, ત્યારે વિહાર કરવાની ઈચ્છા થવાથી ગ્વાલિયર તરફ જવાને તેને મણે નિશ્ચય કર્યો. (૫૨) પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં શિવાજી નામે રાજા થયો, તેણે યવન લેકેને હદપાર કરી એકચક્રી રાજની સ્થાપના કરી. (૫૩) તે રાજાને મુખ્ય પ્રધાન બાજીરાવનામે મોટે પરાક્રમી હતું, તેને રાણજી સિંધિયા નામે એક મોટો શરદાર થઈ ગયે. (૫૪) બાજીરાવની મેહેરબાનીથી રાણાજી તેના માંડલિક રાજાઓમાં આગેવાન થઈ ગયા. તે આપણું મુલકની અંદર આવેલા આ ગ્વાલિયર શહેરમાં રહેતા હતા. (૫૫) તેના વંશમાં થયેલા રાજાઓ રૈયતનું દુખ દૂર કરવા માટે ઘણે પ્રયત્ન કરીને આજસૂધી એ નગરીનું રક્ષણ કરે છે. (૫૬) એવા ગ્વાલિયર શહેરમાં મહેંદ્રસૂરિજી તથા મેહનજી અનુક્રમે વિહાર ક Page #84 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ ચાયા. स्थित्वा तत्र चतुर्मासी -मग्रे तेऽय यियासवः ॥ प्रामुखा विहरन्ति स्म कृत्वा वाराणसीं हृदि ॥ ५८ ॥ प्रतापि या श्रीपार्श्वव-तारेणापूयताधिकम् ॥ तीर्थान्तरीयैरपि या वाग्देवीपीठमुच्यते ॥ ५ ॥ भैरवो भ्राजते गङ्गा वदते वसतीश्वरः ॥ अन्नपूर्णा टणात्यन्नै - स्तारकस्तारकस्तथा ॥ ६० ॥ सामग्र्येवंविधा यस्यां तदेतत्त्रमुत्तमम् ॥ सेवनीयं प्रयत्नेने -त्येवं वेदविदो विङः ॥ ६१ ॥ युग्मम् निरन्तरायमुल्लङ्घय मार्गमागत्य तां पुरीम् ॥ वसतिं सपरीवाराः सूरयः समुपाविशन् ॥ ६२ ॥ कांश्चिदज्ञानकष्टं च सकामां निर्जरां तथा ॥ कांश्चिदाचरतो वीदय सूरयस्तोषमासदन् ॥ ६३ ॥ (७५) રતા આવ્યા, અને સારી વસતિ જોઇને ત્યાં રહ્યા. ( ૫૭ ) ત્યાં ચામાસું રહ્યા પછી આગળ વિહાર કરવાનું મનમાં આવ્યું ત્યારે કાશીતરફ જવાના વિચાર કરીને તેમણે પૂર્વ દિશામાં વિહાર કર્યો. (૫૮ ) એ કે તે કાશીપુરી આગળથીજ પવિત્ર હતી, તેપણ પૂર્વકાળમાં શ્રીપાર્શ્વનાથન અવતાર થવાથી તે ઘણીજ પવિત્ર થઈ. અન્યદર્શનિયાપણ તેને સરस्वतीपीठ उहेछे. (पट) “ल्यां भैरवनाथ विरानेछे, गंगा बहेछे, विશ્વેશ્વર વસેછે, અન્નપૂર્ણા તૃપ્તિ થાય ત્યાંસુધી અન્ન આપેછે, અને તારક મંત્ર સંસારમાંથી તારેછે, એવી સામગ્રી હંમેશાં હાવાથી ખીન્ન સર્વક્ષેત્રો કરતાં ઉત્તમ એવા એ કાશીક્ષેત્રની પ્રયત્નથી સેવા કરવી.” એમ વૈદિક લોકેા કહેછે. (૬૦-૬૧) કંઇપણ અંતરાય વગર માર્ગ ઓળંગીને પરિવારસહિત મહેંદ્રસૂરિજી તે નગરીમાં આવ્યા, અને વસતિમાં રહ્યા. (૬૨) કેટલાક અજ્ઞાન કષ્ટ કરનારા લેાકેાને અને કેટલાક સકામ નિર્જરા કર Page #85 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते चतुर्थः सर्गः । प्रसन्नमनसो रूप - चन्द्राः श्रीमोहनोऽपि च ॥ महेन्द्रसूरिसांनिध्या - काशी मध्यवसन्मुदा ॥ ६४ ॥ पिपठीर्मोदनो वारा - एएसी विद्यासुधानिधिः ॥ योगोऽयं दुर्जनोऽप्यासी - सुनो भाग्ययोगतः॥६५॥ मोदनो विनयी रूप - चन्द्राज्ञां शिरसा वहन् ॥ पवतीति प्रहृष्टाः श्री - सूरयोऽथ प्रतस्थिरे ॥ ६६ ॥ मानयन् रूपचन्द्राङ्गां कुर्वन्नावश्यक क्रियाम् ॥ पठन्यथाशक्ति शास्त्र - मास्ते श्रीमोहनो मुदा ॥ ६७ ॥ पूर्वं सारस्वतमयो चन्द्रकां च ततः परम् ॥ गद्यपद्यात्मकं काव्य - मधीयाय स सत्वरम् ॥ ६८ ॥ पुष्पेभ्यः सारमादत्ते यथा मधुकरस्तथा ॥ पपाठ मोहनो यद्य - त्सारं तस्याददेऽञ्जसा ॥ ६५ ॥ (७६) " નારાઓને જોઇને મહેંદ્રસૂરિજી સંતાષ પામ્યા. (૬૩) મહેંદ્રસૂરિજી સાથે હાવાથી મનમાં પ્રસન્ન થયેલા રૂપચંદજી તથા માહનજી ખુશીથી ત્યાં રહ્યા. ( ૬૪ ) માહનજીની ભણવાની ધણી ઇચ્છા અને વિદ્યારૂપી અમ્રતનેા સાગરજ હેાયની શું? એવી કાશીપુરી, એ યેાગ પામવા ઘણા ફુલભછે, તાપણ માહનજીના સારા ભાગ્યથી તે સુલભ થઈ ગયા. (૬૫) વિનયવંત એવા માહનજી રૂપચંદજીની આજ્ઞા માથે ચઢાવીને ભણેછે. એમ જાણી ઘણા ખુશી થયેલા શ્રીમહેંદ્રસૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો. (૬૬) રૂપચંદજીની આજ્ઞા માનીને આવશ્યકની ક્રિયા કરનારા અને યથાશક્તિ શાસ્ત્રના અભ્યાસ કરનારા મેાહનજી ત્યાં ખુશીથી રહ્યા. (૬૭) પહેલું સારસ્વત, પછી ચંદ્રિકા ત્યારબાદ ગદ્યપદ્યાત્મક કાવ્યા એ રીતે માહનજી ઉતાવળથી ભણવા લાગ્યા. ( ૧૮ ) જેમ ભ્રમર ફૂલમાંથી રસ લિયેછે, તેમ માહનજી જે જે ભણી ગયા, તે બધાના સાર તરત લેતા હતા. Page #86 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ચે. (७७). अधीयानस्य तस्यैवं निरगात्सरध्यम् ॥ तावता रूपचन्ज्ञाणां शरीरेऽनूदपाटवम् ॥३०॥ व्योमेन्छनन्दमांने विक्रमादित्यवत्सरे॥ चैत्रे सिते चैकादश्यां रूपचन्शा दिवं ययुः॥१॥ जानानस्यापि देहादेः दाणनङ्गरतां तदा ॥ स्वान्तं श्रीमोदनस्यानू-छोकध्वान्तसमाकुलम् ॥७॥ अपनोदाय तस्याय शारदारुणसंनिनाः ॥ सूरयः समुपागत्या-बोधयन्मोदनं तदा ॥७३॥ सूरीणामुपदेशाच कालनिर्गमनादपि॥ मोदनः स्वास्थ्यमासाद्य यथापूर्वमथापगत् ॥ ७ ॥ एकाकी कथमत्रायं स्थास्यतीति विचिन्त्य ते॥ वाराणस्यां वसन्ति स्म सदृशं मंदतामदः॥ ५॥ (૬૯) ઉપર કહ્યા પ્રમાણે મોહનજીએ અભ્યાસ કરતાં બે વરસ ગાળ્યાં, એટલામાં રૂપચંદજીના શરીરે મંદવાડ થયો. (૭૦) સંવત્ ઓગણીસો દશ-(૧૯૧૦ )ના ચૈત્રસુદી અગ્યારસ-( ૧૧ )ને દિવસે રૂપચંદજી કાળ કરીને દેવલોક ગયા. (૭૧) દેહાદિક વસ્તુઓ ક્ષણભંગુર છે, એ વાત મોહનજી સારી રીતે જાણતા હતા, તે પણ તેમનું મન શેકારૂપી અંધકારથી આકુળવ્યાકુળ થઈ ગયું. (૭૨) તે અંધકાર દૂર કરવા માટે જાણે શરતકાળને સૂર્યજ હાયની શું! એવા શ્રીમહેંદ્રસૂરિજીએ તે વખતે આવીને મોહનજીને બોધ કર્યો. (૭૩) મહેંદ્રસૂરિજીના ઉપદેશથી તથા કેટલેક કાળજવા પછી મેહનજીનું મન સ્થિર થયું, ત્યારે પૂર્વની પેઠે તેમણે અભ્યાસ શરૂ કર્યો. (૭૪) મેહનજી એકલે શીરીતે અહીં રહેશે.” એમ વિચારીને મહેંદ્રસૂરિજી કાશીમાં જ રહ્યા. મોટાને Page #87 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते चतुर्थः सर्गः । वत्सरांश्चतुरो याव - दधीते स्म ततोऽप्यसौ ॥ सूरयश्च समावात्सु -स्तावत्कालं निराकुलाः ॥ ७६ ॥ विहर्तुमयमेकाकी कल्पते संयतेन्द्रियः ॥ परिज्ञायैवमप्यस्मै विहाराां न ते दङः ॥ 99 ॥ सार्धं ते मोहनेनाथ पुरे लक्ष्मणनामनि ॥ विजिहीर्षव आगामि-दिने निरणयन् गमम् ॥ ७८ ॥ संवेगात्सर्वविरतिं जिघृक्तुरपि मोदनः ॥ जोग्यं कर्मालोक्य तस्य रूपणायोपचक्रमे ॥ १९ ॥ अथासौ लक्ष्मणाभिख्ये पुरे जगति विश्रुते ॥ गन्तुमैच्छत्री महेन्द्र - वचनं परिपालयन् ॥ ८० ॥ वाराणसी वास्तव्या - ऽनुरक्ता मोदनेऽभवन् ॥ ते सर्वेऽपि वियोगोऽस्य नावीति शुशुचुर्नृशम् ॥१२॥ . (७८) એ વાત ઉચિતજ છે. (૭૫) ત્યાર બાદ ચાર વરસસૂધી મેાહનજી અભ્યાસ કરતા હતા, ત્યાંસુધી મહેંદ્રસૂરિજીપણ સ્થિરતાથી ત્યાંજ રહ્યા. (૭૬) પછી “ મેાહનજી પાતાની મેળે એકલાવિહાર કરવા લાયક થયા, કારણ કે, એણે ઇંદ્રિયા જીતી લીધી છે. ” એમ મહેંદ્રસૂરિજી જાણતા Śता तोया भोहनकने येम्स विहारनी आज्ञा हुई राज्या नहीं. ( ७७ ) પછી મેાહનજીની જોડે લખનૌ તરફ વિહાર કરવાની ઇચ્છાથીતેમણે આવતીકાલે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. (૮) સંવેગથી માહનજી સંવેગીપણું આદરવાની ધણી ઇચ્છા રાખતા હતા. તે પણ બાકી રહેલું ભાગકમે જોઇને તે ખપાવવાના ઉદ્યમ કરવા લાગ્યા. (૭૯) પછી શ્રીપૂજ્યજીનું વચન અંગીકાર કરીને લેાકમાં ઘણું પ્રખ્યાત એવા લખનૌ શહેરમાં જવાના માહુનજીએ મનમાં વિચાર કર્યાં.(૮૦) કાશીના રહીશ લાકા માહનજી ઉપર Page #88 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ચે. सायान् षड् वत्सरान्याव-काश्यां श्रीमोदनोऽवसत्॥ रागवन्तः परं काल-मिमं क्षणमिवाविजः ॥२॥ दृढानुरागबहानां पुनर्दर्शनमस्तु ते ॥ इत्येतच्चनं तस्य श्रुतिगोचरतां ययौ ॥३॥ संयोगा विप्रयोगाश्च संसारेऽस्मिन्ननेकशः॥ .. अनवन्नवितारश्च कोऽत्र हृष्यति शोचति ॥४॥ सर्म एव सबन्धुर्योऽनुयाति नवान्तरम् ॥ गुरुरेव शरण्यो यत् स तारयति संसृतेः॥५॥ इत्यागमाविसंवादि-वचनैस्तान्प्रबोधयन् ॥ -- मोहनश्च महेन्झाच विजन्तुः समये शुने ॥६॥ ઘણે રાગ રાખતા હતા, તે બધા “હવે મેહનજીનો વિયોગ અમને નક્કી ? થવાને” એમ જાણુને ઘણે શેક કરવા લાગ્યા. (૮૧) છ વરસ અને ઉપર કેટલાક દિવસ એટલા કાળસૂધી મેહનજી કાશીમાં રહ્યા તોપણ રાગી લકોને આટલો બધોકાળ ક્ષણમાત્ર એટલે લાગ્યો. (૮૨) “ઘણું અનુરાગથી બંધાયેલા એવા અમને તમારું ફરીથી દર્શન થાઓ.” એવું તે લોકેનું વચન મોહનજીના સાંભળવામાં આવ્યું. (૮૩) “આ અનાદિ સંસારમાં જીવને અનેકવાર સંગ અને વિયોગ થયા, અને થશે પણ ખરા. તેમાં હર્ષ અથવા શેક કોણ માને? (૮૪) શ્રીજિનેશ્વર ભગવાને કહેલો જે સદ્ધર્મ તેજ સંસારમાં ખરેખર બાંધવ છે, કારણ કે, પરભવમાં પણ તે સાથે આવે છે. તેમજ સત્તાવીસ ગુણના ધારક એવા જે ગુરૂ તેમજ આશ્રય કરવો. કારણકે, તેજ આ ભવસાગરમાંથી ભવ્યજીવોને તારે છે.” ( ૮૫ ) એવી રીતે રાગી લેકેને આગમાનસારી વચનથી બંધ કરીને મોહનજીએ અને મહેંદ્રસૂરિજીએ કાશીપુ Page #89 -------------------------------------------------------------------------- ________________ (८०) मोहनचरिते चतुर्थः सर्गः। यात्रा विधाय गन्तास्मो लक्ष्मणे नगरे वयम् ॥ निश्चित्यैवं तेऽन्यगब-चम्पापापादिषु क्रमात् ॥७॥ सत्संगतिश्चाशुनकर्मदानि-मनःप्रसत्तिर्विविधार्थसिदिः॥ मवेति नावेन वितेनिरे ते सत्तीर्थसेवां मनसामलेनIGG॥ अथ श्रीसूरयः श्रान्ता विश्रान्तेर्लिप्सयान्यगुः ॥ लदमणे नगरे लद-ध्वजकोटिध्वजाङ्किते॥ नए॥ तत्र श्राधान्तमा-नुदारान्धर्मतत्परान्॥ आलोक्य सूरयो मोद-ममानमनजस्तदा ॥ ए॥ गुणानुरागिणस्तेऽपि मोदनं गुणमन्दिरम् ॥ ज्ञात्वा मुमुदिरे स्थाने गुणज्ञानां गुणे रतिः॥ ए॥ रूपानुरूपं तच्चित्तं तच्चित्तानुगुणान् गुणान् ॥ गुणानुरूपं विज्ञानं विझाय मुमुदे जनः॥ ए॥ शथा विहार यो. (८६) “ तीर्थयात्रा शने पछी मनोनशु" એવો વિચાર કરીને તેઓ અનુક્રમે ચંપા, પાવાપુરી ઇત્યાદિ તીર્થોને विषे गया. (८७) "सत्५३षानो समागम थायछ, अशुभ में सभी જાયછે, મનની પ્રસન્નતા રહે છે, તેમજ અનેક પ્રકારના ઈષ્ટ મને રથની સિદ્ધિ થાય છે” એવું તીર્થયાત્રાનું ફલ જાણીને તેમણે શુદ્ધ મનથી તીર્થની સેવા કરી. (૮૮) ત્યારપછી યાત્રા કરતા થાકી ગયેલા મેહનજી તથા મહેન્દ્રસૂરિજી વિસામો લેવાની ઈચ્છાએ લખપતિ તથા કરોડપતિ જેમાં रहेछ, सेवा समनौ शहरमा याव्या. (८) ते शहरमा ५॥ पैसाદાર, ઉદાર અને ધર્મકરણ કરવામાં તત્પર એવા શ્રાવક લોકોને જોઈને તેમને તે વખતે ઘણે આનંદ થયો. (૯૦) ગુણાનુરાગી એવા તે શ્રાવકે સદ્ગણેનું જાણે રહેવાનું સ્થાન જ હોયની શું? એવા મોહનજીને જોઈને ઘણો આનંદ પામ્યા, ગુણના જાણ એવા લોકોની ગુણ ઉપર પ્રીતિ થાય તે ઉચિતજ છે. (૯૧) મોહનજીનું જેવું સુંદર રૂપ તેવું જ તેનું ચિત્ત, Page #90 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ થો. (૮૨) यथोचितं यतित्वेऽपि वितन्वन्धर्ममादरात् ॥ मोदनो न्यवसत्तत्र श्राधानावर्जयन् गुणैः॥ ए३ ॥ महेन्सूरयः स्तोकं विझाय निजजीवितम् ॥ થની ચારીત્ત–ઢનાથ વેયના ખો अब्धिनूनन्दधरणी-मितेऽब्दे सूरयोऽनघाः॥ नारे सिते च पञ्चम्यां देवनूयं प्रपेदिरे ॥ एय॥ मोहनः सूरिविरदा-त्क्षणं खिन्नमना अनूत् ॥ स्वरूपं संसृतेत्विा ततः संवेगमासदत् ॥ ए६॥ यतित्वे यविधेयं त-त्संविनवे न संनवेत्॥ एवमालोच्य वित्तं स धर्मकर्मण्ययोजयत्॥ए॥ જેવું ચિત્ત તેવાજ તેના ગુણ અને જેવા ગુણ તેવું જ તેનું જાણપણું, એ બધું જોઈને ત્યાંના લેકે ઘણું ખુશી થયા. (૨) જતિપણામાં પણ આદરથી ઉચિત ધર્મકરણી કરનારા મેહનજી પોતાના ગુણેકરીને શ્રાવક લોકોના મનને વશ કરતા થકા ત્યાં રહ્યા. (૯૩) પછી મહેંદ્રસૂરિજીએ પોતાનું આઉખું થોડું રહેલું જાણીને જે કંઈ કહેવાનું હતું તે મેહનજીને કહી દીધું. (૯૪) સંવત્ ઓગણસો ચૌદ–(૧૯૧૪)ના ભાદ૨વા શુદિ પાંચમને દિવસે મહેંદ્રસૂરિજી સમાધિથી કાળ કરી દેવલોક ગયા. (૫) પછી મહેંદ્રસૂરિજીને વિરહ થવાથી ક્ષણમાત્ર મેહનજીના મનમાં ઘણે શેક ફેલાયો, થોડા કાળ પછી દેહાદિ વસ્તુ ક્ષણભંગુર છે એ વિવેક મનમાં આવ્યું, ત્યારે તેમને ઘણે સંવેગ ઉપ . () “જે કામ જતિપણામાં કરવાનું તે સગપણમાં થાય નહીં.” એમ ૧ એ મહિને પૂર્વદેશને સમજવો. આ દેશને મહિને અમાન્ત હોવાથી ભાદરવા સુદિને ઠેકાણે શ્રાવણ શુદિ પાંચમ સમજવી. એજ રીતે આ ચરિત્રમાં બીજે ઠેકાણે આવેલા મહિના ઉપર પ્રમાણે સમજવા. ૧૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૨). मोहनचरिते चतुर्थः सर्गः। यथा यथायं सर्मे वित्तस्य व्ययमातनोत् ॥ तथा तयैतघटधे धर्मादर्थो हि वर्धते ॥ ए॥ यथायथार्थो वटधे तथा धर्म व्यवर्धयत् ॥ ધડ ધર્મ તત્સત્ય વન્તિ ક્રિો सूरिपट्टे निधायैकं गत्रं लक्षणलक्षितम् ॥ चातुर्मास्यमथैकं च तत्र निर्वर्त्य मोदनः॥१०॥ सिघाचले गन्तुमना अनिवत्सुकृतोदयात् ॥ तावडुनमल्लस्य संघः सजोऽप्यनूद्रुतम् ॥१०॥ विज्ञप्तः संघपतिना मोदनो हृष्टमानसः॥ संघ व्यनूषयवाई-र्धनाढ्यैः परिशोनितम् ॥१०॥ વિચારીને મેહનજીએ ધર્મકરણમાં દ્રવ્ય ખરચવા માંડ્યું. (૭) મેહનજીએ જેમ જેમ સારી ધર્મકરણીમાં પૈસા ખરએ, તેમ તેમ તે વ ધવા માંડ્યો. ઠીક જ છે, ધર્મકરણથી દ્રવ્યની વૃદ્ધિ થાય છે. (૮) જેમ જેમ દ્રવ્યની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ મેહનજીએ ધર્મકરણમાં વધાર કર્યો. “ધર્મથી અર્થ (પૈસા) અને અર્થથી ધર્મ વધે છે એવું આગમનું વચન સાચું છે. પછી શ્રીમહેંદ્રસૂરિજીના પાટઉપર એક સારા લક્ષણે કરીને યુક્ત એવા શિષ્યની સ્થાપના કર્યાબાદ, એક ચોમાસું ત્યાં રહીને પુણ્યને ઉદય થયાથી સિદ્ધાચલજીની યાત્રા કરવાનો મેહનજીએ વિચાર કર્યો, એટલામાં જુનબાબુનો સંઘપણ પાલીતાણે જવા વાસ્તે શીધ્ર તૈયાર થયે. (૯-૧૦૧) સાથે પધારવા વાસ્તે સંઘવીએ મોહનમુનિજીની ઘણું વિનંતિ કરી, ત્યારે એવો વેગ મળી આવ્યાથી મનમાં તે ઘણો હર્ષ પામ્યા. પણ સંઘમાં ઘણા પૈસાદાર શ્રાવક હતા તેપણ મેહનમુનિજી જેડે હોવાથી તેને ઘણું શભા આવી. (૧૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ગ થો. (૮૨) उदारत्वात्संघपतेानूधर्मोन्नतिस्तदा ॥ निश्चितं सास्मदादीनां वर्तते वागगोचरा ॥१०३ ॥ विक्रमसिनूनन्द-नूमिते किल वत्सरे॥ મોહન વ્યતનસિં–નિઃસ્થમજાયુar 20ષ્ઠ विधाय यात्रां नूयः स लदमणे नगरेऽन्यगात् ॥ तत्र स्थित्वा चतुर्मासी पुनस्तीर्थाटनं व्यधात्॥२०॥ एवमाचरतस्तस्य धादशाब्दी विनिर्ययौ ॥ स्वरूपं संसृतेस्ताव-दजानात्स यथायथम् ॥१०६॥ वटधे तेन संवेगः स्तोकं यः प्रागवर्तत ॥ तृणराशौ निपतितो-ऽनलोऽनिलवशायथा ॥१०॥ एकदा सुप्रनातेऽसौ चेतसीदं व्यचिन्तयत् ॥ अहो नवेऽस्मिञ्जीवानां सुखं किं नाम विद्यते॥१०॥ સંઘવી ઘણો ઉદાર હોવાથી તે વખતે ધર્મની જે કંઈ ઉન્નતિ થઈ તેનું અમારા જેવાથી વર્ણન થઈ શકે એમ નથી. (૧૦૩) સંવત્ ઓગણસે સોળ-(૧૯૧૬)ની સાલમાં મેહનમુનિજીએ સંઘસાથે જઈને સિદ્ધાચલજીની યાત્રા ઘણું હર્ષથી કરી. (૧૦૪) યાત્રા કરીને પાછા મેહનમુનિજી લખનૌ આવ્યા, અને ત્યાં મારું રહીને ફરીવાર તીર્થયાત્રા કરવા પૂર્વ તરફ ગયા. (૧૫) એ રીતે તીર્થયાત્રા કરી પાછો લખનૌ મુકામ કરતાં મોહનજીએ ત્યાં બાર વરસ ગાળ્યાં, તેટલામાં સંસારનું યથાર્થ સ્વરૂપ તેમને જણાયું. (૧૦૬) ઘાસના પુળાપર પડેલો થોડો અગ્નિપણ જેમ પવન નથી વધે છે, તેમ મોહનજીના મનમાં પહેલો જે થોડે સંગ હતું, તે હવે સંસારનું સ્વરૂપ જણાયાથી વધી ગયે. (૧૦૭) એક વખતે પ્રભાતમાં મેહનજીએ મનમાં ભાવના કરી તે આ રીતે કે-“આ સંસારમાં જેને સુખ તે શું?” દરિદ્રી હોય અથવા પૈસાદાર હોય, કાયર હોય કે શુરવીર Page #93 -------------------------------------------------------------------------- ________________ (८४) मोहनचरिते चतुर्थः सर्गः। न उगते न संपन्ने न नीरौ नापि जित्वरे॥ न मूर्ख नापि चतुरे सुखमन्यूनमीयते॥१०॥ वित्तं यदि स्वास्थ्यदेतुः किमेते धनदोपमाः॥ श्रेष्ठिनो विविधैरेतै-छुःखैऽन्वन्त्यदर्निशम् ॥११॥ निर्धना धनमिबन्ति उर्बला बलमेव च ॥ रोगिणो रोगदानिं च तृष्णया को न वञ्चितः ॥११॥ न संतोषसमं सौख्यं न दानमनयात्परम् ॥ न दयासहशो धर्म-स्तत्त्वमेतत्सतां मतम् ॥१२॥ वेदनायाः प्रतीकारः सुखत्वेनानिमन्यते ॥ सुखं नैसर्गिकं तेन तिरोनूतं न लक्ष्यते ॥ १३ ॥ सुखे पौजलिके हित्वा रतिमात्मरतिर्नवेत् ॥ यः स धन्यतमो लोके तरंस्तारयते परान् ॥१२४॥ હોય, મૂર્ખ હોય અથવા ઘણે ચતુર હોય, તે પણ એ બધામાં કેઈને વિષે પરિપૂર્ણ સુખ દેખાતું નથી ! જે દ્રવ્ય, સુખનો હેતુ હેત, તે આવા કુબેરભંડારી સરખા શેઠિયા લોકો પણ અનેક જાતના દુખથી હમેશાં કેમ પીડા પામત. નિર્ધન કે ધનની ઈચ્છા કરે છે, નબળાક બળને ઈચ્છે છે, અને રોગી લેક રોગ મટાડવા ચાહે છે, એ રીતે તૃષ્ણાથી કેણ નથી ઠગાયો? સંતોષજેવું સુખ નથી, જીવને અભય આપવા જેવું બીજું કોઈ દાન નથી, અને દયાસમાન ધર્મ નથી, એ તત્વ પુરૂષને માન્ય છે. ક્ષુધા, તૃષા, કામવાસના વિગેરે વેદનાઓને મટાડવી, તેજ જીવ સુખ માને છે. તેથી જીવનું સ્વાભાવિક સુખ ઢંકાયેલું છે, તે જણાતું નથી. માટે જે પુરૂષ પુગલિક સુખઉપરની પ્રીતિ છેડીને આત્માને વિષેજ રત થાય છે, તે પિતે તરીને બીજા ભવ્યજીવોને Page #94 -------------------------------------------------------------------------- ________________ (૮૯) મિહનચરિત્ર સર્ગ ચે. आलोच्यैवं पुनरसौ तीर्थयात्राविधित्सया॥ विदर्तुमैतत्पूर्वस्यां पूर्वपुण्यसमीरितः ॥ १२५॥ गुणेषु पनपातित्वा-चिरं परिचयादपि ॥ मोक्तुं न मोहनं शेकुर्लक्ष्मणाख्यपुरस्थिताः ॥ ११६॥ बाष्परुगलान्सोऽथ नव्यान्मधुरया गिरा ॥ बोधयन्निरगाछीघ्रं लक्ष्मणाख्यात्पुरादसौ॥ ११७॥ तीर्थानि यावन्तीदानी पूर्वस्यां प्रथितानि च॥ प्रायः सर्वाणि तान्यागा-न्मोहनोऽपनिटत्तये॥१२॥ मनःप्रसत्तिर्यत्रान-संस्तत्र यथारुचि॥ कलिकाताराजधान्या-महोनिः कैश्चनान्यगात् १२५ તત્રા િરાિિ સામાનઃ સ મોહન नवास कतिचिन्मासा-न्संवेगामलमानसः॥१०॥ પણ તારે છે. માટે જગતમાં તેને ધન્ય છે.” (૧૮-૧૧૪) એવી ભાવના કરી રહ્યા પછી મેહનજીને પૂર્વભવમાં ઉપાર્જેલા પુણ્યની પ્રેરણાથી બીજીવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ ત્યારે પૂર્વદિશા તરફ વિહાર કરવાને તેમણે ઇરાદો કર્યો. (૧૧૫) સારા ગુણને વિષે પક્ષપાત હોવાથી તથા ઘણા વખતને પરિચય હતો તેથી લખનૌના રહીશ લેકે મોહનજીને એકાએક છેડી શક્યા નહીં. (૧૧૬) પછી આંસુથી જેમનું ગળું બંધાઈ ગયું એવા ભવ્યલોકેને મધુર વચનથી બોધ કરતા મેહનજી સારો દિવસ જેઈને લખનૌથી વિદાય થયા. (૧૧૭) પૂર્વદિશીમાં હમણું જે કંઈતીર્થો પ્રસિદ્ધ છે, તે ઘણા ખરા તીર્થોને વિષે મેહન નજી અશુભ કર્મ ખપાવવા વાસ્તે ગયા. (૧૧૮) જે ઠેકાણે મન પ્રસન્ન થયું, તે ઠેકાણે રૂચિમાફક મુકામ કરતા કેટલેક દિવસે મોહનજી કલકત્તા નામની રાજધાનીમાં આવ્યા. (૧૧૯) સંવેગથી જેમનું મન નિર્મળ થઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ (८६) मोहनचरिते चतुर्थः सर्गः। यथा यथास्य मनसि संवेग उदपद्यत ॥ तथा तथा प्रशिथिला-दरोऽनूत्स परिग्रहे ॥११॥ स्था वाचालतां स्वैर-मीरणं मनसा तथा ॥ सावयं चिन्तनं हित्वा सोऽनवधर्मचिन्तकः॥२२॥ तपस्तपन्नेकदा स ध्यानलीनमना नृशम् ॥ सर्प सर्पन्तमजदीत् पुरो विस्फारिताननम् ॥ १३ ॥ सदसोन्मील्य नयने परितो यावदीदते ॥ न कापि तावडरगो दृशोर्गोचरतां ययौ॥१२४ ॥ निध्यायैतचित्रमसौ दध्यौ चेतसि विस्मितः॥ किमिदं शोननमथा-शोननं वा भवेदिति ॥१२॥ श्रुतोपयोगादथ च पारंपर्योपदेशतः ॥ विचार्य निर्णिनायास्य नूतार्थमिति मोहनः॥१२६ ॥ ગયું, એવા મેહનજી ત્યાં કેટલાક મહિના સુધી રહ્યા, ત્યારે રાગી શ્રાવકાએ તેમનો આદર કર્યો. (૧૨) મોહનજીના મનમાં જેમજેમ સંગ ઉત્પન્ન થતો ગયો તેમ તેમ તેમની પરિગ્રહસંબંધી મૂછ ઢીલી પડી ગઈ (૧૨૧) ખાલી વાચાળપણું, પ્રોજનવગર ચેનથી આમતેમ ફરવું, તેમજ મનમાં સાવદ્ય વાત ચિંતવવી, એ બધું મૂકીને મોહનજી ધર્મધ્યાન કરવા લાગ્યા. (૧૨૨) એક વખત તપસ્યા કરનારા મોહનજી. ધર્મધ્યાનમાં તલ્લીન થયા હતા, એટલામાં મોટું ફાડીને સામે આવત એક કાળસર્પ તેમના જેવામાં આવ્યા. (૧૨૩) એકદમ આંખ ઉઘાડીને તેમણે જોયું તોપણ તે સર્પ કંઈ ઠેકાણે જણાય નહીં. (૧૨૪) એ આશ્ચર્યકારક વાત જોઈને તે મનમાં આશ્ચર્ય પામ્યા, અને વિચાર કરવા साया:-"मार्नु ३५ शुभ वा अशुभ शे भ." (१२५) पछी Page #96 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ ચે. (૮૭) चिरं श्रीपार्श्वनाथस्य चरणौ चिन्तयाम्यहम् ॥ तेन प्रसन्नो नागेन् आत्मानं समदर्शयत् ॥१२॥ असूचयच्च मामेवं वर्णतोऽहं यथा तथा ॥ कालोऽयं नावतः कालो दशति स्वेच्या जगत्॥रश्न॥ स्था तन्मानवनवं मा दार्षीर्बोधमाश्रय ॥ नवे नवे नुक्तमुक्तान् विषयान्मा नजस्व च॥१२॥ अथैकदा नकत्वा-त्कश्चिदागत्य मोहनम् ॥ स्वामीत्यालापमुक्त्वा ववन्दे विधिपूर्वकम् ॥ १३०॥ श्रुत्वा तमालापमय सुप्तोस्थित श्वाञ्जसा॥ मोदनश्चारित्रमोह-मीय दादचिन्तयत् ॥१३॥ કૃપયાગથી તથા શિષ્ટપરંપરાના ઉપદેશથી મેહનજીએ વિચાર કરીને તે દાખલાને ભાવાર્થ કાઢો તે એવી રીતે કે –(૧૨૬) “ઘણા કાળસૂધી મેં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણનું ચિંતન કર્યું, તેથી નાગે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ મને દેખાડ્યું, અને એવી સૂચના કરી છે, જે હું વર્ણથી કાળ છું, તે ખરેખર સ્વરૂપથીજ કાળ એ એ કાળ(દિવસ, માસ, વર્ષ ઇત્યાદિ સમય-)રૂપી સર્ષ સ્વેચ્છાથી જગતને કરડે છે. વાતે તું આ મનુષ્યભવને ફગટ ગુમાવીશ નહીં, ગુરૂએ કરેલા ઉપદેશનો આશ્રય કરી રહે, અને ભવભવમાં ભોગવીને છેડી દીધેલા માટેજ એઠા થયેલા વિષયોને પાછા ભોગવીશ નહીં.” (૧૨૭–૧૨૯) તે પછી એક દિવસે કોઈ શ્રાવકે ભદ્રકભાવથી “ઈચ્છામિ ખમાસમણો એવો આલા બેલીને મોહનજીને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંધા. (૧૩૦) તે આલા સાંભળતાં જ જાણે ઉંઘમાંથી ઉઠ્યા હોયની શું? એવા મોહનજીએ ચારિત્રમોહનીય કર્મને પશમ થવાથી આ રીતે Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૮) મનાતે ચતુર્થ શા जद्दिश्य मामिदं वक्ति दमाश्रमण इत्ययम् ॥ तन्नामानुगुणाः सन्ति गुणाः कति हते मयि ॥१३॥ उर्लनं मानवनवं मुधा दारितवानहम् ॥ . लब्धंचिन्तामणिं मौग्ध्या-ध्यक्रीणां काचमूल्यतः१३३ धन्यास्ते शंसनीयास्त आहतं पालयन्ति ये॥ मया प्रमादाच्चारित्रं तथैव मलिनीकृतम् ॥१३४॥ वित्तं किं नाम मरणा-ऽदितुं शक्नुयान्नरम्॥ किमर्थं कष्टतोऽप्येत-दय॑ते मन्दबुद्धिनिः॥ १३५॥ વિચાર કર્યો-(૧૩૧) “એ શ્રાવક મને ઉદ્દેશીને ક્ષમાશ્રમણ એવું કહેછે, પણ અભાગી એવા મારામાં તેના (ક્ષમાશ્રમણના) ગુણ કેટલા વસે છે? સહેજમાં મળી શકે નહીં એ મનુષ્યભવ મે ફોગટ ગુમાવ્ય, હાથમાં આવેલા અમૂલ્ય ચિંતામણિને કાચના ભાવે વેચી નાંખ્યો. જે લોકો પિતે આદરેલું વ્રત પાળે છે, તેને જગતમાં ધન્ય છે, અને તે વખાણવા લાયક છે. મેતે પ્રમાદથી ફોગટ ચારિત્ર મલિન કર્યું. શું વિત્ત માણસને મરણથી રક્ષણ કરી શકે છે? એમ ન હોય તે ઘણું કષ્ટ વેઠીને આ મંદબુદ્ધિના લોકો શાવાતે તે કમાવે છે? “ દ્રવ્યથી લુગડાંલત્તાનું તથા ખાવાપીવાનું સુખ આ લોકમાં મળે છે, અને સાત ખેતરમાં વાવે તે પરભવમાં તેથી અનંતગણું ફળ મળે છે, એવું દ્રવ્યથી મળનારું ફળ મનમાં રાખીને લોકો તે કમાવે છે.” એવો ઉત્તર પણ મને ઠીક લાગતે નથી. કારણ કે, લેકમાં ભિક્ષાનેવાતે પર્યટન કરે તે દેયાત્રા જેટલું શુદ્ધ આહારપાણી તથા વસ્ત્રાપાત્ર (લુગડાં તથા પાત્રમાં) મળી નહીં શકે કે શું? સાવધ વ્યાપારથી દ્રવ્ય કમાવીને જે માણસ ધર્મકરણી કરવા ઇચ્છે છે, તે પોતે કાદવમાં પગ બોળીને ફરીથી તેને ધોઈ નાંખવા ચાહેછે. દ્રવ્ય કમાતાં જેટલું નવું અશુભકર્મ બંધાય છે, તેટલું જ જે દ્રવ્યથી કરેલા ધર્મ કરીને નાશ પામતું હોય તે આટલી મહેનત કરવામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ ચે. (८९) वसनाशनपानादि-सुखमैदिकमाप्नुयात् ॥ सप्तत्र्यां च वपना-भवेदामुष्मिकं फलम् ॥ १३६॥ एतहित्तफलं चित्ते निधाय तज्ज्पार्च्यते॥ प्रतिनाति च नो चारुतथैतदपि मे वचः॥१३॥ वसनाशनपानादि निरवयं च शुद्धिदम् ॥ यावदर्थ हि लोकेऽस्मि-पर्यटन्न लनेत किम्॥१३॥ सावयेनोपाय॑ वित्तं यस्तस्माधर्ममिति॥ पादं पङ्के मजयित्वा पुनः दालयतीद सः॥१३॥ वित्तस्योपार्जनेनेद बध्यते कर्म यन्नवम् ॥ . तदेव धर्मेण नश्ये-तत्को नाम नवो गुणः॥१४०॥ दालादलं विषं नैव वित्तं विषमवेम्यहम् ॥ प्रथमं स्वल्पःखाय वितीयं निरयार्तये॥१४१॥ विषयाणां सेवनेन विषयाशा न शाम्यति ॥ नाज्येन वह्निनिर्वाति किं तु नूयः प्रवर्धते ॥१४॥ શું ફાયદો? હું હલાહલને ઝહર માનો નથી, ઝહર દ્રવ્યજ છે. કારણ કે, હાલાહલતો થોડા વખતસૂધી દુખ આપે છે, અને દ્રવ્ય નારકીની વેદના આપનારું છે. વિષયના સેવનથી વિષયની આશા શાંતિ પામતી નથી. તેને તેથી ઉલટી વધે છે. જેમ ધીરેડે તે અગ્નિ ઓલવાતે નથી, પરંતુ ઉલટો વધારે પ્રદીપ્ત થાય છે, તેમ મરણસૂધી વિષયોનું સેવન કરીએ તે છેડે વિષયની આશા માત્ર વધે છે, બીજુ કંઈજ બાકી રહેતું નથી. વૃદ્ધાવસ્થામાં તાકદ નહીં હોવાથી માણસ વિષય ભોગવી શક્તો નથી, તેથી ભોગની આશા તે દિશામાં જીવને ઘણો આકુળવ્યાકુળ કરે ૧ એ નામથી પ્રસિદ્ધ એક જબરું ઝહર છે. १२ Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ९ ) मोहनचरिते चतुर्थः सर्गः । या मृतेर्यदि सेव्यन्ते विषयास्तर्हि तकता ॥ शैव वर्धते प्रान्ते नान्यत्किमपि शिष्यते ॥ १४३ ॥ वार्धके हीनशक्तित्वा - विषयान्नोक्तुमक्षमः ॥ जोगाशयादि जीवोऽयं व्याकुली क्रियते नृशम् ॥ १४४॥ यथा यथास्य जोगाशा वर्धतेऽयं तथा तथा ॥ विषयैस्त्यज्यते दूरं जरठः कस्य वल्लनः ॥ १४५ ॥ कृत्वास्माल्लालुपान्प्रान्ते विप्रलभ्य स्वयं यदि ॥ गन्तार एते तर्ह्येषां परित्यागो हितावदः ॥ १४६ ॥ स्वयमेव परित्यक्ताः पुरुषेण विवेकतः ॥ परिबाधां विधातुं दि हतास्ते प्रभवन्ति किम् ॥ १४७॥ तस्मात्परिदं सर्व विदाय विरतिं श्रयेत् ॥ तां विना न जवोत्तारे विद्यते साधनान्तरम् ॥ १४८ ॥ ततो मूर्द्धा परित्यज्य नव संततिवर्धिनीम् ॥ संविग्नतां श्रयाम्यद्य - प्रनृत्यात्महितावदाम् ॥ १४९ ॥ છે. જેમ જેમ ભાગની આશા વધેછે તેમ તેમ ઇંદ્રિયાના વિષય એને छोडी छे. डीउन छे, घरडे। भाएणूस अने वहासो लागे ! थे विषये। थेोતાને વિષે આસક્ત થયેલા અમાને ઠગીને પાતેજ જો નીકળી જવાવાળા હાય, તે તેમને પહેલેથીજ છેડી દેવા એમાં આપણું હિત છે. માસ જો વિવેકથી પેાતાની મેળેજ વિષયને મૂકી દે, તેા એ છેડેલા વિષય પાછા કંઈ ઉપદ્રવ કરીશકે કે શું ? વાસ્તે બધા પરિગ્રહ છેાડી દઇને સંયમના આશ્રય કરવા, કારણ કે, સંસારસાગરમાંથી ઉતારનારૂં સંયમ જેવું ખીજું કંઇ સાધન નથી. માટે સંસારને વધારનારી પરિગ્રહ ઉપરની મૂછો છેાડી દઇને હું આત્માના કલ્યાણને અર્થે સંવેગીપણાના આશ્રય કરૂં.” Page #100 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ગ ચે. (९१) निश्चित्यैवं मोहनेन यदासीत्संनिधौ वसु॥ सर्व न्ययोजितधर्म-क्रियायामविलम्बितम् ॥ १५ ॥ क्रियोछारं विधातुं स देशकालाद्यचिन्तयत् ॥ सर्व ददर्श सदृशं देशमेकं विना तदा॥ १५१॥ वङ्गदेशे श्रावकाणां निवासोऽल्पतरस्ततः॥ तदन्तर्वर्तियामेषु विहर्तुं नैव कल्प्यते ॥१५॥ सौराष्ट्रा गूर्जराश्चैव कलाश्च मरवस्तथा ॥ एते विदतु संविग्नैः शक्यन्ते न तथेतरे॥ १५३ ॥ पन्थाः सुदूरस्तत्रापि श्राक्ष्वासो न नूरिशः॥ वङ्गाविदतु नान्यत्र शक्यते संयतैस्ततः॥ १५ ॥ सत्यप्येवंविधे देश-स्वरूपेऽसौ तदास्मरत् ॥ शुनस्य शीघ्रमित्येतद-चनं विश्वविश्रुतम् ॥ १५॥ (૧૩ર-૧૪૯) એવો નિશ્ચય કરીને મેહનજીએ જે કંઈ પાસે હતું તે બધું તે જ વખતે ધર્મકરણમાં વાવર્યું. (૧૫૦) પછી દ્ધિાર કરવા વાસ્તે મેહનજીએ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરેને વિચાર કર્યો, ત્યારે એક દેશ વગર બાકી બધું ઠીક છે, એમ તેમના ધ્યાનમાં આવ્યું. (૧૫૧) પૂર્વશમાં શ્રાવક લોકોની વસતિ બહ થોડી છે, તેથી તે દેશના ગામમાં સાધુથી વિહાર કરી શકાય એમ નથી. (૧૫ર) કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ અને મારવાડ એ ચાર દેશમાં જેમ સંવેગી સાધુથી વિહાર કરાય છે, તેમ બીજા દેશમાં કરાતો નથી. (૧૫૩) તેમજ રસ્તે ઘણે લાંબા અને તેમાં પણ શ્રાવકની વસતિ પ્રાયે નથી, વાસ્તે બંગાળાથી ગૂજરાત અને મારવાડતરક્ષણ સાધુથી વિહાર કરી શકાય તેમ નથી. ( १५४ ) मे देशनुं स्व३५ छतां ५५ "शुभस्य शी" ये Page #101 -------------------------------------------------------------------------- ________________ (९२) मोहनचरिते चतुर्थः सर्गः। चञ्चलं हि मनस्तस्या-ध्यवसायास्तथाविधाः॥ को वा जानात्यनायाते समये किंनविष्यति ॥१५॥ शुनोऽस्त्यध्यवसायोऽयं तदिदानीमनातुरः॥ क्रियोक्षारं करिष्येऽथा-पत्कल्पः शरणं मम ॥१५॥ आपत्कल्पालोचना य-सुलनास्मिन्नवे नृणाम् ॥ परं विशुधश्चारित्र-परिणामः सुर्खनः॥१५॥ तन्नायप्रनृति इव्यं प्रतिगृह्णामि नूतनम् ॥ यदस्ति पार्थे तत्त्याग-संकल्पं विदधामि च ॥१५॥ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलानात् विमलपरिणतिः श्रीमोदनः कर्मदत्यै ॥ विधुतसकलकामः संनवेशस्य पार्चे व्यधित सपदि ददः स क्रियोहारमेवम्॥१६० ॥ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विछन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते क्रियोछारकरणं नाम चतुर्थः सर्गः॥४॥ ॥ ॥ सिद्ध वचन मत भहन ने यासाव्यु. ( १५५) “म भन - ચલ છે તેમ તેના અધ્યવસાય પણ તેવાજ છે. આવતા સમયમાં શું થશે તે કોણ જાણે છે. હમણું મારા મનમાં શુભ અધ્યવસાય છે. વાસ્તે શરીરની પટુતા સારી છે, તેટલામાં હું ક્રિોદ્ધાર કરૂં. પછી પ્રસંગ આવશે તો આપત્કલ્પ-(ધોપમાર્ગથી કરી શકાય નહીં એવી વાત સંકટમાં કરવી પડે તે–)નો આશ્રય કરીશું. આપત્કલ્પને આશ્રય કરીને જે કંઈ કર્યું હોય તેની આલોયણું મળવી સુલભ છે; પણ આ નરભવમાં ચારિત્રને શુદ્ધ પરિણામ પામ ઘણોજ દુર્લભ છે. વાસ્તે આજથી માંડીને નવા દ્રવ્યનો પરિગ્રહ હું કરું નહીં, અને પાસે છે तन त्यागन। ५५५ सं६५ ३ धुं." ( १५६-१५७-१५८-१५८ ) Page #102 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગે પાંચમા. ॥ અથ પદ્મમઃ સર્જ ॥ (૧૨) शंपासंपातसदृशं रामाणां रागमीदय यः ॥ कुमार एव चारित्रं लेने दद्याह्रियं स वः ॥ १ ॥ विहर्तुकामा मुनयो मोहना मरुनीवृति ॥ तत्र स्तोकमुषित्वाथ प्रातिष्ठन्त दिने शुभे ॥ २ ॥ नदीयाने मुखगिरौ तथान्येषु पुरादिषु ॥ विहरन्तः क्रमात्तेऽथा - जग्मुर्वाराणसीपुरम् ॥ ३ ॥ संविग्नान्मोदनमुनीन् दृष्ट्वा वाराणसी स्थिताः ॥ श्राद्धाः संमदनाजोऽथ रागं पूर्वाधिकं दधुः ॥ ४ ॥ ઘણા સંવેગને લાભ થવાથી શુદ્ધ પરિણતિવાળા અને પરિગ્રહની મૂર્છા તદ્દન કાઢી નાખનારા તથા ઉચિતકાર્ય કરવામાં દક્ષ એવા મેાહનજીએ ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરીને કર્મોને તેાડવામાટે શ્રીસંભવનાથ ભગવાન્ આગળ તેજ વખતે ક્રિયાદ્ધાર કર્યો. ( ૧૬૦ ) ( ચેાથા સર્ગના બાલાવબાધ સમાપ્ત.) સર્ગ પાંચમો. 144 સ્ત્રિયાની પ્રીતિ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે, એમ વિચારીને જે ભગવાને કુમારઅવસ્થામાંજ ચારિત્ર લીધું તે શ્રીનેમિનાથ ભગવાન્ તમને સ્વર્ગની તથા મેાક્ષની લક્ષ્મી આપેા. (૧) ત્યાર પછી મારવાડ તર વિહાર કરવાની ઇચ્છા કરનારા માહનમુનિજી થાડા કાળસૂધી કલકત્તામાં રહીને સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિદાય થયા. ( ૨ ) નધાન, મોંગિર તેમજ બીજા પણ ગામમાં વિહાર કરતા અનુક્રમે માહનમુનિજી કાશીમાં આવ્યા. ( ૩ ) સંવેગી થયેલા માહનમુનિજીને જોઈને Page #103 -------------------------------------------------------------------------- ________________ (९४) ____ मोहनचरिते पञ्चमः सर्गः। अव्यं यविनियोक्तव्यं तत्रासीत्पूर्वकल्पितम्॥ तत्रत्यान्दर्शयामासुः श्राहस्तन्मोहनर्षयः॥५॥ यथाईमथ ते तस्य विनियोगं वितेनिरे॥ स्थित्वा तत्र चतुर्मासी मुनीन् जग्मुरग्रतः॥६॥ अथ ते मुनिशार्दूलाः क्रमावावस्त्ययोध्ययोः॥ यात्रां विधाय विधिना ययुर्लक्ष्मणपत्तने ॥७॥ चिरं निवसनावाचा-स्तत्रत्या अतिसंस्तुताः॥ संविग्नान्मोहनमुनी-न्यथाविधि ववन्दिरे ॥७॥ पूर्वसंकल्पितं वित्तं तैस्तत्रापि निवेदितम् ॥ श्राधा जिनालयादौ त-योजयामासुरञ्जसा ॥५॥ इन्प्रस्थप्रदेशेऽथ तथापाप्रान्त एव च ॥ विहरन्तो जयपुर-राष्ट्रं ते समवाप्नुवन् ॥१०॥ કાશીના રહીશ શ્રાવકે ઘણે આનંદ પામ્યા, અને તેમના ઉપર પહેલા કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. (૪) કલકત્તામાં ત્યાગ કરતી વખતે કાશીમાં ખરચવા વાસ્તે જે દ્રવ્ય કાર્યું હતું, તે મોહનમુનિજીએ ત્યાંના શ્રાવકને જણાવ્યું. (૫) ત્યારે તેમણે મેહનમુનિજીની ઈચ્છા માફક તેને વિનિયોગ કર્યો, પછી ત્યાં ચાર મહિના રહીને મેહનમુનિજી माम विहाय था. (६) पछी श्रावस्तीनी सने अयोध्यानी यथाવિધિ યાત્રા કરીને મેહનમુનિજી લખનૌમાં આવ્યા. (૭) પૂર્વે ઘણું કાળસૂધી ત્યાં રહેવાથી ત્યાંના શ્રાવકો મેહનથી સારા પરિચિત અને રાગી હતા, તેમણે સંવેગી થયેલા મેહનમુનિજીને આગમમાં કહેલી વિધિ પ્રમાણે વાંધા. (૮) ત્યાગ કરતી વખતે લખનૌમાં ખરચવા વાસ્તે કાઢી રાખેલું દ્રવ્ય ત્યાંના શ્રાવકોને પણ મેહનમુનિજીએ જણાવ્યું, ત્યારે તેમણે જિનમંદિર વિગેરેમાં તે તરત ખરચ્યું. (૯) પછી દિલ્લીના પ્રદેશમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ગ પાંચમે. न दविष्ठे न नेदिष्ठे ग्रामादाराम एकदा ॥ विदधुर्वसतिं संध्या-मासन्नां वीदय मोदनाः ॥११॥ श्वापदानामरण्येषु सौलन्यादर्धरात्रके ॥ शार्दूलः पुचमास्फाट्य गर्जन् संमुखमागमत् ॥१॥ संनझेन सदा स्थेयं मुनिना मरणं प्रति॥ धर्मध्यानं विधेयं चे-त्येवं तेऽस्मार्पुरागमम् ॥१३॥ एगो मे सास अप्पा नाणदंसणसंजुन॥ सेसा मे बाहिरा नावा सवे संजोगलकणा ॥१॥ खामेमि सवजीवे सवे जीवा खमंतु मे ॥ मित्ती मे सव्वनएसु वेरं मज्जन केण ॥१५॥ તથા આગ્રામાંતમાં વિહાર કરતા મોહનમુનિજી અનુક્રમે જયપુરના રાજ્યમાં આવ્યા. (૧૦) એક વખતે મેહનમુનિજી સંધ્યાનો સમય નજીક આવેલ જાણુંને ગામથી બહુ દૂર પણ નહીં, તથા નજીક પણ નહીં, એવા એક બગીચામાં રહ્યા. (૧૧) વગડામાં જાનવરે જ્યાં ત્યાં હોવાથી મધ્યરાત્રે એક વાઘ પૂછડું પછાડીને ગર્જના કરતે મેહનમુનિજીના સામે આવ્યો. (૧૨) “સાધુએ હમેશાં મરણને વાસ્તે તૈયાર રહેવું, તથા ધ ધ્યાન કરવું,” એવું આગમનું વચન મોહનમુનિજીને યાદ આવ્યું. (૧૩) પછી કાઉસગ કરીને તેમણે મનમાં ભાવના કરી તે આ રીતે –“જ્ઞાન અને દર્શન એ મારા જીવનું ખરું સ્વરૂપ છે. તેમજ મારે જીવ શાશ્વત (ત્રણે કાળમાં રહેવાવાળે) અને એક એટલે રાગાદિરહિત છે. બાકી સર્વ વસ્તુ સંયોગથી આવેલી છે, માટે તે મારાથી જૂદીજ છે. હું સર્વ જીવોને ખમાવું છું, અને તે સર્વ જીવો પણ મારાથી થયેલા અપરાધને ખમે, સર્વ જીવોને વિષે હું મિત્રભાવ રાખું છું. કેઇપણ જીવની જોડે Page #105 -------------------------------------------------------------------------- ________________ (९६) मोहनचरिते पञ्चमः सर्गः। कायोत्सर्ग विधायैवं ध्यायन्तस्ते चिदात्मनि ॥ तल्लीनतामवाप्याशु तत्यजुर्ममतां तनोः॥१६॥ महानुनावान् दृष्ट्वा तान् शार्दूलोऽगात्पराङ्मुखः॥ कः सर्वनूतसुहृदं दन्तुं जगति शक्नुयात् ॥१७॥ सो जयतीत्येवं वदन्तो मोदनर्षयः ॥ स्मृत्वा पञ्चनमस्कारं कायोत्सर्गमपारयन् ॥१७॥ वियवहयङ्कधरणी-मिते विक्रमवत्सरे ॥ श्रीमोहनपदैः पूत-मनूऊयपुरं पुरम् ॥२॥ जव्यतो नावतश्चैव निर्ग्रन्था यतयोऽथ ते॥ सर्वसावधविरता न्यवसंस्तत्र संमदात् ॥२०॥ अथासन्नतमं वर्षा-वासं तत्र चिकीर्षवः ॥ श्रीमोदनर्षयोऽनूवं-स्तपःस्वाध्यायतत्पराः॥१॥ મારે વૈરભાવ નથી. એવી ભાવના કરીને ચેતન્યસ્વરૂપમાં તલ્લીન થયેલા મેહનમુનિજીએ તે જ વખતે શરીર ઉપરની મમતા છોડી દીધી. (૧૪–૧૫-૧૬) મહાનુભાવ એવા મોહનમુનિને જોતાંજ વાઘ મોટું ફેરવીને પાછો ગયો. “સર્વ જીવોની જોડે ભાવથી મિત્રભાવ જે રાખે છે તેને આ જગતમાં કોણ ઉપદ્રવ કરી શકે?” (૧૭) પછી મોહનજીએ કેવલિભાષિત ધર્મ જયવંત છે.” એવું વચન આનંદથી કહ્યું, અને નવકાર સંભરીને કાઉસગ પાર્યો. (૧૮) સંવત્ ગણીસે ત્રીસ(१८३०)मा मोहनमुनिना यस्पर्शथी सयपु२ पवित्र थयु. (१८) પછી દ્રવ્યથી તથા ભાવથી નિગ્રંથ થએલા મેહનમુનિજી સર્વ સાવધव्यापारने त्यागरीने त्या मुशीमा २था. (२०) नावटुं याમારું ત્યાં કરવાની ઇચ્છાથી મેહનમુનિજીએ તપસ્યા તથા ભણવંગ Page #106 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પાંચમો. (९७) तापत्रितयसंतप्तान नव्यान्धर्मपरायणान् ॥ देशनामृतवर्षिया गिरा ते निरवापयन् ॥२२॥ अतिक्रान्तासु वर्षासु निर्यातायां शरयपि ॥ विजिहीर्षन्ति स्म तदा-जयमेरुपुरे वरे॥३३॥ संविग्नकल्पमाश्रित्य गुप्ताश्च समितास्तथा ॥ नव्यबोधं वितन्वन्तः पुरात्तस्मात्प्रतस्थिरे ॥२४॥ प्राप्ता अजयमेाख्ये पत्तने पत्तनोत्तमे ॥ धर्मध्यानोचितायां ते वसताववसन्मुदा ॥॥ मूर्गरदितमात्मानं देशं च विहतिदमम् ॥ विझायाथ क्रियोहारं विधित्सन्ति स्म ते पुनः॥२६॥ कलिकाताराजधान्यां सामान्यन पुरा कृतः॥. स एव विधिनैतस्मिन् व्यधायि जिनसादिकम् ॥२७॥ ણવું શરૂ કર્યું. (૨૧) ધર્મકરણુમાં તત્પર પણ તાપત્રયથી પીડાયેલા लव्याने हेशन॥३५ अमृत पाने तेमणे शांत या. (२२) वर्षा તથા શર એ બે રૂતુ વીતી ગયા પછી મોહનમુનિજીને અજમેર તરફ વિહાર કરવાની ઇચ્છા થઈ. (૨૩) પછી સંગીકલ્પ સ્વીકારીને ત્રણ ગુપ્તિથી ગુમ અને પાંચ સમિતિથી સમિત એવા મોહનમુનિજી દુખી થयेता सव्यवोने माघ २॥ वन्यपुथी विहाय थया. (२४) सुभસમાધિથી અજમેરમાં આવેલા મોહનમુનિજી જેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય એવી વસતિમાં સુખે રહ્યા. (૨૫) પછી પિતાને પરિગ્રહની મૂછ બિલકૂલ રહી નથી, તથા દેશપણ વિહાર કરવા લાયક છે, એમ જાણીને भाहनमुनिलये शथी त्या व्योहा२ ४२वान विया२ ज्यो. (२६) પૂર્વે કલકત્તા રાજધાનીમાં દ્રવ્યત્યાગનો સંકલ્પ કરીને જે સામાન્ય દિયોદ્ધાર કર્યો હતો, તે જ અજમેરમાં પાછો શ્રીસંભવનાથ ભગવાનની સામે Page #107 -------------------------------------------------------------------------- ________________ (९८) मोहनचरिते पञ्चमः सर्गः। मदाव्रतधरास्तेऽथ संविग्ना मोदनर्षयः॥ बेदोपस्थापनं तत्र विधायाथ प्रतस्थिरे॥२०॥ विदारेणोयतेनाथ विहरन्तः क्रमेण ते॥ मरुदेशान्तर्गतायां पक्ष्यां पादाजमादधुः॥२॥ श्रीमोदनपदइन्ध-मनिवन्ध पुनः पुनः॥ तत्रत्याः श्रावकाः प्रापु-ौदं वाचामगोचरम् ॥३०॥ अथ ते मोदनमुख-परिपूर्णेन्मुनिःसृतम् ॥ देशनामृतमापीय तिरश्चक्रुर्दिवौकसः॥३१॥ अत्यासन्ना वीदय वर्षाः पक्षीस्थाः श्रावकास्तु तान्॥ अत्रैव वर्षावसतिं कुरुतेति व्यजिझपन् ॥ ३२॥ समीक्ष्य देशं कालं च श्राधानप्यनुरागिणः॥ श्रीमोदनमुनीन्शास्त-वचनं प्रतिपेदिरे॥३३ ॥ . મેહનમુનિજીએ યથાવિધિ કર્યો. (ર૭) પંચમહાવ્રતના ધારક અને ર્થાત સંવેગી થયેલા મેહનમુનિજી છેદોષસ્થાપન કરીને અજમેરથી ની vया. (२८ ) पछी विहार २॥ मोहन निलये मनुठभे मारવાડ દેશમાં આવેલા પાલી શહેરમાં ચરણકમલ મૂક્યાં. (૨૯) ત્યાંના શ્રાવકોએ મોહનમુનિજીનાં ચરણકમલ વારંવાર વાંધા, અને તેથી જે भने हर्ष थयो ते पाथी ही शय सेभ नथी. (३०) माहનમુનિજીના મુખરૂપી પૂર્ણચંદ્રમાંથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને તે શ્રાવકો દેવતાઓને પણ તુચ્છ માનવા લાગ્યા. (૩૧) પછી ચોમાસું નજીક આવેલું જેઈને પાલીના રહીશ શ્રાવકોએ મોહનમુનિજીને વિनति 03, "आय ही योमासु २." ( 3२ ) देश तथा ।ળનો વિચાર કરીને અને વિનંતિ કરનારા શ્રાવકો રાગી છે, એમ જેछने मोहनमुनिलये तसोनी ( वन २ ज्यो. ( 33 ) Page #108 -------------------------------------------------------------------------- ________________ મિહનચરિત્ર સર્ગ પાંચમે. तदध्रिपङ्कजालीना-नवत्पल्ली यदा तदा ॥ नामधेयमनूत्तस्या योगरूढं सुविश्रुतम् ॥३४॥ षष्ठाष्टमाष्टाह्निकादि तपः कुर्वन् यथाबलम् ॥ पल्ली निवासी श्रीसंघ-श्यतुर्मासीमयापयत् ॥३५॥ इन्जो मुनीन्नात्को वान्यो गुरुः सजुरुतोऽपि वा ॥ देशनायाः सुधा कान्या पल्लीत्थं स्वर्गतामगात् ॥३६॥ मोहोज्जिता अपाकुर्यु-मोहमत्र किमनुतम् ॥ चित्रं यन्मोदनोऽप्येषां दृष्टिमोदमपाकरोत् ॥३७॥ નવાઝુદ્દી–સ્ત મૌનઃ | शिरो निधाय नावेन कर्मागुनमसूदयन् ॥३०॥ જ્યારે પલ્લી (પાલી શહેરના શ્રાવકો) મેહનમુનિજીને પગે લીન થઈ ગઈ ત્યારે તેનું જગમાં પ્રસિદ્ધ “પાલી” એવું નામ સાચું થઈ ગયું. (૩૪) પોતાની શક્તિ માફક છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વિગેરે તપસ્યા કરીને પાલીના રહીશ શ્રીસંઘે ચોમાસું ગાળ્યું. (૩૫) મુનિરાજને મૂકીને બીજે ઇંદ્ર તે કોણ, સશુરૂથી બીજો ગુરુ (બૃહસ્પતિ) તે કોણ, તેમજ ધર્મની દેશના કરતાં અમૃત તે બીજું શું; ઉપર કહેલી ત્રણે વસ્તુને વેગ મળી આવ્યાથી પાલી શહેર સ્વર્ગ જેવું થયું. (૩૬) મેહરહિત થયેલા જ્ઞાની લેક ભવ્યને મોહ દૂર કરે તેમાં શી નવાઈ? પણ આશ્ચર્ય એ છે કે, આ મુનિરાજાએ પોતે “મોહન” એવું નામ ધરાવ્યું છે તે પણ પાલીના શ્રાવકોની દર્શનમોહિની દૂર કરી. (૩૭) તે વખતે શુભકર્મના ઉદયથી શ્રાવકોએ મેહનજીને પગે ભાવથી માથું નમાવીને પોતાનું અ ૧ “પલી” એ શબ્દમાં “પ” અને “લી” એવાં બે પદ છે. પદ એટલે પગ અને લી એટલે લય પામનારી. Page #109 -------------------------------------------------------------------------- ________________ (१००) मोहनचरिते पञ्चमः सर्गः। वर्धयन्तः पूर्वचितं तपः षष्ठाष्टमादिना॥ बोधयन्तश्च नविका-न्मुदासन्मोहनर्षयः ॥३०॥ विक्रमार्काविंशशत-स्यैकत्रिंशे वितेनिरे॥ पक्ष्यां ते प्रथमां वर्षा-वसतिं मुनिवासवाः॥४०॥ मार्गशीर्षऽथ संप्राप्ते श्राहा विरहकातराः॥ नाकामयन्त तान्मोक्तुं बहा रागेण नूयसा ॥४॥ विहृतौ सन्ति यावन्तो गुणा जगति विश्रुताः॥ चिरमेकत्र वसतौ दोषास्तावन्त एव हि ॥४॥ इति निश्चित्य ते श्राहा निवासनपरा अपि ॥ प्रत्याख्याताः शीघ्र-मेतैर्विजिदीर्घनिरग्रतः॥४३॥ प्रायो मरुप्रदेशेषु विदरन्तो यथारुचि ॥ चिरादवापुर्विश्रान्त्या अर्बुदेशपुरं प्रति ॥४४॥ શુભકર્મ ખપાવ્યું. (૩૮) પૂર્વે સંચિત કરેલી તપસ્યાને છઠ, અઠ્ઠમ વિગેરે કરી વધારતા અને ભવ્ય જીવોને બોધ કરતા એવા મેહનમુનિજી त्यां सुपथी २सा. (३८) विम संवत्ना योगपीसें त्रीश-(१८३१) मां पडेगुं योमासुं मोहनमुनिलये पालीमा थु. (४०) पछी माગસર મહિને આવે છતે મેહનમુનિજીને વિયોગ થશે એમ જાણીને દુખી થએલા ઘણું રાગી શ્રાવકો તેમને છોડી શક્યા નહીં. (૪૧) વિહાર કરવામાં જેટલા ગુણો રહેલા છે, તેટલાજ દોષ ઘણું કોળસૂધી ये णे २९वाथी छ, ते ५५ गतमा नीताछ. (४२) આગળ વિહાર કરવાની ઈચ્છા કરનારા મોહનમુનિજીએ એવો નિશ્ચય કરેલ હોવાથી ઘણે આગ્રહ કરનારા પાલીને શ્રાવકેનું કહેવું તેમણે કબૂલ કર્યું નહીં. (૪૩) પછી રૂચિમાફક મારવાડમાંજ ઘણે ખરે વિહાર કરતા મેહનમુનિજી વિસામો લેવા વાસ્તે અબુંદ રા Page #110 -------------------------------------------------------------------------- ________________ માહનચરિત્ર સર્ગ પાંચમા. राजपुत्रान्ववायेन राज्ञा तत्प्रतिपालितम् ॥ पुरं शिरोदीति नाम्ना सांप्रतं प्रथितं भुवि ॥ ४५ ॥ मरोर्भागद्वये योऽल्प- मरुरित्यभिधीयते ॥ तत्र प्रधानं नगर - मेतदेव वदन्ति हि ॥ ४६ ॥ तत्र प्रसन्नमनसो - ऽवसंस्ते मुनिसत्तमाः ॥ धर्मध्यानं यत्र नवे - त्स देशो मुनिसंमतः ॥ ४७ ॥ तत्रापि देशनास्वाति - पयः श्रावकचातकाः ॥ निपीय विजदुस्तृष्णां तृष्णा हि नववर्धिनी ॥ ४८ ॥ बालं मध्यं बुधं चैव देशकालानुसारतः ॥ तत्तदर्दोपदेशेन बोधयन्ति स्म ते सदा ॥ ४९ ॥ (૨૦૨) જાની રાજધાનીમાં આવ્યા. ( ૪૪ ) રજપૂત વંશમાં થયેલા રાજાએ રક્ષણ કરેલું તે નગર હમણાં “શિરેાહી” એવા નામથી જગમાં પ્રસિદ્ધ છે. ( ૪૫ ) મારવાડના બે ભાગ છે. તેમાં જે નાની મારવાડ કેહેવાય છેતેની અંદર એ નગર મુખ્ય છે, એમ લેાકેા કહે છે. ( ૪૬ ) પછી તે શિરાહીમાં માહનમુનિજી પ્રસન્ન મનથી રહ્યા, જ્યાં ધર્મધ્યાન થઈ શકે તે દેશ મુનિઓને પસંદ હાયછે. ( ૪૭ ) તે ઠેકાણે પણ શ્રાવકરૂપી ચાતકાએ માહનમુનિજીનીદેશનારૂપ સ્વાતિનક્ષત્રનું પાણી ઇચ્છા માફ્ક પીને તૃષ્ણા ( તૃષા તથા વિષયની અભિલાષા ) છેાડી દીધી. કારણ કે, તૃષ્ણા જે છે તે સંસારને વધારે છે. (૪૮) ખાલ (અણસમજી), મધ્યમ, ૧ સિદ્ધાંતમાં ખાલ, મધ્યમ અને બુધ (જાણુ) એમને ઉપદેશ કરવાની રીત કહી છે તે આ રીતે:–માલકના ઉપદેશમાં લેાચને વિધિ, પગરખા વિગેરે નહીં પહેરવાં, રાત્રે એ પાહાર જમીન ઉપર સૂઈ રહેવું, શીતના તથા ઉષ્ણુના પરિગ્રહ ખમવા, છડ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારની તપસ્યા મહાકથી કરવી, ઉપકરણ થોડાં અને શુદ્ધ રાખવાં, પિંડવિશુદ્ધિ સારી પેઠે પાળવી, વિગેરે વાતે ખાલના ઉપદેશમાં લાવવી. આઠ પ્રવચન માતાને હમેશાં આદર કરવા, વિધિપૂર્વક સિદ્ધાંત સાંભળવા, ગુરૂના અધીનમાં રહેવું, તેનું બહુમાન કરવું વિગેરે વાતે મધ્યમના ઉપદેશમાં લેવી. કેવલી ભગવાનના વચનની આરાધનાથી ધર્મ થાય છે, અને તેનું ઉત્થાપન કરે તેા દોષ લાગે છે એજ ધર્મનું તત્ત્વ છે, વિગેરે વાતા બુધના ઉપદેશમાં આદ્દરવી. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) मोहनचरिते पञ्चमः सर्गः । यत्र यस्य नवे धर्मेऽभिनिवेशश्चतुर्विधे ॥ तत्र तस्यारुचिर्न स्या- तथा ते तत्त्वमूचिरे ॥ ५० ॥ प्रवेशेऽत्यासन्ने श्रादानामुपरोधतः ॥ तत्रैव तेषामनव - ६र्षावासविनिश्चयः ॥ ५१ ॥ तदा खानाङदाराणां समुरूणां मनीषिणाम् ॥ वितेनुर्विविधं श्राधा-स्तत्रत्या उत्सवं मुदा ॥ ५२ ॥ देशनामृतमातृप्तेः पिबन्तः श्रावकोत्तमाः ॥ मरुदेशान्तर्गतं त - मेनिरेऽनुपसंनिनम् ॥ ५३ ॥ कुन्देन्दुधवलं तेषां यशः प्रसरदेकदा ॥ तत्पुराधीशन्नृपतेः कर्णगोचरतामगात् ॥ ५४ ॥ श्रुत्वा चमत्कारगर्भं तेषां चस्तिमादरात् ॥ સોનૂત્તદાને સો દૃરામુર્ભુજમાનસઃ ॥ ૫ ॥ (ચેાડું સમજનાર ) અને બુધ (જાણ ) એ ત્રણેને દેશકાલના અનુસારથી જે જેને લાયક હાય એવા ઉપદેશ કરીને તે હમેશાં બેધ કરતા હતા. ( ૪૯ ) ચતુર્વિધ ધર્મમાં જે જીવની જે ધર્મ ઉપર ઘણી શ્રદ્ધા હાય તેની તે ઉપર અરૂચિ ન થાય, એવી રીતે મેાહનમુનિજી આગમનું તત્ત્વ કહેતા હતા. ( ૫૦ ) પછી આદ્નપ્રવેશ ઘણા નજીક આવ્યા ત્યારે શ્રાવકાના આગ્રહથી ત્યાંજ ચામાસું કરવાના તેમના નિશ્ચય થયા. ( ૫૧ ) તે વખતે મનના ઉદાર અને વિવેકી એવા સદ્ગુરૂના લાભ થયાથી શિરાહીના શ્રાવકાએ આનંદથી વિવિધ પ્રકારના ઉત્સવ કર્યો. (પર)તૃપ્તિ થાય ત્યાંસુધી દેશનારૂપી અમૃત પીનારા ત્યાંના ઉત્તમ શ્રાવકા, જો કે શિરેાહી મારવાડની અંદર આવેલી છે, તેપણ તેને કોંકણ વિગેરે દેશની માફક પાણીથી ભરપૂર એવી માનવા લાગ્યા. ૫૩) કુંદના ફૂલ જેવા અથવા ચંદ્રમા જેવા શુદ્ધ માહનમુનિજીના યશ ફેલાતા છતા એક વખતે તે નગરીના રાજાના સાંભળવામાં આવ્યા. ( ૫૪ ) સાંભળતાંજ ચમ Page #112 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સગે પાંચમા. निर्णीत पूर्वे समये समागत्य स भूपतिः ॥ श्री मोदनपद६-६ - मकरोद दिगोचरम् ॥ ५६ ॥ माध्यस्थ्यमवलम्ब्याथ तेषां बोधं वितन्वताम् ॥ वचोऽवञ्चकमाकर्ण्य नावमगादसौ ॥ ५७ ॥ शासनोन्नतिमेतां ते विलोक्य श्रावकास्ततः ॥ मोहनाङ्घ्रियुगे रागं विदधुः पूर्वतोऽधिकम् ॥ ५८ ॥ धर्मोयतं वितन्वन्त एवं ते मुनिपुङ्गवाः ॥ निन्युर्यथासुखं तत्र वर्षामासचतुष्टयीम् ॥ ५९ ॥ नयननिखनन्देन्डु-मिते विक्रमवत्सरे ॥ चतुर्मासीद्वितीया - त्सादडी पत्तने शुभे ॥ ६० ॥ थो विहारयोग्येषु संजातेषु च वर्त्मसु ॥ विजृम्नमाणे हेमन्ते विहरन्ति स्म ते हुतम् ॥ ६१॥ (૨૦૨ ) ત્કાર ઉપજાવે એવું માહનમુનિજીનું વૃત્તાંત સાંભળીને રાજા તેજ વખતે તેમની મુલાકાત લેવામાટે મનમાં ઘણાજ ઉત્સુક થયા. (૫૫) પ્રથમજ નક્કી ઠરાવેલા સમયઉપર રાજાએ આવીને માહનમુનિજીની મુલાકાત લીધી. (૫૬) ત્યારે કાઈપણ દર્શનઉપર પક્ષપાત ન રાખતાં મધ્યસ્થપણું સ્વીકારી ભવ્યજીવાને બાધ કરનારા માહનમુનિજીનું વંચનારહિત વચન સાંભળીને તે રાજા ભદ્રકપણું પામ્યા. ( ૫૭) એપ્રમાણે મેાહનમુનિજીએ કરેલી શાસનની ઉન્નતિ જોઇને શિરાહીના શ્રાવકા તેમના ચરણકમલ ઉપર પહેલાં કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. ( ૫૮ ) એ રીતે ધર્મના ઉદ્યોત કરનારા એ મુનિરાજાએ સુખ ઉપજે તેવીરીતે શિરાહીમાં વર્ષાકાળના ચાર મહિના ગાળ્યા. ( ૫૯ ) સંવત્ ઓગણીસ અત્રીશ–( ૧૯૩૨ )માં શાહી નગરીને માહનમુનિજીના પગલાંના લાભ થયા. ( ૬૦ ) પછી વિહાર કરી શકાય એવા માર્ગો જ્યારે શુદ્ધ થઈ ગયા, Page #113 -------------------------------------------------------------------------- ________________ (૦૪) मोहनचरिते पञ्चमः सर्गः। विदारक्रमयोगेन पुनरागत्य सत्वरम् ॥ पुरमेतन्निजपदैः सनाथीक्रियतां किल ॥६॥ एवमन्यर्थमानांस्ते श्रावकान्विनयानतान् ॥ आगमोक्तेन विधिना बोधयन्तोऽग्रतो ययुः ॥ ३ ॥ एकदित्रिचतुःपञ्च-प्रयाणानि सहाययुः॥ अर्बुदेशपुरीवासि-श्राधास्तेष्वनुरागिणः॥६४ ॥ अथ श्रीमोहनमुनि-विकसन्मुखपङ्कजम् ॥ विलोक्येव वनान्तःस्थं मम्लावम्नोजमएमलम्॥६५॥ मानधिदरतामेषां बाधा कापि मदातपात् ॥ श्तीवालोच्योष्णरश्मि-त्युष्णकिरणोऽनवत् ॥६६॥ ત્યારે હેમંતરૂતુમાં મેહનમુનિજીએ શિહીથી શીઘ્ર વિહાર કર્યો. (૬૧) “અનુક્રમે વિહાર કરતા પાછા વેહેલા પધારીને આપના ચરણકમલથી આ નગરી દીપાવો.” એરીતે વિનયપૂર્વક નમીને વિનંતિ કરનારા તે શ્રાવકને સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે બોધ કરીને તે આગળ ચાલતા થયા. (૬૨-૬૩) શિરોહીના રહીશ શ્રાવકે જે મેહનમુનિજી ઉપર રાગી હતા, તે કઈ એક, તો કોઈ બે, એમ પાંચ મુકામ સૂધી તેમની સાથે આવ્યા. (૬૪) વગડામાં સરોવરની અંદર રહેલા કમળના સમુદાયો શિયાળે શરૂ થયાથી કરમાઈ ગયા, તે ઉપરથી એમ લાગે છે કે, મોહનમુનિજીનું પ્રફુલ્લિત એવું મુખકમલ આપણું કરતાં સુંદર છે, એમ વિચારીને જ કે શું? (૬૫) શિયાળાને લીધે જ તડકો પણ ઓછો થઈ ગયે, તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, “વિહાર કરનારા મોહનમુનિજીને મારા કિરણથી કંઇપણ પીડા થવી નહીં જઈએ.” એમ મનમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પાંચમો. (१०५) विदरत्स्वेषु मुनिषु ऋतुस्तापोपशान्तितः॥ शैत्यं समागात्तेनास्मिन् शीतं प्रसरति दितौ ॥६॥ मरौ च मेदःपाटे च विदरन्तो यथागमम् ॥ मार्गागतानि तीर्थानि नमन्तश्च यथाविधि ॥६॥ यथापात्रं वितन्वन्तो धर्मबोधमथान्यदा ॥ श्रीमोदनमुनीन्ज्ञास्ते पल्लीप्रान्तं समासदन ॥६॥ तउपश्रुत्य पल्लीस्थाः श्राहा निर्टतमानसाः॥ सहसागत्य विनता मोदनाङ्क्री ववन्दिरे ॥ ७० ॥ अवदंश्च पुनः पूज्यैः पर्खयां कृत्वा पदं निजम् ॥ पावनीयाश्चिराजीम-दर्शनोत्करिता वयम् ॥१॥ विज्ञप्तिमुररीकृत्य पल्लीमागत्य तैः सह ॥ धर्म विवर्धयन्तस्ते न्यवसन्वसतौ सुखम् ॥ ७॥ घारीने शु? तेणे पोतानो ॥५ समतोस यो. (१६) थे मुनि।। વિહાર કરવા લાગ્યા, ત્યારે રૂતુનો પણ તાપ શમાઈ જવાથી તે ઠંડી પડી ४, तेथी सामागत्मा पढन। ३१ २४ गये। शुं ? (१७) भा२વાડમાં તથા મેવાડમાં સિદ્ધાંતમાં કહેલી રીતને અનુસરીને વિહાર કરતા, માર્ગમાં આવેલા તીર્થોને વિધિપ્રમાણે વાંદતા અને સાંભળનારની યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મોપદેશ કરતા, તે મોહનમુનિજી એક વખતે પાલીના પ્રદેશમાં આવ્યા. (૬૮-૬૯ ) એ વાત સાંભળીને ઘણે આનંદ પામેલા પાલીના શ્રાવકોએ તત્કાળ ભેગા થઈ આવી મેહનમુનિछने वांधा. (७०) अने “शवार ॥५सामोपदीमा ५i - રીને ઘણા કાળથી આપ સાહેબના દર્શનની વાટ જોતા રહેલા અમને પાવન કરે,” એવી તેમણે વિનતિ કરી. (૭૧) તે કબૂલ કરીને તેમની Page #115 -------------------------------------------------------------------------- ________________ (१०६) मोहनचरिते पञ्चमः सर्गः। कामं ववर्ष वर्षासु यथा सर्वत्र वारिदः॥ देशनाम्बु तथैवायं मोहनाब्दोऽपि लीलया ॥ ३ ॥ दृष्टेर्यथा कालिकायाः देत्रमङ्कुरवभवेत् ॥ तथा धर्माङ्करं तस्याः केचिन्मनसि दधिरे ॥४॥ तपस्यन्तमवेयैक-मन्यो नव्योऽपि नावतः॥ तपस्यामातनोधर्मा-धर्मोऽप्येवं प्रवर्धते ॥ ५॥ विक्रमोधलयग्निनन्द-नूमिते परिवत्सरे ॥ वर्षावासस्तृतीयोऽनू-त्पढ्यां धर्मप्रवर्धकः॥ ७ ॥ अथ दृश्चिकगे सूर्ये समयं विहतिदमम् ॥ विलोक्य शोनने लग्ने व्यहार्युर्मोहनर्षयः ॥७॥ वन्दमाना धर्मलानं सास्त्रा बोधप्रदां गिरम् ॥ तथा योगं वर्तमानं पुनरागमनेउवः॥3॥ જોડે પાલીમાં આવેલા મેહનમુનિજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા ઉપાસशमां सुमे रया. (७२) योभासामांरभ मधे आणे १२सा १२स्या, તેમ મેહનમુનિજરૂપ મેઘપણ લીલાથી દેશનારૂપ ઉદકની વૃષ્ટિ કરી. (૭૩) અવસરઉપર સારા ખેતરમાં પડેલો વરસાદ જેમ ફળદ્રુપ થાયછે, તેમ દેશનારૂપ વૃષ્ટિથી પણ કેટલાક ભવ્યજીના મનમાં ધર્મરૂપી અંકુર ઉગ્યા. (૭૪) તપસ્યા કરનારા એક ભવ્યજીવને જોઈને બીજે ભવ્યજીવપણ ભાવથી તે વખતે તપસ્યા કરવા લાગ્યો. ઠીક છે, ધર્મથકી ધર્મપણ એ રીતેજ વધે છે. (૭૫) વિક્રમરાજાના રાજ્યાભિષેકથી ઓગણીશે તેત્રીશ-(૧૯૩૩)મે વર્ષે મોહનમુનિજીએ ધર્મની વૃદ્ધિ થાય એવી રીતે ત્રીજું ચોમાસું પાલીમાં કર્યું. (૭૬) પછી વૃશ્ચિક રાશિને સૂર્ય થયે, ત્યારે સમય વિહાર કરવા લાયક છે, એમ જાણીને મેહનમુ Page #116 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. (૦૭) विविधं च तथा प्रत्या-ख्यानं धर्मक्रियारताः॥ तदैवमुचितं तेन्यः श्राहा लानमवाप्नुवन्॥जणायुग्मम् क्वचिदाहारपानीयं क्वचिसतिमेव वा ॥ क्वचित्तजनयं चापि कुर्वाणास्ते यथाश्रुतम् ॥ ७ ॥ एकरात्रंदिरानं वा त्रिरात्रं वा ततोऽधिकम् ॥ ग्रामादिषु वसन्तश्च देशकालायपेक्ष्या॥॥ विहृत्य धन्वसु चिरं समवापुः क्रमेण ते ॥ पुरं यत्सादडीनाम्ना प्रथितं सांप्रतं नुविन्शविशेषकम् संघस्तत्रत्योऽद्ययाव-त्पपौ तेषां यशःसुधाम् ॥ अद्य नाग्योदयालेने उर्लनं देशनामृतम् ॥ ३ ॥ નિજીએ સારા મુહર્ત ઉપર પાલીથી વિહાર કર્યો. (૭૭) વંદના કરનારા લોકોને ધર્મલાભ મળે, એ મુનિરાજ ઉપર ઘણો રાગ હોવાથી જેમની આંખમાં આંસુ આવ્યાં, તે લેકેને બોધ થાય એવા ધર્મોપદેશને લાભ થયો, “ફરીથી આપ વહેલા અહીં પધારશે, એવી આશા અમો રાખીએ છઈએ,” એવી વિનતિ કરનારા લોકોને “વર્તમાનયોગ એ જબાબ મળ્યો, અને તપસ્યા વિગેરે કરવામાં તત્પર એવા લોકોને જાતજાતનાં પચ્ચખાણ મળ્યાં, એવી રીતે તે મેહનમુનિજી પાસેથી શ્રાવક લોકોને જેની જેવી યોગ્યતા તે પ્રમાણે લાભ થશે. (૭૮-૭૯) પછી મોહનમુનિજી કઈ ગામમાં એકલું આહારપાણી જ તો કઈ ગામમાં એકલી વસતિજ અને કોઈ ઠેકાણે આહારપાણી તથા વસતિ એ પ્રમાણે આગમાનુસાર વિહાર કરતા, તેમજ ગ્રામ, પુર, નગર ઇત્યાદિકને વિષે એક રાત બે રાત, ત્રણ રાત અથવા તે કરતાં પણ વધારે દેશ, કાળ વિગેરેનો વિચાર કરીને નિવાસ કરતા મારવાડમાં ઘણું કાળ સૂધી વિહાર કરીને અનુકમે, આજકાલ જે સાદડીનામથી ઓળખાય છે, તે નગરમાં આવ્યા. (૮૦–૮૧-૮૨) ત્યાંને સંઘ આજસૂધી મેહનમુનિજીની કીર્તિરૂપ અમૃતને Page #117 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते पञ्चमः सर्गः । अथामोदमनिर्वाच्यं तत्रस्था नेजिरे जनाः ॥ यत्तत्र वर्षावसतिं मुनीन्द्रास्ते प्रपेदिरे ॥ ८४ ॥ अङ्गप्रविष्टं वा किंचि - डुपाङ्गमपि किंचन ॥ प्राक्पौरुष्यास्ततो वि६ -प्रणीतं चरितादिकम् ॥ ८५॥ धर्मव्याख्यानमेवं ते गिरा मधुरयान्वदम् ॥ श्रावयन्तः कस्य चित्तं धर्मरक्तं न चक्रिरे ॥८६॥ युग्मम् ॥ समन्ततो ये न्यवस - ञ्श्राछाः सरलबु-दयः ॥ ते पर्युषणवेलाया - मागतास्तत्र सत्वरम् ॥ ८७ ॥ उत्साहवन्तः सर्वेऽतो -ऽभवत्तत्रोत्सवो महान् ॥ तथा तपोऽपि विविधं चक्रे संहननान्वितैः ॥ ८८ ॥ चातुर्मास्यनवे जाते प्रतिक्रमणकर्मणि ॥ धर्मक्रियासु पूर्णासु निर्विघ्नं निखिलासु च ॥ ८ए ॥ ( १०८ ) પીતા હતા, તેજ સંધ આજ ભાગ્યના ઉદય થયાથી સહેજ નહીં મળી શકે એવું દેશનારૂપી અમૃત પીવા લાગ્યા. (૮૩ ) પછી વચનથી કહી શકાય નહીં એવા હર્ષ સાદડીના શ્રાવકાને થયા. કારણકે, માહનમુનિજીએ ત્યાં ચેામાસું કરવાનું કબૂલ કર્યું. (૮૪) પેારિસી ભણતા પહેલાં અગીઆર અંગમાંનું અથવા ઉપાંગમાંનું કંઇપણ સૂત્ર અને તે પછી ગીતાર્થ મુનિઓએ રચેલાં ચરિત્ર વિગેરે, એ રીતે મધુર વચનથી દરરાજ જ્યાખ્યાન સંભળાવનારા માહનમુનિજીએ કાનું ચિત્ત ધર્મનેવિષે રાગી ન કર્યું? (૮૫–૮૬) સાદડીની આસપાસ જે ભદ્રિકશ્રાવકા રહેતા હતા, તે પશુસણુ ઉપર ત્યાં શીઘ્ર આવ્યા. (૮૭) બધાના મનમાં ઉલટ ઘણી હતી, તેથી ત્યાં માટે ઉત્સવ થયા, તેમજ જેનું સંયણ સારૂં હતું તે લેાકેાએ જાતજાતની તપસ્યાપણ કરી: ( ૮૮ ) પછી કાર્તિકી ચેામાસાનું પડિમણું Page #118 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ પાંચમે. ( ૨૦૨ ) विजिदीर्षा मुनीन्द्राणां नैराश्यमनुरागिणाम् ॥ विमलत्वं वर्त्मनां च समकालमभूत्तदा ॥ ५० ॥ युग्मम् विक्रमादब्धिवह्नयैङ्क - जगतीमितवत्सरे ॥ वर्षावासं तुरीयं ते विदधुः सादडी पुरे ॥ १ ॥ यथापूर्व विहत्याथ चिरात्ते मोहनर्षयः ॥ महन्मरुषु विख्यातं ययुर्योधपुरं वरम् ॥ श्रीसंघस्तन्निवास्यासी - पूर्वतोऽप्येषु रागवान् ॥ संविग्नानवलोक्यैनां - स्तदैवं सोऽन्वमन्यत ॥ ९३ ॥ जात्यं सुवर्णरत्नेन प्रत्युप्तं राजतेऽधिकम् ॥ मुनिस्वर्णं तथैवेदं रत्नचारित्रयोगतः ॥ ए४ ॥ अपि नूपितसर्वाङ्गं सुन्दरं महिलावपुः ॥ તિજ્ઞનૈવ વસતિ મુનિલ વ્રતેન વા ॥ ર્ ॥ २ ॥ = અને બીજી ધર્મની ક્રિયાએ એ બધું અંતરાયરહિત પૂરું થયું, ત્યારે મેહનમુનિજીના મનમાં વિહાર કરવાનો વિચાર આવ્યા, રાગી શ્રાવકાનાં મન “હવે આપણી વિનતિ મુનિરાજ કબૂલ કરશે નહીં” એમ જાણીને નિરાશ થયાં, અને વિહાર કરવાના બધા માર્ગો સાઇબંધ જોવામાં આવ્યા. એ ત્રણે વાતા તે વખતે સમકાલે થઈ. (૮૯-૯૦ ) સંવત્ એગણીનેં ચાત્રીશ( ૧૯૩૪)મે વર્ષે મેાહનમુનિજીએ ચેાથું ચામાસું સાદડીમાં કર્યું. (૯૧ ) પછી મેાહનમુનિજી, પૂર્વે કર્યો તેપ્રમાણે ઘણાકાળસુધી વિહાર કરીને માટી મારવાડમાં ઘણું પ્રસિદ્ધ જે જોધપુર કહેવાય છે ત્યાં આવ્યા. (૯૨ ) ત્યાંના સંધ પહેલાંથીજ એમના ઉપર ધણા રાગી હતા. હવે સંવેગી થયેલા એ મેાહનમુનિજીને જોઇને તેના મનમાં આવેા વિચાર આવ્યાઃ–(૯૩ ) “સાટચનું સાનું રલજડિત થાય ત્યારે તે જેમ દીપેછે, તેમ આ મુનિરાજરૂપી સુવર્ણ ચારિત્રરૂપી રલના સંયાગથી ઘણું શાભેછે. (૯૪) કિંવા જાતજાતના નાના મોટા અલંકારથી તથા કસ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૦) मोहनचरिते पञ्चमः सर्गः। तारकोपेतमथवा शरत्कालिकमम्बरम् ॥ राजते रजनीशेन मुनिरत्नमिदं तथा ॥ ए६॥ एवं दृढानुरागेण वास्ते श्रावकोत्तमाः॥ મુદ્દે વિમુનીસ્તા -વર્ષાતિમvi વિના | us at तपःशस्त्रैः कर्मशत्रुः पराजिग्य श्दैव यैः ॥ a gવ થોપાત્તેvi ર વાતાધપુરે વિષા પE I एतादृशे पुरे श्रीम-न्मोदनाघ्रिसरोरुदम् ॥ તત્ર વિતી વળ્યા શાસનોન્નતિઃ नूतपूर्वे चतुर्मासी-चतुष्के या पुरानवत् ॥ एतस्यामधिका तस्मा-हर्मोन्नतिरनूत्तदा॥१०॥ બિકોરના વસ્ત્રથી શણગારેલી સ્ત્રી જેમ કપાળે કરેલા તિલકથી તેમ આ મુનિરાજ પણ ચારિત્રથી શેભે છે. (૫) અથવા કોડોગમે નક્ષત્રથી શેભિતું શરસ્કાળનું નિર્મળ આકાશ જેમ ચંદ્રમાના ઉદયથી શોભે છે, તેમ આ મુનિરાજ ચારિત્રથી શેભે છે.”(૯૬) એ રીતે ઘણા રાગથી બંધાયેલા તે ઉત્કૃષ્ટ શ્રાવકો ચોમાસું ઉતર્યા વગર એ મુનિરાજને કેમ છોડી દેશે? (૭) તપસ્યારૂપ શસ્ત્ર હાથમાં લઈને કર્મરૂપી શત્રુનો આ લકમાંજ જેમણે પરાભવ કર્યો, તેજ યોઘ (સુભટ) કહેવાય છે, અને તેમને નિવાસ આ પુરમાં હોવાથી એને યોધપુર (જોધપુર) કહે છે. એવા તે જોધપુરમાં મોહનમુનિજીનાં ચરણકમળ વિરાજમાન થયાં, ત્યારે ત્યાં થયેલી ધર્મની ઉન્નતિ તે કેટલી કહેવી? (૯૮-૯૯) સંવત્ ઓગણશે એકત્રીશથી તે ચેત્રીશ (૧૯૩૧-૩૪) સૂધીના ગયાં ચાર ચોમાસામાં તે તે ઠેકાણે જે કંઈ શાસનની ઉન્નતિ થઈ તે કરતાં ઘણી ઉન્નતિ જોધપુરમાં ચાલુમાસાની અંદર મોહનમુનિજીના પ્રભાવથી થઈ. (૧૦૦) ઘણું પ Page #120 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ પાંચમે. पर्व पर्युषणं पूतं तपस्या विविधापि च ॥ उत्सवादि तदा सर्व निर्विघ्नं निरवर्तत ॥११॥ यतिबेताग्निनन्दो:-मितेऽब्दे मोहनर्षयः॥ . वर्षावासं पञ्चमं ते चक्रुर्योधपुरे वरे॥१०॥ मार्गोऽयं विमलो व्यधायिन किमप्यत्रास्ति दोषोऽधुना दीनेऽहाय दयां विधाय चरणस्पर्शोऽद्य मे दीयताम् ॥ मार्गाख्याविधतेरितीव मनसो नावं स्फुटं कुर्वति मासे ते विदधुर्विदारममलस्वान्तैर्जनैःसंस्तुताः॥१३॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते प्रथमादि-पञ्चमावधि-चातुर्मास्यवर्णनं नाम पञ्चमः सर्गः॥५॥ વિત્ર પજુસણુપર્વ તથા જાતજાતની તપસ્યા અને ઉત્સવ વિગેરે એ બધું કંઈપણ અંતરાય વગર તે વખતે પૂરું થયું. (૧૦૧) સંવત્ ઓગણુશંપાત્રીશ-(૧૯૩૫)માં મેહનમુનિજીએ પાચમું ચોમાસું જોધપુરમાં કર્યું. (૧૨) “મે આ માર્ગ ચે કરી રાખ્યો છે, એની અંદર હમણ સચિત્ત વસ્તુને સંઘટ્ટ વિગેરે કંઈપણ દોષ નથી, વાસ્તે દીન એવા મારા ઉપર શીધ્ર દયા કરીને આજ આપ ચરણકમળને લાભ આપ.” એવી, “માર્ગ” એવું નામ ધરાવીને મોહનમુનિજીની વિનતિજ કરતો હેયની શું? એવો માગસર મહિનો આવ્યે શુદ્ધમનના શ્રાવકોથી વખણાયેલા એવા મોહનમુનિજીએ જોધપુરથી વિહાર કર્યો. (૧૦૩) (पायमा सनी पासाया सभास.) Page #121 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते षष्ठः सर्गः। ॥ अथ षष्ठः सर्गः॥ शङ्खलदमा शिवायास्तु यध्वंशाब्धिचन्माः॥ यो न रेमेऽन्यरामानि-मुक्तिरामारतोत्सुकः ॥१॥ विदरन्तो मुनीजास्ते-ऽजयमेरुपुरं ययुः ॥ प्रायः प्रमाणं विहृतो यहळा संयतात्मनाम् ॥२॥ यत्रोपरोधः श्राधानां विशेषात्परिदृश्यते ॥ तत्रैव वर्षावसतिं नूम्ना कुर्वन्ति संयताः॥३॥ क्रियोहारो यत्र चक्रे तत्र वर्षा वसाम्यहम् ॥ ईदृशी मोहनमुनि-वागनूत्सफला तदा ॥४॥ प्रायः शुनतरं यस्य कर्म स्याउदयोन्मुखम् ॥ तस्य धर्मक्रियायां स्या-दन्तरायः कुतोऽपि किम् ॥५॥ सर्ग हो. મુક્તિરૂપ સ્ત્રીની જોડે રમવાની ઇચ્છાથી જેણે બીજી સ્ત્રીને સંગ નહીં કર્યો, તે શંખલાંછનના ધરનારા શ્રીનેમિનાથ ભગવાન તમને કલ્યા ને અર્થે થાઓ.(૧) પછી મેહનમુનિજી વિહાર કરતા અજમેરમાં આવ્યા, પ્રાયે કરીને મુનિરાજને વિહાર તેમની મરજી હોય તે તરફ થાય છે. (૨) જે ઠેકાણે શ્રાવકને ઘણે આગ્રહ જોવામાં આવે, ત્યાંજ ઘણુંકરીને મુनिशा यामासु रहेछ. (३) "त्यां ध्योहारोत्यांयोमासुं४२." એવું મેહનમુનિજીના મનમાં હતું, તે ત્યાંના શ્રાવકોએ ઘણે આગ્રહ કરવાથી બની આવ્યું. (૪) જેના શુભકર્મને જ પ્રાયે ઉદય થતું હોય Page #122 -------------------------------------------------------------------------- ________________ મહનચરિત્ર સર્ગ છો. (૨૨) उजकत्वं वचसि सावयं हृदये तथा॥ यत्र नेदं ध्यं तत्र जनः किं नानुरज्यति॥६॥ धर्मात्पराङ्मुखा आस-न्ये जनास्तेऽपि तत्पराः॥ धर्मक्रियायामनवन् मुनिराजप्रनावतः॥७॥ धर्मरक्षिः पापदानिः प्रसत्तिरपि चेतसः॥ समाप्तिश्च चतुर्मास्याः सुखमेवानवत्तदा ॥७॥ सुवर्ण पार्थिवं मेरा-वतो जय्यः स कीर्त्यते॥ धर्मस्वर्ण यतोऽत्रेद-मजयाद्यनिधं पुरम् ॥ ए॥ गुदास्यवह्निनन्दोर्वी-मितेऽब्दे धर्मतत्पराः॥ षष्ठं चातुर्मास्यमेते-ऽजयमेरुपुरे व्यधुः ॥१०॥ તે પુરૂષની ધર્મક્રિયામાં કેઈથી પણ અંતરાય થઈ શકે કે શું? (૫) સાંભળવાથી કોઈને પણ ઉદ્વેગ (મનમાં ખેદ) થાય એવું વચન અને જેથી દોષ લાગે એવી સાવધ વાતો જેમાં છે એવું મન, એ બે વસ્તુઓ જેની પાસે ન હોય તેની ઉપર કેણ રાગી ન થાય? (૬) જે લોકોની ધર્મકરણી કરવા ઉપર બિલકૂલ આસ્થા નહોતી, તે લોકો પણ મોહનમુનિજીના પ્રભાવથી ધર્મકરણું કરવામાં તે વખતે તત્પર થઈ ગયા. (૭) મેહનમુનિજીના પુણ્યના ઉદયથી તે સમયે ધર્મની વૃદ્ધિ અને પાપની હાનિ થઈ ધર્મકરણી કરનારા લોકોના ચિત્તમાં પ્રસન્નતા રહી, તેમજ સુખથી ચોમાસું પણ પૂરું થયું. (૮) મેરુપર્વત ઉપર રહેલું સુવર્ણ દ્રવ્યરૂપ હોવાથી મૃત્તિકામય છે, તેથી તે પર્વત જીતવા લાયક છે, પણ આ અજમેરમાં તે ધર્મરૂપી ભાવસુવર્ણ ઘણું હોવાથી એ “અજમેરૂ” એવા નામથી જગતુમાં ઓળખાય છે, એમ મને લાગે છે. (૯) સંવત્ ઓગણીસે છત્રીશ(૧૯૩૬)ના સાલમાં મોહનમુનિજીએ સુખે છઠું ચોમાસું અજમેરમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ११४ ) मोहनचरिते षष्ठः सर्गः । अथ तेऽवसरे प्राप्ते वितेनुर्विहतिं लघु ॥ विहारेऽप्रतिबन्धे हि साधूनामुत्सवो महान् ॥ ११ ॥ विदरन्तो यथाकामं संयतास्ते समाययुः ॥ क्रमाद्योधपुरप्रान्तं गन्तुं तत्र समुत्सुकाः ॥ १२ ॥ तेषां प्रविशतां योध- पुरे दक्षिणमीक्षणम् ॥ तथापसव्यो बाहुश्च पस्पन्दे शोभनं हि तत् ॥ १३॥ पूर्णकुम्नधरा नारी संमुखं समुपागता ॥ चेरुः शकुन्ता मधुरं कूजन्तः पार्श्वयोस्तथा ॥ १४ ॥ शोभनाञ्शकुनान्दृष्ट्वा दध्युरेवं मुनीश्वराः ॥ प्रतिबोधं कोऽपि व्यो मत्तो लब्धेति निश्चितम् ॥ १५॥ अथ ते संमुखायातैः श्राचैः सास्त्रैः समानतैः ॥ संमानिताः समागत्य वसताववसन्सुखम् ॥ १६ ॥ કર્યું. ( ૧૦ ) પછી અવસર ઉપર માહનમુનિજીએ ત્યાંથી શીધ્ર વિહાર કર્યો. ઠીકજ છે, અપ્રતિબંધ વિહાર થતા હૈાય ત્યારે સાધુને મેટા - ત્સવ જેવું લાગેછે. ( ૧૧ ) ત્યારબાદ રૂચિમાફક વિહાર કરનારા માઢુનમુનિજી જોધપુર જવાની મરજી હાવાથી અનુક્રમે તે પ્રાંતમાં આવ્યા. ( ૧૨ ) જોધપુરમાં પેસતાંજ તેમની જમણી આંખ તથા જમણા હાથ ફરકયા, એને શાસ્ત્રમાં સારાં શકુન કહેછે. ( ૧૩ ) પાણીથી ભરેલા ધડા માથાઉપર મૂકીને એક સુવાગણ સ્ત્રી સામે આવી. તેમજ બે બાજૂઉપર પક્ષિઓ મધુર શબ્દ કરતા જવા લાગ્યા. ( ૧૪ ) એવાં સારાં શકુન જોઇને માહનમુનિજીએ મનમાં ધાર્યું કે, “કાઈ ભવ્યજીવ મારા થકી પ્રતિધ પામશે.” ( ૧૫ ) પછી જેમની આંખામાં આનંદનાં આસું આવ્યાં છે એવા અને સામા આવી નમ્ર થએલા શ્રાવકાએ માહનમુનિજીના ધણા આદરસત્કાર કર્યો, ત્યારે તે ઉપાસરામાં જઇને સુખે રહ્યા. (૧૬) Page #124 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ છો. (११५) अलंच नाम तत्र नव्य एकः समागमत् ॥ देशनामपि शुश्राव श्रीमोदनमुखोभवाम् ॥१७॥ आसन्नोदयमेनं ते झात्वा सजुरवोऽपि दि॥ तयोपदिदिशुर्धर्म यथासौ प्रत्यबुध्यत ॥१७॥ चारित्रमोहनीयस्य दयोपशमतः स तु॥ महाव्रतानि मे दत्ते-त्येवं व्यझपयशुरून् ॥१५॥ वीदयायतिं तेऽलंच-विज्ञप्ति प्रतिपेदिरे॥ मुहूर्तोऽयासन्न आसीत्तदा दैववशाबुनः॥२०॥ मुन्यग्निनेन्दधरणी-मितेऽब्दे वैक्रमे शुने॥ शुचौ सिते दशम्यां चा-लंचन्शे व्रतमाददे ॥१॥ सशुरूणां पादनख-मएमले सति सुन्दरे ॥ अलं चन्णेति वदं-स्तन्नामायमनूकिल ॥२२॥ ત્યાં એક વખતે અલંચંદનામા એક ભવ્યજીવ આવ્યા, અને તેણે માહનમુનિજીના મુખથી દેશના સાંભળી. (૧૭) “એના ચારિત્રનો ઉદય નજીક છે.” એમ જાણીને મેહનમુનિજીએ દેશના પણ એવી રીતે આપી કે, જેથી તે પ્રતિબંધ પામે. (૧૮) પછી ચારિત્રમેહનીય કર્મનો ક્ષયપશમ થવાથી અલંચદે મેહનમુનિજીને એવી વિનતિ કરી કે –“મને પાંચ મહાવ્રત આપો.” (૧૯) પરિણામ સારે જોઈને મેહનમુનિએ અલચંદની વિનતિ કબૂલ કરી, એટલામાં દીક્ષાનું સારું મુહૂર્ત પણ તેના ભાગ્યથી નજીકજ મળી આવ્યું. (૨) સંવત્ ઓગણીસે સાડત્રીશ(૧૯૯૭)ના આષાઢ સુદી દશમી-(૧૦)ને દિવસે સારા મુહૂર્ત ઉપર અલચંદજીએ મોહનમુનિજી પાસે સંગીપણાની દીક્ષા લીધી. (૨૧) સશુરૂના ચરણના નખો ચંદ્રમાકરતાં ઘણું સુંદર છતાં “અલ ચંદ્રણ” એટલે ચંદ્રની શી જરૂર છે?” એવી અલંચંદજી ભાવના કરતા Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૬) मोहनचरिते षष्ठः सर्गः। नवदीदितशिष्येण सहिता मोहनर्षयः॥ वितत्य विहति प्रापुः पल्लीं पल्लीनसङनाम् ॥२३॥ शातमेव तदा तस्या-मविन्दश्राइसत्तमाः॥ अनुत्तर विमानस्था यथा त्रिदिवनायकाः॥२४॥ पल्लीस्थानां मदभाग्यं यदेते मुनिसत्तमाः॥ वर्षावासमिमं तत्र विधातुमनुमेनिरे ॥२५॥ स्थानाङ्गं श्रावयामासुः श्राहस्तेन विवेकिनः॥ झानाटतेः दयं चोप-शमं केचिदवाप्नुवन् ॥२६॥ श्रीमन्मोदनपादाजे-ऽवनताः श्रावकर्षनाः॥ आत्मानमुन्नतं चक्रु-नमनाउन्नतिर्वरा ॥२७॥ હતા તેથીજ કે શું? તેનું “અલંચંદ” એવું નામ પડી ગયું. (૨૨) પછી મેંહનમુનિજી નવી દીક્ષા આપેલા ચેલા-(અલંચંદજી)ને સાથે લઈ વિહાર કરીને, જ્યાંના સારા શ્રાવક મુનિરાજને પગે લીન થઈ રહ્યા છે, એવા પાલી શહેરમાં આવ્યા. (૨૩) અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ જેમ કેવળ સુખ ભોગવે છે, તેમ પાલીના રહીશ શ્રાવકોએ મેહનમુનિજી પધાર્યા ત્યારે કંઈ પણ દુખ વગર એકલું સુખ જ ભગવ્યું. (૨૪) પાલીના શ્રાવકનું મોટું ભાગ્ય! કારણ કે, એ મુનિરાજાએ ત્યાં ત્રીજીવાર ચોમાસું કરવાનું કબૂલ કર્યું. (૨૫) ચોમાસામાં મેહનમુનિજીએ શ્રાવકેને “ઠાણાંગ સૂત્ર” સંભળાવ્યું, તેથી કેટલાક વિવેકી જીવના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયેશમ થઈ ગયો. (૨૬) મોહનમુનિજીના ચરણકમલનેવિષે શરીરથી નમેલા ઉત્તમ શ્રાવકોએ પોતાના આત્માને ઉંચે ચઢાવ્યું, એટલે મુનિરાજને વંદના કર્યાથી જે શુભકર્મ બાધ્યું તેથી તે 'ઉંચી ગતિ પામવા લાયક થયા. ઠીકજ છે, વિનયથી સારી ઉન્નતિ થા Page #126 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૭) વર્ત-(-)નૈતિનસંસલેને વરઘોઘતિ છે. नव्यैस्तु साधुसत्संगा-त्तदोर्ध्वगतिराप्यत ॥२॥ विज्ञायते नैव कालो यथा विषयसंगिनिः॥ निर्यातापि चतुर्मासी तथा नाशायि धर्मिनिः॥२५॥ मुनिमोहनगीरेवा-मूलमन्त्रं दि कार्मणं॥ यतस्तां शृणुते यः स ययोक्तं प्रतिपद्यते ॥३०॥ श्रीमोहनेन गोपेन नीता आगमशागले॥ गावः पयां लसन्ति स्म सार्था सानूत्तदा किल ॥३॥ યછે. (ર૭) ચોમાસામાં મેઘજેવી મલિન વસ્તુના સંસર્ગથી જળ અધોગતિ (નીચે પડવું) પામ્યું, પણ પાલીમાં મોહનમુનિજી ચોમાસું રહ્યા ત્યારે સત્સંગથી ત્યાંના ભવ્યલોકો તો ઉંચી ગતિને પામ્યા. ઠીકજ છે, “સોબત તેવી અસર” એ કહેવત ખરેખર સાચી છે. (૨૮) સ્ત્રી, મદિરા વિગેરે વિષયમાં આસક્ત થયેલા લોકોને જેમ કેટલે કાળ ગયો તેની ખબર પડતી નથી, તેમ ધર્મકરણ કરવામાંજ રાતદહાડે વળગી રહેલા પાલીના ભવ્યજીને આખું ચોમાસું નીકળી ગયું પણ તે જણાયું નહીં. (૨૯) મોહનમુનિજીના મુખમાંથી નીકળેલી વાણું તેજ એક મૂળમંત્રવગરનું કામણ છે, એમ અમને લાગે છે. કારણકે, જે માણસ તે વાણી સાંભળે છે, તે તેમના કહ્યા પ્રમાણે કબૂલ કરે છે. (૩૦) મેહમુનિજરૂપ ગોવાળીઆએ આગમરૂપ લીલા ઘાસવાળા બીડમાં લાવેલી ગાયો (વચને) જ્યારે પાલીમાં શેભવા લાગી, ત્યારે પાલીનું “પલ્લી” (ગેવાળીઆનું રહેવાનું ગામ) એવું કામ યથાર્થ થઈ ગયું. (૩૧) * ૧ આ શ્લોકને ભાવાર્થ નીચે પ્રમાણે –ગે શબ્દનો અર્થ જેમ ગાય એવો થાય છે, તેમ રાખી એવો પણ થઈ શકે છે. તેમજ પલી શબ્દનો અર્થ ગોવાળીઆને રહેવાનો પ્રદેશ એવો છે. એ અર્થ ધ્યાનમાં લઈ અહીં રૂપક કર્યું છે. તેમાં મેહનમુનિજીને ગોવાળીઆસરખા જવા. તથા તેમની વાણું તે ગાયો સમજવી. અને વ્યાખ્યાનમાં જે સ્ત્ર વિગેરે વાંચતા ચંદ્ર તે લીલા ઘાસવાળા પ્રદેશ સમજવો. Page #127 -------------------------------------------------------------------------- ________________ (૨૮) મોહનવતે .. વિના વિરતો –ાવત નH-(-)રાયા છે प्रायो नैव परोत्कर्ष सहन्ते उHदा जडाः॥३२॥ दक्षिणाध्वचरस्यापि मम किं किरणावलिम्॥ मलीमसो रुपयेष जलवादो जडान्तरः॥३३॥ श्तीव रोषादादित्य-स्तताप निखिलैः करैः॥ पाटचरा श्व तदा मेघा जग्मुर्दिशो दश ॥३४॥ पूताविकरस्पर्शा-न्मलिना अपि नीरदाः॥ मालिन्यमपनिन्युः स्वं जाड्यं चान्यन्तरस्थितम्॥३॥ तेजस्तिग्मं वीक्ष्य पद्म-बन्धोविकसितानवत् ॥ पद्मिनी तत्परिमलः प्रथते स्म समन्ततः॥३६॥ જ્યારે વરસાદ તદન રહી ગયો, ત્યારે જલાશય (જેમના મનના અધ્યવસાય ઘણું મલિન એવા જીવ, તથા તળાવ, સરોવર વિગેરે ) નિર્મળ થઈ ગયા. ઠીક જ છે, કદાગ્રહથી ભરાઈ ગયેલા એવા જડમૂઢ લોકો ઘણુંકરીને બીજાની ઉન્નતિ ખમી શકતા નથી. (૩૨) “હું દક્ષિણમાર્ગ(સીધે રસ્તે તથા દક્ષિણ દિશાતરફના પ્રદેશ-)થી ચાલું છું, તોપણ આ મલિન (મેલો તથા કોળ) અને જડતર એટલે જેનું મન જડમૂઢ છે, એ તથા જેની અંદર પાણી ભરેલું છે, એવો એ મેઘ (વાદ ) મારા કિરણોને કેમ હરકત કરે છે,” એવી રીશ આવવાથીજ કે શું! સૂર્ય પોતાના તમામ (૧૫૦૦ ) કિરણ પ્રગટ કરીને જગતને તપાવવા લાગ્યા. ત્યારે ચોર જેવા બધા મેઘ દશે દિશામાં ભાગી ગયા. (૩૩-૩૪) અંદર પાણી હોવાથી રંગે કાળા, અને જડ (ભારે) એવા મેઘોએ પણ સૂર્યના પવિત્ર કિરણના સ્પર્શવડે કરીને પોતાને બાહર રહેલો કાળો રંગ અને અંદર રહેલું જડપણું એ બન્ને નાંખી દીધાં, એટલે શરડતુ શરૂ થયાથી સૂચેનો તાપ ઘણો પડવા લાગે, તેમજ વાદળાં પણ ધોળાં અને હલકાં થઈ ગયાં. (૩૫) સૂર્યનો તાપ ઘણે પડવા લાગે ત્યારે, તેના ઉદયથી આ Page #128 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૨) अत्यन्तमत्ययं वीक्ष्य मेघानामपि नास्करः॥ कवोष्णान्किरणाञ्चके कोपो दि दणिकः सताम् ॥३॥ प्रवीणे बाह्यतापेऽपि मनस्तापो व्यवर्धत ॥ पल्लीस्थानां यतः शीघ्रं विजहर्मोहनर्षयः॥३७॥ गिरिवहूयङ्कनूमाने वत्सरे मोहनर्षिनिः॥ व्यधायि सप्तमी पक्ष्यां चतुर्मासी यथासुखम् ॥३०॥ अथ नागपुरं प्रापु-विदारेणोद्यतेन ते॥ विनासक्तिं विदरतां किं दूरे किमु वान्तिके ॥४०॥ दृढानुरागिणां तत्र श्राहानामुपरोधतः॥ स्थित्वा स्तोकं पुरश्चलु-र्विकानेरपुरं प्रति ॥४२॥ तत्प्रदेशेऽथ पर्याप्तं विहृत्यैते यथासुखम् ॥ क्रमाद्योधपुरप्रान्त-माययुर्विमलाशयाः॥४॥ પણે ઉદય થાય છે, એમ વિચારીને કમલિની ખીલી ગઈ અને તેને સુગંધ ચારે તરફ ફેલાયો, એટલે, શરડતુમાં જ્યાં ત્યાં તલાવ વિગેરેમાં કમળો ખીલી રહ્યાં. (૩૬) મેઘનો તદન નાશ થઈ ગયો એમ જાણીને સૂર્યે પણ પોતાના કિરણ સૌમ્ય કર્યા. ઠીકજ છે, મોટાને કેપ ક્ષણમાત્રજ રહે છે. (૩૭) શિયાળામાં સૂર્યને તાપ ઓછો થવાથી પાલીના રહીશ શ્રાવકેનો બાહરનો તાપ મટી ગયે, પણ અંદર તો ઉલટ પહેલાં કરતાં વધારે તાપ થયે, કારણકે, મોહન મુનિજીએ શીધ્ર ત્યાંથી વિહાર કર્યો. (૩૮) સંવત્ ઓગણીસે સાડત્રીશ-(૧૯૩૭)માં મેહનમુનિજીએ પાલીમાં સાતમું ચોમાસું સુખે કર્યું. (૩૯) પછી ઉગ્રવિહાર કરીને મેહનમુનિજી નાગોર આવ્યા. કોઈ ઠેકાણે આસક્તિ ન કરતાં વિહાર કરનારા સાધુઓને દૂર અથવા નજીક તે શું? (૪૦) ઘણું રાગી એવા શ્રાવકોના આગ્રહથી ત્યાં થેડે વખત રહીને મેહનમુનિજ વિકાનેર તરફ વિદાય થયા. (૪૧) શુદ્ધમનના ધણું એવા મોહનમુનિજી વિકાનેર પ્ર Page #129 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મોહનહિ પણ સા. श्रुत्वा योधपुरावास-श्रावका मोदनागमम् ॥ समेत्य सजुरून्नन्तुं निर्जग्मुरविलम्बितम् ॥४३॥ अलंचन्ऽस्य दीदाव-सरेऽस्मानिः कृतार्थना ॥ નોધાનવનાથસિ ગ્નત્સિતાધુના છે हीनेऽस्मिन्समये प्रायो-ऽस्मादृशां गुरुकर्मणाम् ॥ युष्मादृशां सशुरूणां योगो नाग्यैर्विना कुतः॥४५॥ कृपां कृत्वा तदस्माकं पूरणीया मनोरथाः॥ संसृतौ सीदतां शीघ्र-मुहारो हि सतां व्रतम् ॥४६॥ निपीड्य चरणावेवं प्रार्थयन्तो मुहुर्मुहुः॥ વનિયુત્તરમાપુખ્ત સહુ નાચર્થના થયા છે અs . गीतवादित्रपूर्व ते श्रावकैः परया मुदा ॥ प्रवेशिता नतेन्योऽ-धर्मलानं मुनीश्वराः॥४७॥ દેશમાં સુખ ઉપજે તેમ વિહાર કરીને અનુક્રમે પાછા જોધપુર પ્રાંતમાં આવ્યા. (૪૨) જોધપુરના રહીશ શ્રાવકો મેહનમુનિજી નજીક આવ્યા છે, એમ સાંભળીને બધા ભેગા થઈ તેમને વાંદવા વાસ્તે શીધ્ર જોધપુરથી નીકળ્યા. (૪૩) મેહનમુનિજીને વાંદીને તેમણે વિનંતિ કરી તે આ રીતે –“અલંચંદજીની દીક્ષા થઈ તે વખતે આપ સાહેબની અમે ઘણી વિનતિ કરી, પણ અમારા કમનશીબને લીધે તે વૃથા ગઈ હમણાં તેજ અમારી વિનતિ સફળ થશે એવી અમે આશા રાખીએ છઈએ. આ હુંડા અવસર્પિણું કાળમાં અમારા જેવા ભારેક જીવને આપસાહેબજેવા સદ્ગુરૂને યોગ ભાગ્યવિના કયાંથી મળે? વાતે કૃપા કરીને અમારા મરથ પૂર્ણ કરે. સંસારમાં દુખી થતા જીવોનો ઉદ્ધાર કરવો એનેજ મોટા લેકે પિતાનું કર્તવ્ય સમજે છે.” આ પ્રમાણે પગે લાગીને વારંવાર વિનતિ કરનારા જોધપુરના શ્રાવકોને “ઠીક છે” એવો ઉત્તર મેહનમુનિજીએ આપે. બરાબર છે, મોટા લેક પાસે કરેલી યાચના ફેગટ જતી નથી. (૪૪-૪૭) પછી શ્રાવકોએ ઘણું ઉમંગથી Page #130 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૨) मरावल्पा मेघरष्टिः कलङ्कमिममस्य ते॥ નિરાવર્તુગિવાનલાં વરપુરાના પણ ऊपरं देत्रमनव-देनं बीजसमन्वितम् ॥ बीजमाप्नोदकरता-मङ्करः हुपतामगात् ॥५॥ तुपो विटपितामाप विटपी कुसुमोजमम्॥ कुसुमान्यनवशीघ्र फलदानोन्मुखानि च ॥५१॥ मिथ्यात्वमूषरं प्रोक्तं देवं नकता तथा॥ सम्यक्त्वं बीजमित्यादु-रङ्करोऽणुव्रतानि च ॥५॥ तुपः स्यात्सर्वविरति-विटपी दायिकं व्रतम्॥ देवलोकस्तु कुसुमं फलं निर्वाणमुच्यते ॥ ५३ ॥ મોહનમનિછને જોધપુરમાં પધરાવ્યા. તે વખતે જિયો ધવલગીત ગાતી હતી, અને વાજાં વાગતાં હતાં. બાદ ઉપાસરામાં આવ્યા પછી જે લેકએ વિંદના કરી તેમને મેહનમુનિજીએ ધર્મલાભ આપે. (૪૮) “મારવાડ દેશમાં વરસાદ ઘણો થોડો વરસે છે,” એવું તે દેશનું કલંક દૂર કરવાને વાસ્તેજ કે શું? મોહનમુનિજીએ ત્યાં દેશનારૂપ ઉદક ઘણું વરસાવ્યું. (૪૯) તે વખતે મેઘની વૃષ્ટિ તો સારા ખેતરમાં જ ફળ આપનારી થઈપણ આ મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ તે જેવું પાત્ર તે પ્રમાણે ફળદાયક થઈ તે આ રીતે, જ્યાં નરદમ ખારી જમીન હતી, તે સારું ખેતર બની ગયું. જ્યાં સારું ખેતર હતું, ત્યાં બીજની વાવણી થઈ ગઈ. જ્યાં બીજની વાવણી થઇ હતી, ત્યાં અંકુરો નીકળ્યા. તથા જ્યાં એકરે નીકળ્યા હતા, ત્યાંન્હાનાં વૃક્ષ થઈ ગયાં. જ્યાં ન્હાનાં વૃક્ષો થયાં હતાં, તે મોટાં ઝાડો બની ગયાં. તેમ જ્યાં મોટાં વૃક્ષ ઉગ્યાં હતાં, તેમને પુષ્પો આવ્યાં, અને જેને પુષ્પો લાગ્યાં હતાં, તેને ફળ આવવાની તૈયારી થઈ. એવી રીતે મેઘની જળવૃષ્ટિ અને મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ એ બેમાં ઘણો તફાવત પડી ગયો. Page #131 -------------------------------------------------------------------------- ________________ मोहनचरिते षष्ठः सर्गः । अब्दवृष्टिस्तु सुक्षेत्र -मात्रे फलवती परम् ॥ यथापात्रमनूदेवं सफला धर्मदेशना ॥ २४ ॥ तापेऽरतिप्रदेऽर्कस्य शान्तेऽथ नविका जनाः ॥ तपो विविधमातेनुः शोधनं हि तपः परम् ॥ ५५ ॥ शीतेन तापशान्तिर्हि विदिता भुवनेऽखिले ॥ तपस्तापात्कर्मतापो - च्छेद चित्रकरः परम् ॥ ५६ ॥ वृत्ते पर्युषण पर्व - एयनूत्तत्रोत्सवो महान् ॥ उत्साहशक्तिर्यत्रास्ति तत्रानारतमुत्सवः ॥ ५७ ॥ विक्रमादिर्नवैतयङ्क - भूमिते वत्सरे शुभे ॥ चतुर्मास्यष्टमी तेषां पुरे योधपुरेऽनवत् ॥ ५८ ॥ मेदः पाटादिदेशेषु विहरन्तो यथागमम् ॥ शिरोदीनगरं प्रापुः संयता मोदनर्षयः ॥ ५० ॥ ( १२२.) અહીં ખારી જમીન તે મિથ્યાત્વ, સારૂં ખેતર તે ભદ્રકપણું, ખીજ તે સમછીત, અંકુરા તે શ્રાવકનાં ખાર ત્રતા, ન્હાનું વૃક્ષ એટલે સાધુપણું, મોટું ઝાડ તે ક્ષાયિક ચારિત્ર, પુષ્પ તે ઉત્કૃષ્ટ દેવલાકની પ્રાપ્તિ અને ફળ તે મુક્તિ સમજવી. ( ૫૦-૫૪ ) દુખ ઉપજાવનારા સૂર્યના તાપ શાંત થયા, ત્યારે ભવ્યજીવા જાત જાતની તપસ્યા કરવા લાગ્યા, કારણ કે, તપસ્યા જે છે તે જીવને ઘણી શુદ્ધિ આપનારી છે. (૫૫) ઠંડી ચીજ તાપને મટાડેછે, એ વાત તા જગત્માં પ્રસિદ્ધ છે. પણ તપસ્યારૂપ તાપથી ભગવાના કર્મરૂપી તાપના ઉચ્છેદ થઈ ગયા, એ વાત ઘણી નવાઈ જેવી લાગેછે ! (૫૬) પન્નુસણપર્વ વીતી ગયા પછી ત્યાં માટેા ઉત્સવ થયા. જ્યાં ઉમંગ ધણા હાય, ત્યાં હંમેશાં ઉત્સવ થાય તેમાં શી નવાઈ? (७) संवत् भोगलीसें माडत्रीश - ( १८३८ ) मां मोहनमुनिनुं याઠમું ચેામાસું જોધપુરમાં થયું. (૫૮ ) પછી મેવાડ વિગેરે દેશામાં સિદ્ધાં Page #132 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (१२३) नन्दाग्निनन्दनूमाने वत्सरे वैक्रमेऽथ ते॥ नवमीं विदधुस्तत्र चतुर्मासीं यथासुखम् ॥६०॥ ततोऽवसरमासाद्य विजहर्मुनिसत्तमाः॥ प्रायः सन्तो नावसरं विफलीकुर्वते किल ॥१॥ विदरन्तः संयतास्ते-ऽजयमेरुपुरं ययुः॥ . ततश्च नगरे नून-नगराख्येऽतिविश्रुते ॥६॥ शुनैर्निमित्तैः कथित-शुनायतिरनाकुलः॥ तत्रैकः श्रावकोऽन्यागा-ज्ज्येष्ठो नाम्ना गुणैरपि॥६॥ आसन्नोदयमैक्ष्यास्य चारित्रं मोहनर्षयः॥ प्रतिबोधार्थमित्येव-मूचुः समयकोविदाः॥६५॥ ज्येष्ठ त्वमिद संसारे ज्येष्ठं धर्म समाश्रय ॥ नहि तेन विना किंचि-त्सारं जगति विद्यते ॥६५॥ તની આજ્ઞા પ્રમાણે વિહાર કરતા મોહનમુનિજી શિહીમાં આવ્યા. (૫૯) સંવતુ ઓગણીસે ઓગણચાળીશ-(૧૯૩૯)માં મોહનમુનિજીએ સુખથી શિહીમાં નવમું ચોમાસું કર્યું. (૬૦) પછી અવસર આવ્યો ત્યારે મેહનમુનિજીએ શિરેહીથી વિહાર કર્યો. બરાબર છે, ઘણું કરીને સારા પુરૂષો આવેલા અવસરને ફેગટ જવા દેતા નથી. (૬૧)તે મુનિરાજ વિહાર કરતા પ્રથમ અજમેર ગયા, અને ત્યાંથી ઘણું જાણીતું એવા નવા શહેરમાં આવ્યા. (૬૨) પછી તે ઠેકાણે જેઠાનામનો એક ગુણી તથા દઢચિત્તવાળે શ્રાવક મોહનમુનિજીની પાસે આવ્યા, તે વખતે સારા શકુન થવાથી એનો આવવાનો પરિણામ સારે નીકળશે, એવો વિચાર તેમના મનમાં આવ્યો. (૬૩) “એના ચારિત્રનો ઉદય નજીક આવેલો છે? એમ વિચારીને સમયના જાણ એવા હનમનિજીએ તેને પ્રતિબંધ પभाडा वास्ते पहेश य. ते मारीत:-(६४) २४! तुं॥ सं Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) मोहनचरिते षष्ठः सर्गः । रसमिक्षोः समादाय कूर्चकस्त्यज्यते यथा ॥ देदा धर्म तथादाया - सारमेनं समुत्सृजेत् ॥ ६६॥ शाताशातं कर्मफलं जीवो वेदयते हि यत् ॥ तत्राल्पं प्रायशः शातं तदपीह न शाश्वतम् ॥ ६७ ॥ उदर्को दारुणोऽत्यन्तं विषयाणामवेदते ॥ तथापि मूर्वया तत्र सुखं जीवोऽभिमन्यते ॥ ६८ ॥ तस्माद्वैषयिकं दित्वा सुखानासं विवेकतः ॥ चारित्रं प्रतिपद्येत जन्म तस्य प्रशस्यते ॥ ६० ॥ विवेक एव जीवानां डुर्लनो मानवे नवे ॥ तद्बलादेव निखिला दोषा नश्यन्ति तद्यथा ॥ ७० ॥ સારમાં કેવલિભાષિત ઉત્કૃષ્ટ ધર્મના આશ્રય કર. કારણ કે, તે ધર્મવગર આ જગમાં બીજું કંઈ સાર નથી. ( ૬૫ ) શેલડીમાંથી રસ ચૂસી લઇને કૂચા જેમ નાંખી દેછે, તેમ આ મનુષ્યભવમાંથી સારભૂત ધર્મ ગ્રહણ કરીને અસાર દેહના ત્યાગ કરવા. (૬૬ ) શાતા અને અશાતા એવા એ પ્રકારનાં કર્મનાં ફળ જીવ જે વેદેછે, તેમાં ઘણુંકરીને શાતા વેદનીય આછુંજ હેાયછે, અને તેપણ શાશ્વત રહેવાનું નથી. (૬૭) રૂપ, રસ વિગેરે વિષયના ઘણા દારૂણ પરિણામ પ્રત્યક્ષ દેખાય છે, તાપણ અનાદિકાળની મૂર્છાથી જીવ તેમાંજ સુખ માની રહ્યો છે. ૬૮ ) ખરૂં જોતાં વિષયમાં સુખ નથી, તે તે સુખના આભાસમાત્ર છે, વાસ્તે વિવેકથી વિષયસુખના પરિત્યાગ કરીને જે ચારિત્રના અંગીકાર કરે, તેના મનુષ્યભવ આ જગમાં વખાણવાલાયક છે. ( ૬૯ ) આ મનુષ્યભવમાં જીવને વિવેક મળવા બહુ મુશ્કેલ છે. કદાચ મળે તે તેના પ્રભાવથી તમામ દાષાના નાશ થાયછે. એ વાત પુરાહિતપુત્રની કથા - Page #134 -------------------------------------------------------------------------- ________________ માહનચરિત્ર સગે છઠ્ઠો. ( ૧૨૯ प्रस्त्यस्मिन्नेव जरते श्रीपुरं श्री विराजितम् ॥ श्रीषेणो नाम तत्रासी - मतिमान्नीतिमान्नृपः ॥ ७१ ॥ पुरोहितस्तस्य सोम-शर्मा वंशक्रमागतः ॥ राजप्रसादादनव - त्पात्रं निःशेषशर्मणाम् ॥ ७२ ॥ परं पुत्रमुखं नासा - वपश्यदैवदोषतः ॥ वार्धक्यमासन्नमन्नू - न्यक्काराणां यदालयः ॥ ७३ ॥ एकदा तं नृपः प्रोचे तवेयमनपत्यता ॥ यथा मां बाधते न त्वां तथात्र किमु कारणम् ॥ ७४ ॥ निर्व्यूढोऽनूदियत्काल - मावयोरन्वयक्रमः ॥ अतः परं को नविता मत्सुतस्य पुरोदितः ॥ ७५ ॥ પરથી જાણી લેવી. તે આ રીતે−( ૭૦ ) “આ ભરતક્ષેત્રમાંજ લક્ષ્મીના નિવાસથી શાભિતું શ્રીપુરનામા નગર છે. ત્યાં નીતિવાળા તથા બુદ્ધિમાન્ “ શ્રીષેણ ” નામે રાજા રાજ કરતા હતા. ( ૭૧ ) તે રાજાના કુળપરંપરાથી ચાલતા આવેલા “ સામદત્ત ” નામે પુરાહિત રાજાની ઘણી મહેરમાનીથી સર્વે જાતનાં સુખ ભાગવતા હતા. ( ૭૨ ) પણ કર્મના દાખથી તે પુરેાહિતને પુત્ર થયા નહીં, અને ધિક્કારનું તેા જાણે સ્થાનજ હાયની શું ? એવી તેની વૃદ્ધાવસ્થા પણ નજીક આવી. (૭૩ ) એક વખત રાજાએ પુરાહિતને કહ્યું કે “ તને પુત્ર નહીં હાવાથી જેટલું મને દુખ થાયછે, તેટલું તને થતું નથી, તેનું શું કારણ ? ( ૭૪ ) તારા અને મારા ફુલના સંબંધ આજસુધી ખરાબર ચાલતા આવ્યા છે. આથી ઉપરાંત મારા પુત્રના પુરોહિત કાણુ થરો વારૂ? (૭૫) કદાચિત્ દેવના દાષથી તે નવા પુરાહિત કુલીન નહીં મળશે, તો તેના ઉપર વિશ્વાસ તે શાના રખાય? એ વાતની તારા મનમાં કેમ કંઈ ચિંતા થતી નથી. ” Page #135 -------------------------------------------------------------------------- ________________ ( १२६ ) मोहनचरिते षष्ठः सर्गः । कुलीनो यद्यसौ नैव लभ्येतादृष्टदोषतः ॥ को नाम तत्र विश्वास एषा चिन्ता कथं न ते ॥ ७६ ॥ सोमोऽवदच्चिन्तयात्र किं दैवायत्तवस्तुनि ॥ जुनक्ति स्वकृतं जीवो नादत्तमुपतिष्ठते ॥ ७७ ॥ आत्मायत्ते गुणाधाने नैर्यएवं वचनीयता ॥ दैवायत्ते पुनः कार्ये पुंसः का नाम वाच्यता ॥ ७८ ॥ राजावोच पायोऽस्ति दैवं येन नवेजु ॥ विधाय साहसं देवी- माराधय कुलागताम् ॥ १५ ॥ धर्मा पूज्यते वीत - रागोऽन्ये विघ्नशान्तये ॥ ते तां यदि न कुर्वीरं - स्तत्पूजा किंफला वद ॥ ८० ॥ एवं राज्ञेरितः सोमो देवीभवनमागमत् ॥ दर्भसंस्तार के तस्याः पुरः स समुपाविशत् ॥ ८१ ॥ ( ૭૬ ) એવું રાજાનું વચન સાંભળીને સામદત્તે કહ્યું કે-“હે રાજન્ ! જે વાત આપણા હાથમાં નથી, તે કેવળ નશીખનાજ હાથમાં રહેલી છે, તેની ચિંતા કરવાથી શું થવાનું ? જીવ પેાતાનું કરેલું સારૂં અથવા નરસું કર્મ ભાગવેછે. જે વસ્તુ જીવે પૂર્વભવમાં ઉપાર્જેલી ન હેાય, તે આભવમાં તેને ક્યાંથી મળે ? ( ૭૭ ) સારા ગુણેા સંપાદન કરવાનું આપણા હાથમાં છતાં જીવ તે ગુણવગરના રહે, તે તે માટી શરમની વાત છે ! પણ જે વાત નશીબને હાથ રહી તે ન મળે તેા તેના જીવને માથે શું दोष ?” ( ७८ ) रामये, “सोमहत्त ! नेथी नशील अनुडून થાય એવા એક ઉપાય છે. તે એજ કે, તું સાહસ કરીને આપણી કુલદેવીની આરાધના કર. (૭૯) વીતરાગભગવાનની પૂજા ધર્મની પ્રાપ્તિ થવામાટે કરાયછે, અને બીજા દેવતાઓની પૂજા કરવાનું પ્રયાજન તેા આવેલું વિન્ન મટાડવું એજ છે. જો બીજા દેવતાએ આપણું કામ ન કરે તેા તેની પૂજા કરવામાં શું ફળ તે કહે? ” (૮૦) એમ રાજાએ કહ્યું, ત્યારે Page #136 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૭) पुत्रदानानिवचनं यदा देवि प्रदास्यसि ॥ तदा नोक्तास्म्यहं नो चे-नेत्यनिग्रहमग्रदीत् ॥॥ तृतीयेऽदनि सा देवी तुब्धा सोमस्य संततिम् ॥ अपश्यन्त्यागत्य सि-६-यक्षमेवमवोचत ॥३॥ कष्टं नो वर्तते कुर्वे किमद्य यदयं दिजः॥ पुत्रं मां याचतेऽदृष्टे सोऽस्य नैवोपलन्यते ॥४॥ श्रुत्वैतदूचे यक्षोऽसौ मुग्धे सुकरमुत्तरम् ॥ તે ઝૂફિવિવું એ તવ પુત્રોડક્તિ વિંસ તથા पारदार्यरतो द्यूत-कारश्चौरश्च निश्चितम् ॥ दोषाणामपराणां च निधानंस नविष्यति ॥६॥युग्मम् एकैकमप्यनर्थाय पारदार्यादि सेवितम् ॥ સંયમિતેન વિં પુત્રે સ્થિતિ ઉs | સોમદત્ત કુલદેવીના મંદિરમાં આવ્યા, અને ન્હાઈ ધોઈશુદ્ધ થઈને દેવી આગળ દર્ભનો સંથારે કરી તે ઉપર બેઠો. (૮૧) અને તેણે એ અભિગ્રહ લીધો કે “હે દેવી! તું જ્યારે મને પુત્ર આપવાનું કબૂલ કરીશ ત્યારેજ હું અન્નગ્રહણ કરીશ, નહીં તો નહીં.” (૮૨) તેથી ત્રીજે દિવસે દેવી ક્ષેભ પામી, અને “સોમદત્તના નશીબમાં સંતાન નથી,” એમ જોઇને સિદ્ધનામાં યક્ષની પાસે આવીને બોલી કે – (૮૩) “હે યક્ષ! મને આજ ઘણું દુખ થાય છે, શું કરું? એ બ્રાહ્મણ મારી પાસે પુત્ર માગે છે, પણ તે એના નશીબમાં બિલકૂલ જણાતો નથી.” (૮૪) એવું દેવીનું વચન સાંભળીને યક્ષે કહ્યું કે, “ભેળી! એનો ઉત્તર સહેજમાં અપાય એમ છે. તે બ્રાહ્મણને તે એવી રીતે કહે કે, “તારા નશીબમાં પુત્ર છે, પણ તે પરસ્ત્રીને વ્યસની, જુગારી, ચોર અને એવાજ બીજા દોષને ભંડારજ હોયની શું? એવો નીપજશે, એમાં કોઈ જાતનો સંદેહ નથી.” (૮૫-૮૬) એ ઉત્તર દઈશ એટલે તારી ફીકર મટી ગઈ. કારણ કે, ઉપર Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨૮) मोहनचरिते षष्ठः सर्गः। प्रहृष्टा-सागमद्यक्ष-प्रोक्तमूचे पुरोधसम् ॥ સર્વિત્રિા કૃપાય તેવીવનમદ્રવીતા I विमृश्य नृपतिः प्रोचे का दानिः सोम याच्यताम्॥ यदीहशोऽप्यस्तु पुत्रः किं तु देवि विवेकवान् ॥॥ आदाय शिक्षां तां गत्वा विजो देवीमयाचत ॥ प्रतिपन्नं तयाप्यत-ततोऽसौ स्वगृहं गतः ॥ ए० ॥ अथ तस्यास्ति गणिका काचिदिश्रम्ननाजनम् ॥ तावन्त्यदानि साप्यस्था-भूस्वापा त्यक्तनोजना ॥२॥ चेट्या निवेद्य सपदि तत्स्वरूपं बलादपि ॥ तदेऽनायि तत्रासौ स्नातनुक्तोऽवसन्निशाम् ॥ ए॥ કહેલા દામાને એક એક દેષ પણ ઘણ અનર્થનું મૂળ છે. એમ હોય તે બધા દેષ જેની અંદર રહેલા છે, એ પુત્ર માગીને તે શું કરવાનો? (૮૭) પછી હર્ષ પામેલી દેવીએ ચક્ષના કહ્યા પ્રમાણે પુરેહિતને ઉત્તર આપ્યો. ત્યારે પુરેહિતે પણ રાજાની પાસે જઈને દેવીના કહ્યા મુજબ કહ્યું. (૮૮) પુરહિતનું વચન સાંભળીને રાજાએ ઘણે વિચાર કર્યો, અને કહ્યું કે, “હે સોમદત્તા દેવી કહે છે તેવો પુત્ર માગવામાં તારે શી હાની છે?”વાતે તું દેવીને એવી રીતે કહે કે, “તું કહે છે તેવો દુર્વ્યસની પુત્ર ભલે રહે; પરંતુ તે વિવેકી લેવો જોઈએ, એટલુંજ હું તારી પાસે માગી લઉં છું.”(૮૯) પછી બ્રાહ્મણે દેવી પાસે જઈને રાજાની શીખામ પ્રમાણે પુત્ર માગ્યા, ત્યારે દેવીએ પણ બ્રાહ્મણનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ તે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. (૯૦) હવે તે બ્રાહ્મણની ઘણું વહાલી અને ભરેસાદાર એવી એક ગણિકા હતી. તેમણજે દિવસથી સોમદતે અભિગ્રહ લીધે તે દિવસને આરંભીને ખાવાપીવાનું તથા બીજા બધાં પરિબેગ છોડી દઈને ભોંય પર સૂતી હતી. (૯૧) સેમદત્ત રસ્તે Page #138 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સગે છે. (૨૨) प्रातः स्वगृहमागह-न्दध्यावेवमसौ दिजः॥ धिग्मां जायां सुकुलजा-मुपेक्ष्यात्र स्थितं शम्॥३॥ लब्ध्वा प्रसादं देव्या य-दत्रैवावसमुन्मनाः॥ ત્રિજ્ઞસ્તપુત્રો ને નાવી કૂને ન ચાન્યથા ! अन्तर्विषीदन्तचिमं नृपः प्राद पुरोधसम् ॥ हर्षस्थाने किमेवं नोः शुचाक्रान्तोऽसि तद ॥ एय॥ किं विप्रलब्धो देव्या वा मन्तु कंचित्समाचरः॥ ततो यथायथं सर्व-माख्यभूपं पुरोहितः॥ ए६॥ राझोचे मा कृथाः खेद-मेताशि कुले यतः ।। नवन्ति देवतादिष्टा-स्तादृशास्तव का दतिः॥७॥ જતે હો, એટલામાં ગણિકાની દાસી ઉતાવળથી આવી, અને તેની બધી વાત કહીને જબરદસ્તીથી સોમદત્તને તેને ઘેર લઈ ગઈ પછી હાઈ ધોઈ તથા ખાનપાન કરી એક રાત્રી તે ત્યાં રહ્યો. (૯૨) સવારે સેમદત્તે પોતાને ઘેર જતાં મનમાં એવો વિચાર કર્યો કે, “રે મારા જેવા દુરાચરણને ધિક્કાર હો? કારણ કે, સારા કુળમાં ઉપજેલી એવી પોતાની સ્ત્રીને છેડી દઈ હું આ ગણિકાના ઘરમાં રહ્યો. (૩) દેવીનું વરદાન પામતાં વારને જ હું ઉત્સુકતાથી આ ગણિકાને વિષે રત થયે, તેથી નક્કી આ નીચ ક્ષેત્ર-(સ્ત્રી)ને વિષે મારાથી પુત્ર થશે, એમાં ફેર નથી.” (૯૪) ઉપર કહ્યા પ્રમાણે મનમાં ખેદ પામતો સોમદત્ત રાજા પાસે ગયે, ત્યારે રાજાએ તેને કહ્યું કે-“સેમદત્ત હર્ષ માનવાને બદલે તું આવડો ખેદશામાટે કરે છે? (૫) શું તને દેવીએ ઠો? અથવા તારાથી તેને કંઈ અપરાધ થયો?તે મને કહે ” પછી યથાર્થ વાત હતી, તે સોમદત્તે રાજાને કહી. (૯૬)રાજાએ કહ્યું, “હે સોમદત્ત! ખેદ કરીશ મા. દેવતાના વરદાનથી મળેલા પુત્ર આવા નીચ કુળમાંજ ઉપજે છે. તેમાં તારી શી Page #139 -------------------------------------------------------------------------- ________________ ( १३० ) मोहनचरिते षष्ठः सर्गः । परं तावदसौ नैव प्रकाश्यो यत्नतस्त्वया ॥ विवेकरविराविर्न यावदोषतमोदरः ॥ ए८ ॥ राजादेशसुधां पीत्वा सोमः स्वगृहमागमत् ॥ प्रचन्नां तां कारयित्वा ररतावहितो नृशम् ॥ एए ॥ समयेऽसूत सा सूनुं ततो राजानुशासनात् ॥ निनृतं कृतसंस्कारः सोमेनासौ व्यवर्धत ॥ १०० ॥ ततोऽध्ययनयोग्यं तं विज्ञायासौ विचक्षणः ॥ स्वयमेवाध्यापयितु- मारेने जनकः सुतम् ॥ १०१ ॥ सुरङ्गान्तस्थितस्यास्यो- परिडुफलकासनः ॥ छात्राणां पुरतः शास्त्रं बहिरध्यापयत्यसौ ॥ १०२ ॥ सूत्रं बच्चा निजाङ्गुष्ठे तदग्रं सूनवे ददौ ॥ संदेहेऽदश्वालनीयमिति संकेतपूर्वकम् ॥ १०३ ॥ હાની છે.” ( ૯૭ ) પણ જ્યાંસુધી દાષરૂપી અંધકારને દૂર કરનારા વિવેકરૂપી સૂર્યના ઉદય થયા નથી. ત્યાંસુધી એને ધણી હુશીઆરીથી સાચવી રાખી પ્રગટ ન કર. (૯૮ ) અમૃત જેવું મધુર રાજાનું વચન સાંભળીને સામદત્ત પેાતાને ઘેર આવ્યા, અને તે ગર્ભવતી સ્ત્રીને છાની રાખીને ઘણી સાવચેતીથી રક્ષણ કરવા લાગ્યા. (૯૯) સમય આવ્યા ત્યારે તે સ્ત્રીએ પુત્ર જણ્યા પછી રાજાના હુકમથી તેના જાતકર્મ વિગેરે સંસ્કાર કાઈ ન જાણે તેમ કરીને સેામદત્ત તેનું પાષણ કરવા લાગ્યા. (૧૧૦) કાલાંતરે તે પુત્ર ભણવાગણવા લાયક થયા, ત્યારે ઘણા હુશીઆર એવા સામદત્તજ પાતે તેને ભણાવવા લાગ્યા. (૧૦૧) તે પુત્રને ભોંયરાની અંદર રાખીને ઉપર નાખેલા પાટિયા ઉપર સામદત્ત પેાતે બેસીને બાહર સામા બેઠેલા ઘણા શિષ્યાને શાસ્ત્ર ભણાવતા હતા.(૧૦૨) અને પેાતાના અંગુઠાએ Page #140 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૨) વજ્ઞાાની નરસી નાનાતિ સ્તોવ તો વહૃા प्रस्तावात्प्रथितं पद्य-मतदागमदन्यदा ॥ १०४॥ दानं नोगश्च नाशश्च वित्तस्येदं गतित्रयम् ॥ न दत्तं नापि नुक्तं त-तृतीयां गतिमाप्नुयात् ॥१०॥ व्याख्यां श्रुत्वास्य कुरुते सुतः संदेदसूचनम् ॥ सोमदत्तोऽवबोधार्थ पुनर्व्याख्याति पूर्ववत् ॥ १०६॥ व्याख्याते विस्त्रिरप्येष सूत्रं चालयते पुनः॥ सोमदत्तस्तदा रोषा-त्सर्वागत्रान्व्यसर्जयत्॥१०॥ बहिराकृष्य तनय-मेवं स विजनेऽब्रवीत् ॥ रे मूढ सागरं तीर्खा कथं मऊसि गोष्पदे ॥१०॥ દેરડી બાંધીને તેને છેડો સોમદત્તે પુત્રના હાથમાં આપે, અને કહ્યું કે, “તને કોઈ શંકા ઉપજે ત્યારે દોરી હલાવજે”—(૧૦૩) ઘણે બુદ્ધિશાળી તે પુત્ર થવું કહેવામાં ઘણું સમજતો હતો. એક વખતે કોઈ પ્રસંગથી આગળ લખેલો લેક ગ્રંથમાં આવ્યો.(૧૦૪) તેનો અર્થ આ રીતે - દાન, ભેગ અને નાશ એ ત્રણ પ્રકારની દ્રવ્યની ગતિ છે. જે તે દ્રવ્ય સપાત્રને આપે નહીં, અથવા પોતે પણ ભેગવે નહીં, તો તે ત્રીજી ગતિ (નાશ) પામે છે.” (૧૫) આ લોકનો અર્થ સાંભળતાંજ તે પુત્ર સંશય જણાવવા માટે દેરડી હલાવે, અને સોમદત્તપણ,તેને બોધ થવાવાસ્તે એકવાર કહ્યું હતું, તે પ્રમાણે ફરીથી લોકનું વ્યાખ્યાન કરે. (૧૦૬) એ રીતે બે ત્રણવાર લોકની વ્યાખ્યા કરી તોપણ તે પુત્રે ફરીથી સંશચની સૂચના કરી. ત્યારે સોમદત્તે ખીજવાઈને બધા શિષ્યોને વિદાય કર્યા. (૧૦૭) અને તે પુત્રને બાહર કાઢીને એકાંતમાં કહ્યું કે-“રે મૂઢ! તું આખો સાગર તરીને ગાયના પગલા જેટલા પાણીમાં કેમ ડુબી જાય છે? (૧૦૮) જે તારી બુદ્ધિ મોટા ગહનશાસ્ત્રમાં પણ વગર મહેનતે પ્રવેશ પામી, તે બુદ્ધિ, બાળક પણ સમજી શકે એવા આ લોકમાં કેમ Page #141 -------------------------------------------------------------------------- ________________ ( १३२) .. मोहनचरिते षष्ठः सर्गः । गहनान्यपि शास्त्राणि लीलया गादते स्म या॥ उत्तानार्थे वचस्यस्मिन् सा मूढा त्वन्मतिः कथम् १०ए सुतोऽवदददो तात यचित्तस्य गतित्रयम् ॥ व्याख्यातं नवता तन्न प्रतिनात्युचितं मम ॥ १२०॥ (यतः) आयासशतलब्धस्य प्राणेन्योऽपि गरीयसः॥ गतिरेकैव वित्तस्य दानमन्या विपत्तयः॥१११॥ सर्वोत्तमं तत्पात्रे स्या-द्वयाख्यं पुनरर्दिते ॥ वनीपके यशस्यं च बन्धुषु प्रेमवर्धनम् ॥११॥ विघ्ननाशाय नूतादौ वैरनाशाय वैरिषु॥ एवमौचित्येन दत्तं दानं न वापि निष्फलम् ॥११३॥ नोगे तु दणिकं सौख्य-मैदिकं केवलं नवेत् ॥ हामुत्र विनाशाय नाशस्तस्येति निश्चितम् ॥११॥ भुं?" (१०८) पछी पुत्रे , "तात! द्रव्यनीति તમે હમણું કહી તે મને ઠીક લાગતી નથી. (૧૧૦) કારણ કે, સેંકડો કષ્ટ વેઠીને કમાવેલું અને પ્રાણથી પણ વધારે વહાલું એવા દ્રવ્યની દાન કરવું, એજ સારી ગતિ છે, અને બીજી (ભોગવવું વિગેરે) તે ગતિને महले विपत्ति (दुर्गति) वाय! (१११)तेहान साधु, साध्वी विગેરે સુપાત્રને આપ્યું હોયતે સર્વોત્તમ દાન તથા રાગાદિકથી પીડા પામતા દીનજનને આપેલું અનુકંપાદાન કહેવાય છે. તેમજ યાચકને દાન આપ્યું હોય તો તેથી કીર્તિ વધે છે, અને જ્ઞાતિલા તથા સગાવહાલા વિગેરે લોકોને દાન આપવાથી મહામાં રહેલો પ્રેમ દઢ થાયછે. (૧૧૨) ભૂત, પિશાચ વિગેરેને આપેલા દાનથી વિઘને અને વૈરીને આપેલા દાનથી વૈરને નાશ થાય છે. એ રીતે વિવેકથી દીધેલું દાન કેઈ ઠેકાણે પણ નિષ્ફળ જતું નથી. (૧૧૩) અને દાન ન આપતાં કેવળ દ્રવ્ય - Page #142 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ છઠ્ઠો. चाकर्ण्य तनयस्येत्थं विवेकविशदं वचः ॥ पुरोहितः प्रहृष्टात्मा गत्वा राज्ञे न्यवेदयत् ॥ ११५ ॥ राजाह साधु साध्वेष विवेकार्कः समुङ्गतः ॥ च्यावयोः खतमसां जालं ागपनोत्स्यति ॥ ११६ ॥ तदारोप्य गजे तं त्वरया त्वमिहानय ॥ तथा नामास्य सुमति - रित्यस्तु स्वगुणार्जितम् ११७ एवमादिश्य नृपतिः प्रेषयामास दस्तिनम् ॥ सोमोऽपि सदनं गत्वा बन्धुवर्गममेलयत् ॥ ११८ ॥ ततः शृङ्गाररुचिरं कृतस्वस्त्ययनं सुतम् ॥ गजारूढं महर्यासौ निन्ये नृपतिमन्दिरम् ॥ ११९ ॥ ( ૧૨ ) ન ગવે તેા તેથી માત્ર ઇહલાકનું ક્ષણિક વિષયસુખ મળેછે, અને દાન અથવા ભાગ ન કરવાથી પેાતાની મેળે થયેલા દ્રવ્યના નાશ તે આ લાકમાં તથા પરલાકમાં નાશજ સમજવા.” (૧૧૪) એવું પુત્રનું વિવેકથી શુદ્ધ થયેલું વચન સાંભળીને પુરાહિતને ઘણા આનંદ થયા, પછી તેણે આ વાત રાજાને જઇને કહી. (૧૧૫) તે સાંભળી રાજાએ કહ્યું, “ઘણું સારૂં, એ તારા પુત્રના ચિત્તમાં ઉદય પામેલા વિવેકરૂપી સૂર્ય આપણા દુખરૂપી અંધકારના જાળને તુરત તેડી નાંખશે. (૧૧૬) વાસ્તે તું એને ગજેંદ્ર(માટા હાથી—)ઉપર બેસાડીને અહીંલાવ, તેમજ પેાતાના ગુણથી મેળવેલું એનું “સુમતિ” એવું નામ પણ આજથી જગતમાં પ્રસિદ્ધ થાઓ.”(૧૧૭) એવા હુકમ કરીને રાજાએ પરિવારસહિત પોતાના હાથી માકલ્યા. સામત્તે પણ ઘેર જઇને પેાતાના જ્ઞાતિલા વિગેરેને એકઠા કર્યા. (૧૧૮) પછી મંગળસ્નાન, દેવપૂજા વિગેરે કરાવીને સારે શણગાર પહેરાવ્યાથી સુંદર દેખાતા એવા તે પુત્રને હાથીપર બેસાડી અને ધણી ઋદ્ધિથી રાજ Page #143 -------------------------------------------------------------------------- ________________ (१३४) मोहनचरिते षष्ठः सर्गः। राजा संमुखमागत्य विधायोचितमादरम् ॥ पौरोहित्ये पदे चैनं न्ययोजयदतुमधीः ॥ १० ॥ राजकार्यपटुः सोऽय विवेकोदयनिर्मलः॥ विद्यानां पारदृश्वानू-क्रमान्नृपतिसंमतः॥११॥ विवेकमन्यदा तस्य परीदितुमना नृपः॥ अष्टवत्स नोः कस्मा-जीवानां विविधा स्थितिः १२२ प्रोवाच सुमतिं देव जानानोऽपि नवानिदम् ॥ टबत्यत्र प्रसादो दि देतुस्तत्किचिउच्यते ॥ १२३ ॥ कर्मणामेव वैचित्र्या-जीवा वैचित्र्यमागमन् ॥ नूमिकोचितवेषाणां नानात्वाभरता यथा ॥१२॥ इत्यादिवचनैस्तस्य राजा प्रीतमना नृशम् ॥ चक्रेऽस्खलजति शीघ्र-मेनमन्तःपुरादिषु ॥ १२५॥ મંદિરમાં સોમદત્ત લઈ આવ્યો. (૧૧૯) જે કુછબુદ્ધિને નથી; એવા રાજાએ સામા આવીને તે પુત્રને ઉચિત આદર કર્યો, અને પુરહિતપદ ઉપર તેની સ્થાપના કરી. (૧૨૦) વિવેકના ઉદયથી જેમાં દોષ રહ્યો નથી, એવો તે સુમતિ રાજકાર્ય કરવામાં ઘણો દક્ષ (ડાહ્યો) અને બધી વિદ્યાઓમાં નિપુણ હોવાથી આગળ જતાં રાજાને ઘણે માનીત થયો. (૧૨૧) એકવખતે સુમતિના વિવેકની પરીક્ષા કરવાનું મનમાં આવવાથી રાજાએ તેને પ્રશ્ન કર્યો. “હે સુમતિ જગતમાં જીની વિચિત્ર स्थितियांथी ४ ?" ( १२२) ते ५२ सुभतिथे युं ," - तुं એ બધી વાત જાણતાં છતાં પણ મને પૂછે છે, તેનું કારણ, તારી મારા ઉપર મેહેરબાની એજ છે. વાસ્તે કંઈ થોડું કહું છું. (૧૨૩)જેમનટ (નાટકમાં જુદા જુદા વેષને ધારણ કરનાર) લેકે જેનો વેષ લેવો હોય તેના અનુસારથી ચિત્રવિચિત્ર રૂપ સ્વીકારે છે, તેમ કર્મની વિચિત્રતાથી જીપણ ભિન્ન ભિન્ન સ્વરૂપ પામ્યા છે.” (૧૨૪) સુમતિના ઉપર કહેલા Page #144 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ છો. (૨૧) देवतादिष्टदोषेण चलचित्तोऽयमेकदा ॥ विजने नूपतेर्दार-मालोक्यापजदार च ॥ १२६॥ यावत्सराङ्कः संगोप्य तं तं तरलेदणः॥ निर्याति तावत्सहसा विवेकः प्रकटोऽनवत् ॥ १२॥ दध्यौ च धिगदो राज्ये निखिले करवर्तिनि॥ मया विनिर्ममे मोहा-जर्दितं कर्म उःखदम् ॥१२॥ अदत्तादानसदृशं टथिव्यां नास्ति नीषणम् ॥ राजपूज्योऽपि येनाद्य रङ्कादपि बिनेम्यहम्॥१२॥ श्तीवान्तादरता विवेकेनोपरोधितः॥ दारं च स्तेयत्तिं च मुक्त्वागात्सुमतिर्बहिः॥१३०॥ તથા બીજા પણ વિશ્વાસુ વચનથી રાજાએ સંતુષ્ટ થઈને “અંતઃપુર વિગેરે ગુપ્તસ્થાનમાં પણ જવાને સુમતિને મના કરવી નહીં,” એમ પ્રસિદ્ધ કર્યું. (૧૨૫) દેવતાએ સોમદત્તને કહ્યું હતું કે, “તારે પુત્ર વ્યસની નીકળશે, તેથી સુમતિનું ચિત્ત એકવખતે ચંચળ થયું, તેને લીધે તેણે એકાંતમાં રાજાનો મોતીનો હાર જોઈને તે ઉપાડી લીધે. (૧૨૬) પછી તે હાર સંતાડી દઈને શંકાથી આમતેમ જોતો છતો સુમતિ જેટલી વારમાં બાહર પડે છે, એટલામાં એકદમ તેના મનમાં વિવેક પ્રગટ થયે. (૧૨૭) તેથી તેણે વિચાર્યું કે –“મને ધિક્કાર છે કારણકે, આ બધું રાજ્ય મારા હાથમાં છતાં જગતમાં જેથી નિંદા થાય તથા દુખ ઉપજે એવું કર્મ મે કર્યું. (૧૨૮) ચેરી જેવું ભય ઉપજાવનારું વ્યસન જગતમાં બીજું નહીં જ હશે ! કારણ કે, રાજાપણ જેની પૂજા કરે છે, એવો હું ચેરીના દૂષણને લીધે આજ રંકથી પણ ડરું છું.”(૧૨૯) એ રીતે અંદરે બોધ જ કરતા હોયની શું ? એવા વિવેકે રે, તેથી સુમતિ મોતીના હારની જેડે ચોરી કરવાની Page #145 -------------------------------------------------------------------------- ________________ (૨૬) मोहनचरिते षष्ठः सर्गः। अथान्यदायं लावण्य-निर्जितानङ्ग आत्मवान् ॥ राझीनिः सस्टदं दृष्टः कामबाणवशं ययौ ॥१३१॥ कुमतीनूय सुमति-गन्तुं तत्रोद्यतोऽनवत् ॥ . यावत्तावदरौत्सीत्तं विवेको बन्धुसोदरः॥१३॥ सोऽचिन्तयच्च यददो महामोदविजृम्नितम् ॥ विचक्रे नोगसौस्थ्येऽपि यशाझीष्वधमं मनः ॥१३३॥ शिरश्छेदोऽत्र नरको-ऽमुत्र स्यात्पारदार्यतः॥ अकीर्तिश्च यथादल्या-संगतः स्वःपतेरपि ॥१३॥ स दि धन्यतमो लोके यः सदा दूरतो वसेत् ॥ नुजङ्गीन्य श्वैतान्यः कुटिलान्यः परित्रसन्॥१३५॥ ઇચ્છાને પણ ત્યાંજ મૂકીને તરતજ બાહર નીકળે. (૧૩૦) પછી વિવેકી એવો સુમતિ પોતાના સૌદર્યથી કામદેવને પણ જીતે એવો હોવાથી એકવખતે અંતઃપુરમાંની રાણીઓએ તેને કામદૃષ્ટિથી જોયે, અને તેથી તે કામવાસનાને અધીન થઈ ગયો. (૧૩૧) કામાતુર થયેલ સુમતિ કુમતિ જેવો થઈને અંતઃપુર તરફ જવા માટે તૈયાર થયે, એટલામાં સગાભાઈ જેવા વિવેકે તેને રોક્યો. (૧૩૨) તેથી સુમતિએ વિચાર કર્યો કે – “મેહનો કેવો વિચિત્ર પરિણામ છે. કારણ કે, મારાથી ભગવાય તેટલું સ્ત્રીસુખ મને મળે છે, તો પણ મારું મન મા જેવી રાણી ઉપર વિકારને પામ્યું. (૧૩૩) પરસ્ત્રી ભેગવનારનું આ લોકમાં રાજા માથું કાપી નાંખેછે, અને પરલોકમાં તે નરકે પડે છે. તેમજ, જેમ અહલ્યાના સંગથી સ્વર્ગના માલીક એવા ઇંદ્રની પણ દુર્દશા થઈ તેમ ગમે તેવો મોટો માણસ હોય તો પણ તેનો અપયશ પરસ્ત્રીને સંગ કરવાથી ફેલાયા વગર રહેતેજ નથી. (૧૩૪) જે પુરૂષ નાગણી જેવી કુટિલ અને ઝહેરીસ્વભાવની એવી સ્ત્રી જાતથી હમેશાં ડરીને દૂર રહે છે, તેને જગમાં ધન્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ છો. ( १३७) एवमालोच्य सुमति-स्ततो राजपरिग्रहे ॥ निर्विकारमनाः सोऽनू-परनारीसहोदरः॥२३६॥ कौतुकेनैकदा सोऽगा-सनिकानां निवेशने ॥ तत्राहतो न केनापि प्रत्युतायं तिरस्कृतः॥१३॥ गालिप्रदानं कलहं बेदनं ताडनं तथा॥ कुर्वाणांस्तान्समालोक्य स तु गाढं व्यरज्यत ॥१३॥ विवेकान्मानसे चैवं व्यनावयदसौ कृती॥ द्यूतं हि धुरि सर्वेषां व्यसनानामधिष्ठितम् ॥१३॥ या किमुच्यतेऽनेन युधिष्ठिरनलादयः॥ विमम्बितास्तविउषा नात्र स्थयमपि दणम् ॥१४०॥ सुहृदेव विवेकेन द्यूतादेवं निवारितः॥ सुमतिर्व्यसनत्यागा-शझोऽनूदतिवल्लनः॥ २४॥ છે,” (૧૩૫) એ વિચાર કરીને રાણી ઉપર થયેલ મનને વિકાર તરત કાઢી નાંખી સુમતિ પરસ્ત્રીને પિતાની સગી બેન માફક માનવા साध्यो. (१३६) ये मते जवानोतुथीते, लुगारी २भતા હતા ત્યાં ગયે; પરંતુ તે ઠેકાણે કેઈએ પણ તેને આદર કર્યો નહીં, એટલું જ નહીં, પણ તેનો તે લોકોએ ઘણો તિરસ્કાર કર્યો. (૧૩૭) માંહોમાંહે ગાળે દઈ ઝઘડો કરી મારપીટ કરનારા તે લેકેને જોઈને સુમતિના મનમાં ઘણેજ વૈરાગ્ય ઉપજે. (૧૩૮) વિવેકથી તે ચતુર સુમતિએ મનમાં ચિંતવ્યું કે-“ધૂત ( જુગાર) એ સર્વ વ્યસન કરતાં મેટું છે. એમાં કોઈ જાતને સંદેહ નથી. (૧૩૯) અથવા એમાં શું વધારે કહેવાનું? એ ધૃતથી યુધિષ્ઠિર, નળ વિગેરે મોટા રાજાઓ પણ દુર્દશા પામ્યા. માટે ડાહ્યા માણસે ક્ષણમાત્ર પણ અહીં ઉભું રહેવું નહીં.” ( १४० ) भित्र विवे मेरीत सुमतिने धूतथी पार्यो, त्यारे व्य Page #147 -------------------------------------------------------------------------- ________________ (૨૮) મોદનવરિતે પણ સા विश्वासो नैव कुत्रापि राझा कार्य इति श्रुतम् ॥ तत्कथं तव देवास्ति विश्वासोऽयं मयीहशः॥१४॥ एवं सुमतिना पृष्टो-ऽन्यदा प्रोवाच नूपतिः॥ सुमते वरलब्धस्त्व-मस्मबंशपुरोधसः॥१४३ ॥ तदीहशः कथं वत्स विश्वासस्त्वयि नोचितः॥ gધા વિશ્વાસપાત્ર વરત વિશેષતઃ એક છે यद्येवं तर्हि किं गुप्तौ बाल्येऽहं निदधेऽन्वदम् ॥ विश्वस्तं नैव बधाती-त्येवं सुमतिनोदिते ॥ १४५॥ राजा प्रादोदयं वत्स विवेकस्य प्रतीदितुम् ॥ विवेकाऊदये दोषाः समुज्जन्त्येव दोषताम् ॥१४६॥ સનને ત્યાગી હોવાથી તે રાજાને ઘણો વહાલે થયો. (૧૪૧) એકવખતે સુમતિએ રાજાને પૂછ્યું કે –“હે રાજન! રાજનીતિમાં કહ્યું છે કે, રાજાએ કઈ પણ માણસ ઉપર વિશ્વાસ રાખવો નહીં, એમ છતાં તું મારા ઉપર એટલે વિશ્વાસ કેમ રાખે છે?” (૧૪૨) ત્યારે રાજાએ કહ્યું હે વત્સ! અમારા વંશપરંપરાથી થતા આવેલા પુરોહિતને દેવતાનું વરદાન મળવાથી તે પ્રાપ્ત થયો છે. વાસ્તે તારા ઉપર વિશ્વાસ રાખવો એ ઉચિત નથી કે શું? પ્રથમ પુરોહિત જે છે તે વિશ્વાસ રાખવા લાયક છે, તેમાં પણ જે વરદાનથી માન્ય હોય તેના ઉપર તો વધારેજ વિશ્વાસ રાખવો જોઈએ.”(૧૪૩–૧૪૪) તેના ઉપર સુમતિએ કહ્યું કે –“જે એમ હતું તો બાલ્યાવસ્થામાં મને ભોંયરામાં કેમ છાનો રાખ્યો હતો. કારણ કે, જેના ઉપર વિશ્વાસ હોય તે માણસને કોઈ પ્રતિબંધમાં રાખતું નથી. એવું સુમતિનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે –“હે વત્સ! તારા મનમાં વિવેક પ્રગટ થતાં સુધી તને પ્રતિબંધમાં રાખ્યો હતે.” કારણ કે, વિવેકરૂપી સૂર્યને ઉદય થાય ત્યારે દોષો પણ પોતાનું દષપણું છોડી દઇને તેજ સદ્ગુણ Page #148 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ છો. ' (૨૨) कुलादपि वरं शीलं वरं दारिद्यमामयात् ॥ राज्यादपि वरं विद्या तपसोऽपि वरं क्षमा ॥१४॥ यस्मात्कस्मात्प्रसूतोऽपि गुणवान्पूज्यते नरः॥ . सुवंशोऽपि धनुर्दएको निर्गुणः किं करिष्यति ॥१४॥ इत्येतचनं श्लाघा-गर्नितं नृपतेर्मुखात् ॥ श्रुत्वा स सुमतिस्तस्थौ विनयावनतो नृशम् ॥१४॥ सध्वेिकवशादेवं ध्वस्तदोषः सतां मतः॥ सुमतिः सुगतिं प्राप साराधनाक्रमात् ॥ १५०॥ एवमन्योऽपि यो नव्यो विवेकमवलम्बते॥ सजति समवाप्नोति स क्रमात्सुमतिर्यथा ॥ १५१॥ થાય છે. (૧૪૫–૧૪૬) કહ્યું છે કે –“શીળ વગર સારું કુળ હોય તે કરતાં કુલ વગર સારૂં શીળ હોય તે વખણાય છે. દ્રવ્ય ઘણું છતાં શરીરે રેગ હોય તે કરતાં નિર્ધન હોય તોપણ નિરોગી હોય તેજ વખણાય છે. વિદ્યા વગર એકલું રાજ્ય હોય તે કરતાં રાજ્યવગરની એકલી વિદ્યા હોય તેજ વખણાય છે. તપસ્યા ઘણી હોય પણ ક્ષમા નહાય તેના કરતા તપસ્યા વગરની એકલી ક્ષમાજ વખણાય છે. (૧૪૭) તેમજ ગમે તે જાતમાં ઉપ હોય, તોપણ જે ગુણ પુરૂષ હોય તેને જગતમાં આદરસત્કાર થાય છે. નહીં તે જેમ સારા વંશ-(વાંસડા-)થી થયેલો ધનુષ્યનો દંડ(દાંડ) નિર્ગુણી (દોરી વગરનો) હોયતે તેને જેમ કેઇ પૂછતું નથી, તેમ સારા કુળમાં પેદા થયેલ હોય તોપણ નિર્ગુણી એવા પુરૂષને કણ પૂછે?'(૧૪૮) એવું રાજાના મુખમાંથી નીકળેલું પોતાનું પ્રશંસારૂપ વચને સાંભળીને સુમતિ વિનયથી નીચું મોઢું ઘાલીને ઉભો રહ્યો. (૧૯) એ રીતે સારા વિવેકના આશ્રયથી સુમતિ સપુરૂષોને માન્ય થયે, અને તેના તમામ દોષ નાશ પામ્યા. પછી સદર્મની આરાધના કરીને તે અનુક્રમે સારી ગતિ પામ્યો. (૧૫૦) એ Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦ ) मोहनचरिते षष्ठः સમૅ I ज्येष्ठ त्वमपि वेगेन विवेकालम्बनं कुरु ॥ विवेको मानवे देहे संसृतौ स तु दुर्जनः ॥ १५२ ॥ सुखं पौलिकं चैव सहजं च श्रुते श्रुतम् ॥ श्रेयस्तयोः किं तदिदं विवेकेन विनिर्णय ॥ १५३ ॥ सुखे पौऊलिकेतु - बुद्धिर्जीवस्य जायते ॥ विवेकस्य पराकाष्ठा प्रोच्यते सा विवेकिनः ॥ १५४ ॥ चबुद्धिर्यदा तस्मिन् जीवस्योत्पद्यते दृढा ॥ તદ્દાત્મરતિોવાસૌ પ્રાયશ્ચારિત્રમદ્ભુતે ॥ ૨૫૫ ॥ ज्येष्ठ प्रमादमुत्सृज्य तद्विवेकं समाश्रय ॥ नवे नवे नुक्तमुक्तं सुखं पौलिकं त्यज ॥ १५६ ॥ सुश्रावकोऽसि नव्योऽसि तपस्व्यसि सुधीरसि ॥ તત્ત્વ વિવેજાલન્ધેન ચારિત્રી નવ સુવ્રત ॥ ૨૫૬ ॥ રીતે ખીજો જે ભવ્ય જીવ વિવેકનું અવલંબન કરેછે, તેપણ સુમતિની પેઠે અનુક્રમે સારી ગતિ પામેછે. ( ૧૫૧) વાસ્તે રે જેડા! તું પણ શીઘ્ર વિવેકના આશ્રય કર. કારણ કે, તે વિવેક મનુષ્યભવમાંજ પ્રાયે ઉપજેછે. અને આ સંસારમાં મનુષ્યભવ પામવા તા ઘણાજ દુર્લભ છે. ( ૧પર ) શાસ્ત્રમાં પુલિક અને સ્વાભાવિક એવું બે જાતનું સુખ સંભળાયછે. તે બે સુખમાં કયા સુખથી આત્માનું કલ્યાણ થાય, તેના તું વિવેકથી નિશ્ચય કર. (૧પ૩) “પુલિક સુખ ઘણુંજ તુચ્છ છે.” એવા જીવના મનમાં દૃઢ નિશ્ચય થાય તે વિવેકની ઉત્તમ સ્થિતિ સમજવી, એમ વિવેકી લેાકેા કહેછે. ( ૧૫૪) “પુલિક સુખતુચ્છ છે,” એવી દૃઢ બુદ્ધિજ્યારે જીવને ઉપજેછે, ત્યારે તે આત્મસુખ ભોગવતા થકા ધણુંકરીને ચારિત્ર પામેછે. (૧૫૫) માટે હે જેટા! તું પણ પ્રમાદ છેાડી દઇને મનમાં વિવેક ધર. અને ભવભવમાં ભાગવીને મૂકી દીધેલાં પુલિક સુખના તું હવે આદર કરીશ નહીં. (૧૫૬) તું વ્રતધારી, સારા શ્રાવક, ભવ્ય, તપસ્વી અને Page #150 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ છો. ... (१४१) सजुरूणां मुखादेतां ज्येष्ठ आकर्ण्य देशनाम् ॥ गत्वा योधपुरं दीदा-मादास्यामीत्यनावयत् ॥१५॥ तेनाथ दीदादानार्थ विज्ञप्ता मोहनर्षयः॥ आगलामो योधपुर-मित्येवं प्रतिपेदिरे॥१५॥ वियदेध्यङ्कनूमाने वत्सरे शोनने कणे॥ ज्येष्ठे सिते च पञ्चम्यां ज्येष्ठो दीदां समाददे ॥१६॥ श्रीमोहनर्षयो वास-देपावसर आगते॥ ज्येष्ठोऽयमद्यप्रति यशोनामेति ते जगुः॥१६॥ चतुर्मासीषु नवसु यत्तैर्यश उपार्जितम् ॥ यशोमुनिमिषान्मूर्त तदेवागादिद ध्रुवम् ॥१६॥ दीदोत्सवस्तदा तत्र-त्यैः श्राधैरनुरागिनिः॥ यथा स्याबासनश्लाघा तथाकारि प्रमोदतः॥१३॥ સારે બુદ્ધિમાન છે, વાતે હમણાં વિવેક રાખીને ચારિત્રનો અંગીકાર કર. (૧૫૭) સશુરૂના મુખથી એવી દેશના સાંભળીને જેઠાએ એવો विया२ यर्यो :-"हुंजपुरमा ने दीक्षाश."(१५८)पछी दीक्षा આપવાવાસ્તે તેણે મેહનમુનિજીને વિનતિ કરી ત્યારે તેમણે જોધપુર આવવાનું કબૂલ કર્યું. (૧૫૯) સંવત્ ઓગણસેં ચાળીશ-(૧૯૪૦)ના જેઠ સુદી પાંચમને દિવસે સારા મુહર્ત ઉપર જેઠાએ મોહનમુનિજી પાસેથી સંગીપણની દીક્ષા લીધી. (૧૬) વાસક્ષેપ કરવાનો અવસર આવ્યો ત્યારે भीडनमुनिल थु, "2Aथी येनुं “समुनि" से नाम था." (૧૬૧)ગયા નવચોમાસામાં આમોહનમુનિજીએ સાધુનો આચાર સારી પેઠે પાળીનેજેયશ મેળવ્યો હતો, તેજ જસમુનિજીનારૂપથી તેમની પાસે પાછો આવ્ય,એમ મને લાગે છે. (૧૬૨) તેવખતે જોધપુરનારાગી શ્રાવકોએ ઘણા Page #151 -------------------------------------------------------------------------- ________________ (१४२) मोहनचरिते षष्ठः सर्गः। यशोमुनियुतास्तेऽथ विजहर्मोदनर्षयः॥ क्रमादजयमेर्वाख्यं पत्तनं च समागमन् ॥ १६४ ॥ व्योमाब्धिनन्दनूमाने वत्सरे तत्र तेनिरे॥ दशमी ते चतुर्मासी यशोमुनिनिषेविताः ॥१६५॥ इत्यं तैर्नविकप्रबोधकुशलैः शिदां सदा ग्राहितः स्वाचारे निपुणो यशोमुनिरनूत्संसेवनात्सजुरोः॥ यो नव्यं विदधाति धर्मनिपुणं बोधामृतं पाययन् यो नव्यश्च निषेवते गुरुपदं धन्या मतास्ते नुविर६६ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते षष्ठादि-दशमावधि-चातुर्मास्यवर्णनं नाम षष्ठः सर्गः ॥६॥ હર્ષથી દીક્ષાને ઉત્સવ એવો કર્યો કે, જેથી શાસનની ઉન્નતિ થઈ. (૧૬૩) પછી જસમુનિજીને સાથે લઇને મોહનમુનિજીએ જોધપુરથી વિહાર કયો. અને અનુક્રમે વિહાર કરતાં તે અજમેરમાં આવ્યા. (૧૬૪) જસમુનિજી જેમની સેવામાં તત્પર છે, એવા મોહનમુનિજી સંવતુ ઓગણીસે ચાળીશ-(૧૯૪૦)માં દશમું ચોમાસું કરવાવાસ્તે અજમેરમાં રહ્યા. (૧૬૫) ભવ્યને બોધ કરવામાં કુશળ એવા મોહનમુનિજીએ સાધુની સામાચારી વિગેરેની શીખામણ જસમુનિજીને દીધી ત્યારે તે સદ્ગુરૂની સેવાથી સાધુની કરણી કરવામાં નિપુણ થયા. જે સત્યરુષ ભવ્યજીવને બોધરૂપી અમૃત પાઈને ધર્મકરણીમાં નિપુણ કરે છે, તેમજ જે ભવ્યજીવ ગુરૂના ચરણની ભાવથી સેવા કરે છે, તે બન્ને જણાને भगतमा धन्यवाद छे. (१६६) (७। सानो मायायाय समाप.) Page #152 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ સાતમેા. ॥ अथ सप्तमः सर्गः ॥ ( १४३ ) शम्बूकगर्भसंकाश - कान्तिश्चन्द्रप्रनः प्रभुः ॥ अभीष्टां भवतां दद्या - बुद्धिं दर्शनगोचराम् ॥ १ ॥ अथ तेऽजयमेर्वाख्ये पत्तने मोहनर्षयः ॥ श्रीसंघ प्रीणयामासु- र्देशना सुधयान्वदम् ॥ २ ॥ श्रीमोहनमुनीन्द्राणां यथा पुण्योदयस्तथा ॥ तत्रोत्सवतपस्याय - मनवत्पूर्वतोऽधिकम् ॥ ३ ॥ चतुर्मास्यां व्यतीतायां समये शोभनेऽथ ते ॥ वियोगभीरुकान्नव्या - बोधयन्तो विनिर्ययुः ॥ ४ ॥ यशोमुनिस्तु नावेन वैयावृत्त्यं समाचरन् ॥ विहारं गुरुभिः सार्धं विततान महामनाः ॥ ५ ॥ સર્ગ સાતમો. છીપની માંહેના ભાગ જેવી સફેદ કાંતિને ધારણ કરનારા શ્રીચંદ્રअल लगवान् तभने दृष्टि सेवी हर्शनशुद्धि (समति) आयो. (१) પછી તે માહનમુનિજીએ દરરાજ દેશનારૂપી અમૃત પાઇને અજમેરના શ્રીસંધને તૃપ્ત કર્યો. (૨) માહનમુનિજીના પુણ્યના ઉદય દિવસે દિવસે જેમ વધતા જાયછે, તેમ તે અજમેરમાં પહેલા ચામાસા કરતાં પણ આ વખતે વધારે તપસ્યા તથા ઉત્સવ વિગેરે થયાં. (૩) ચામાસું ઉત પછી સારા મુહૂર્ત ઉપર માહનમુનિજી અજમેરથી વિદાય થયા, ત્યારે તેમના વિયાગથી દુખી થયેલા રાણી શ્રાવકાને તેમણે બેધ કર્યો. (૪) ભાવથી ગુરૂમહારાજનું વેચાવચ્ચ કરનારા, મનના મોટા જસમુનિજીએ Page #153 -------------------------------------------------------------------------- ________________ (१४४) मोहनचरिते सप्तमः सर्गः। दक्षिणास्ते दक्षिणस्या-मथायातुं प्रयेतिरे॥ अपूर्वापूर्वदेशेषु विहारो हि सतां मतः॥६॥ साहाय्यं नैव काइँयुः कस्य चिन्मुनिसत्तमाः ॥ परं यहबालब्धं त-कुर्युन विफलं हि ते॥७॥ यशोमुनेः साहाय्येन मुनीन्शस्ते विशेषतः॥ विदर्तुमनसस्तीर्थ यात्रायै निश्चयं व्यधुः॥७॥ प्राक्पञ्चतीर्थी कृत्वाग्रे प्रस्थितास्ते समागमन् ॥ सिहाचलमसंख्याताः सिधा यत्र शिवं ययुः॥ ए॥ नव्यानां पुण्यसंघातं संपिएिकतमिवैकधा॥ दृष्ट्वा सिचाचलं ते स्वं सफल मेनिरे नवम् ॥१०॥ गिरिमारोहतां तेषां मोदो योऽनूत्पदे पदे॥ लब्धबीजो नव्य एव जानीयात्तं नचेतरः॥१२॥ પણ ગુરૂની જોડે વિહાર કર્યો. (૫) પછી મનના ઉદાર તથા સરલ એવા મોહનમુનિજીએ દક્ષિણદિશાતરફ વિહાર કર્યો. નવા નવા દેશમાં વિહાર કરવો તે સાધુઓને ઈષ્ટજ છે. (૬) મુનિરાજ કોઇની મદદની ઈચ્છા મનમાં નથીજ રાખતા, એ વાત ખરી છે, પણ એની મેળેજ મદદ મળે તે તે ફોગટ જવા દેતા નથી. વાસ્તે જસમુનિજીની મદદ મળી ત્યારે વધારે વિહાર કરવાની ઇચ્છા થવાથી મોહનમુનિજીએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. (૭-૮) પ્રથમ પંચતીર્થીની યાત્રા કરીને આગળ વિદાય થયેલા મેહનમુનિજી, જ્યાં અસંખ્યાત ભવ્ય જીવો સિદ્ધ થઈને મુક્તિ પામ્યા, એવા શ્રી સિદ્ધાચળ ક્ષેત્રમાં આવ્યા. (૯) ભવ્ય જીવોના પુણ્યને સમુદાય ડુંગરના આકારથી જાણે એકઠાજ થઈ ગયેલો હોયની શું? એવા વિમળાચળને જોઈને મોહનમુનિજીએ પોતાને મનુષ્યભવ સફળ માન્યો. (૧૦) ડુંગરઉપર ચઢતાં તેમને પગલે પગલે જે હર્ષ થયો Page #154 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. (૪૯) पुण्मरीके पुएमरीक-मृषनं च जिनर्षनम् ॥ दृष्ट्वैनोऽनादिनिचितं कथाशेष वितेनिरे ॥१॥ राजादनीं च तबाये राजमानं पदध्यम् ॥ प्रदक्षिणीकृत्य मुक्ते-गि ते दक्षिणं व्यधुः ॥१३॥ वीर्यगुप्तिर्यथा न स्या-न स्याच्च तदतिक्रमः॥ तथा दिस्त्रिः प्रतिदिन-मारोदन्विमलाचलम् ॥ २४॥ यात्राणां नवनवते-रासीत्परिणतिढा ॥ તે સમયાવા-વિહૃશ્યત્રસંયુતા છે ૨૫ . अथ मल्लिजिनेशं ते नोयनीग्रामवासिनम् ॥ अनिवन्ध पुरश्चलु-य॑शसा सदिता विधा॥१६॥. તેને બેલિબીજ પામેલ ભવ્યજીવજ જાણી શકે, બીજા કોઈની પણ જાણવાની શક્તિ નથી. (૧૧) પુંડરીક ગિરિઉપર જીનેશ્વરમહારાજ શ્રીઋષભ ભગવાનનાં તથા પુંડરીક ગણધરનાં દર્શન કરીને તેમણે અનાદિકાળનું સંચય કરેલું અશુભ કર્મ ખપાવ્યું. (૧૨) રાયણને તથા તેની છાયામાં શોભતા એવા શ્રીગષભ ભગવાનના પગલાને પ્રદક્ષિણ દઈને તેમણે પોતાનો મુક્તિનો માર્ગ સીધે કર્યો. (૧૩) જેમ વીર્ય ગોપવી રા ખ્યાને તથા તેને ઓળંગવાનો પણ દોષ ન લાગે, તેમ મેહનમુનિજીએ દરરોજ વિમળાચળની (ડુંગર ઉપર ચઢીને ભગવાનનું દર્શન કરવાની) બે તથા ત્રણ સૂધી કેટલાક દિવસ યાત્રાઓ કરી. (૧૪) તે વખતે મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાને દૃઢ નિશ્ચય હતા, પણ સમય નહીં હોવાથી તેમણે જસમુનિજીને જોડે લઈને ત્યાંથી વિહાર કર્યો.(૧૫) સન્દ્ર ગુણથી ફેલાયેલો એક યશ, તથા બીજે યશ નામને ચેલે (જસમુનિજી) એવા બે યશથી શેભતા મેહનમુનિજીએ ભાયણમાં શ્રીમલ્લિનાથ ભગ १९ Page #155 -------------------------------------------------------------------------- ________________ ( १४६ ) मोहनचरिते षप्तमः सर्गः । क्रमात्सि पुरोपान्त - मागन्मोहनर्षयः ॥ संघः पहनवास्येषा - मनून्मार्गप्रतीकः ॥ १७ ॥ सिहराजादयोऽभूवन् बहवो यत्र भूमिपाः ॥ येऽस्य गुर्जरराष्ट्रस्य प्रततस्तम्नसंनिनाः ॥ १८ ॥ कुमारपालो नूपालो धर्मोन्नतिसहायकः ॥ यत्राभूदतिदातृत्वात् सुरडुरिव जङ्गमः ॥ ११५ ॥ कलिकालेऽपि सर्वज्ञ - नामधेयविभूषिताः ॥ शुष्यधर्ममारामो-नेदे जलदसंनिनाः ॥ २० ॥ मिथ्यात्वध्वान्तशमने शारदा र्ककरोपमाः ॥ देमचन्द्र जात्यम - निना यत्रोदयं ययुः॥ २२ ॥ युग्मम् प्रबोधिता देमचन्धैर्बहवो यत्र मानवाः ॥ मिथ्यात्वं दूरतस्त्यक्त्वा जिनधर्ममशिश्रियन् ॥ २२ ॥ વાનને વાંધા. (૧૬) અનુક્રમે મેાહનમુનિજી સિદ્ધપુરપાટણના પ્રાંતમાં આવ્યા, ત્યારે પાટણના રહીશ શ્રીસંધ તેમની વાટ જોતા રહ્યો. ( ૧૭ ) ગૂજૅરરાષ્ટ્રરૂપ મેાટા મહેલના જે દૃઢતંભ જેવા કહેવાય છે, એવા સિદ્ધરાજ વિગેરે ઘણા રાજાએ તે પાટણમાં થઇ ગયા. ( ૧૮ ) ધર્મની ઉન્નતિ કરવામાં ઘણી મદદ કરનારા તથા ઘણા દાતાર હેાવાથી જાણે મનુષ્યરૂપી કલ્પવૃક્ષજ હેાયની શું? એવા કુમારપાળ નામે રાજાપણ તે પાટણમાં थयेो. (१८) तेभन, थे णिमां (यांयभा सारामां ) यशु " सर्वज्ञ" એવા નામની પદવીથી શાલનારા, સુકાઇ જતા ધર્મરૂપી બગીચાને સૃષ્ટિ કરનારા વાદળાનીપેઠે નવપલ્લવ કરનારા, મિથ્યાત્વરૂપી અંધકાર દૂર કરવાવાસ્તે શરતુકાળનાસૂર્યના કિરણ સરખા તથા સાટચના સાના જેવા हेमचंद्र आयार्यकपण ते पाटाभांन उय पाभ्या. ( २०-२१ ) ते हे Page #156 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ સાતમ. (૪૭) पुरातनं पत्तनं य-नानां परिकीर्त्यते॥ यस्मिंश्च समवासाघु-राचार्या बहवः पुरा ॥२३॥ लानमालोक्य ते तस्मि-त्रणदिल्लाख्यपत्तने॥ संघेन तत्रत्येनानि-नन्दिताः प्राविशन्मुदा॥२४॥ रागिणः श्रावका बोध-निष्णाता गुरवस्तथा ॥ योग एषां नवेधर्म-दृचिस्तत्र किमभुतम् ॥२५॥ श्राधानां रागिणां धर्म-लानोऽस्त्विति विचिन्त्य ते॥ तेषामत्युपरोधेन चतुर्मासी समावसन् ॥१६॥ अथ स्वाध्यायनिरतो यशोमुनिरनूतदा॥ विहारविरतौ प्रायः स्वाध्यायो यतिनां नवेत् ॥२७॥ दृढसंदननत्वेन तपः षष्ठाष्टमादिकम् ॥ विविधं तेन मुनिना चक्रे कर्मनिकृन्तनम् ॥२॥ મચંદ્રાચાર્યજીએ પ્રતિબંધ પમાડેલા ઘણા ભવ્ય મિથ્યાત્વને દૂર છોડી દઈને એ પાટણમાંજ જનધર્મી થયા. (૨૨) એ પાટણ જૈનીઓનું પુરાતન શહેર કહેવાય છે, તથા પૂર્વકાળમાં ઘણું આચાર્યો એમાં આવીને નિવાસ કરતા હતા. (૨૩) પાટણના શ્રીસંઘે ઘણું આદરમાન કર્યું, ત્યારે મેહનમુનિજીએ ભવ્યજીને લાભ થશે, એમ વિચારીને આનંદથી તે શહેરમાં પ્રવેશ કર્યો. (૨૪) શ્રાવકે ઘણા રાગી તથા સદ્ગરૂપણપ્રતિબંધ કરવામાં નિપુણ એ બે વસ્તુને જ્યાં ગ હોય ત્યાં ધર્મની વૃદ્ધિ થાય તેમાં શું નવાઈ? (૨૫) “રાગી શ્રાવકને ધર્મને લાભથાઓ” એમ વિચારીને તેમના ઘણા આગ્રહથી મોહનમુનિજી ત્યાંચમાસું રહ્યા.(૨૬) ચોમાસું નક્કી થયું ત્યારે જસમુનિજી ભણવાગણવામાં પોતાને વખત ગાળવા લાગ્યા. એક જગ્યાએ નક્કી મુકામ થવાથી વિહાર બંધ રહે છે, ત્યારેજ ઘણું કરીને સાધુઓને ભણવાગણવાને અવસર મળે છે.(૨૭)નિ Page #157 -------------------------------------------------------------------------- ________________ (१४८) मोहनचरिते सप्तमः सर्गः। प्रज्वलज्ज्वलनं यो वा-क्राम्येदनिलषन सुखम् ॥ स एवाझा सशुरूणां न मन्येत हताशयः॥२५॥ यशोमुनिस्तु गुर्वाझा-तिक्रमं फणिमस्तके ॥ पादन्याससमं मेने सजात्राणामियं स्थितिः॥३०॥ पितेव सत्सुतं दृष्ट्वा समात्रं मोदते गुरुः॥ सुतेन्यो निर्विशेषा हि गत्राः प्रोक्ता महात्मनिः॥३१॥ यशोमुनेः सशुणत्वा-तथा ते मोदमाप्नुवन् ॥ ययैवं मेनिरे गत्र ईदृशो उर्लनःक्षितौ ॥३॥ अथ पर्युषणं पर्व तथा नवपदावलिः॥ सर्व यथानिलषित-मनून्मोहनपुण्यतः॥३३॥ कश्चित्किमपि नावेन प्रत्याख्यानं समाददे॥ सशुरूणां सेवनेन शुना परिणतिर्नवेत् ॥३४॥ કાચિત કર્મને પણ તેડી નાખે એવી છઠ્ઠ, અમ વિગેરે તપસ્યા - घय सोहावाथी समुनियतवमतेरी. (२८) "सुमनी सભિલાષાથી બળતા અશ્ચિને જે ઉલ્લંઘન કરે તેજ નઠાર માણસ સદ્ગુરૂની આજ્ઞા નહીં માને,”એ નિયમ ધ્યાનમાં રાખીને જસમુનિજી ગુરૂની આજ્ઞા ઓળંગવી, અને સર્ષના માથા ઉપર પગ મૂકો, એ બે વાતો સરખી માનવા લાગ્યા. સારા શિષ્યની રીત એવી જ હોય છે.(૨૯-૩૦) જેમ સગુણ પુત્રને જોઈને પિતા આનંદ પામે છે, તેમ સારા શિષ્યને જોઈને ગુરૂ પણ આનંદ પામે છે. કારણ કે, મહાત્મા લેકે પુત્રને અને શિષ્યને સરખાજ ગણે છે. (૩૧) જસમુનિજીના સારા ગુણ જોઈને મેહનમુનિજી એવા ખુશ થયા કે –“આવો શિષ્ય જગત્માં મળવો દુર્લભ છે.” એમ તેમને सायु. (३२) पछी पन्नुस पर्व, तेमा १५हनी सोती विगेरे. બધી ધર્મક્રિયાઓ મોહનમુનિજીના પુણ્યથી જેની જેવી ઈચ્છા હતી તે પ્રમાણે તે પૂરી થઈ (૩૩) કેટલાક ભવ્યએ ભાવથી તેમનાથી Page #158 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ સાતમેા. ( ૨૪૯) तत्रत्याः श्रावकाः प्राप्य मोहनर्षिसमागमम् ॥ यथाशक्त्युत्सवं तेनु-रुत्सवाच्चासनोन्नतिः ॥ ३५ ॥ भूम्यैब्धिनन्दनूमाने वत्सरे पत्तनेऽवसन् ॥ एकादशीं चतुर्मासीं सच्चात्रा मोहनर्षयः ॥ ३६ ॥ प्रयासन्ने शीतकाले सौम्येष्वर्ककरेषु च ॥ शङ्केश्वराख्यं पार्श्व ते ऽष्टुमैच्हन्यतीश्वराः ॥ ३७ ॥ चित्रं यन्मोहनर्षीणां विहारः सुखदुःखकृत् ॥ पत्तनस्थाः प्रापुरार्तिं सुखं शङ्केश्वरस्थिताः ॥ ३८ ॥ शङ्केश्वरं नाम पार्श्व-मभिवन्द्य विधानतः ॥ वात्रेण सहिताश्चेलु - रयतो मोहनर्षयः ॥ ३८ ॥ अथ प्रह्लादनपुर-वासिनः श्रावकोत्तमाः ॥ श्री मोदनागमं श्रुत्वा बभूवुर्वन्दनोत्सुकाः ॥ ४० ॥ પળાય એવાં પચ્ચખાણ લીધાં. ડીકજ છે, સદ્ગુરૂની સેવાથી મનના પરિણામ શુભ થાયછે. ( ૩૪ ) ત્યારબાદ માહનમુનિજીના યાગ મળી ગયા તેથી ખુશી થયેલા પાટણના શ્રાવકાએ શક્તિમાફક ઉત્સવ કર્યો. એવા ઉત્સવ થવાથી શાસનની ઉન્નતિ થાયછે. (૩૫) સંવત્ આગણીસ એકતાલીશ( ૧૯૪૧ )માં માહનમુનિજીએ પેાતાના શિષ્ય જસમુનિજી જોડે પાટણમાં અગીઆરનું ચામાસું કર્યું. ( ૩૬ ) પછી શિયાળા નજીક આવ્યા, અને સૂર્યનાં કિરણ મંદ થઇ ગયાં, ત્યારે મેાહનમુનિને શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. ( ૩૭ ) એ માટું આશ્ચર્ય છે કે, માહનમુનિજીના એકજ વિહાર કેટલાકને સુખાકારી તથા કેટલાકને દુખકારી થઇ પડ્યો. કારણકે, પાટણના રહીશ શ્રાવકા તેથી દુખ પામ્યા, અને શંખેશ્વર ગામના રહીશ શ્રાવકા તેથી સુખ પામ્યા. ( ૩૮ ) પછી શંખેશ્વરપાર્શ્વનાથને આગમમાં કહેલી રીતપ્રમાણે વાંદીને મેાહનમુનિજી શિષ્યની જોડે આગળ વિદાય થયા, (૩૯) પાલનપુરના Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦) मोहनचरिते सप्तमः सर्गः। प्रह्लादनं नाम तस्य यथार्थ समजायत । यन्मोदनागमाङझे सर्वेषां ह्लादकारि तत् ॥४१॥ प्रीत्या निवासयामासुः श्रावकास्तान्महामुनीन् ॥ अत्यासन्नां चतुर्मासी वीदय तेऽप्यवसन्सुखम् ॥४॥ नोक्तारः श्रावकाश्चित्रं साधवः परिवेषकाः॥ गुरुनिः परिविष्टं ते पपुर्यद्देशनामृतम् ॥४३॥ अथैकः श्रावकस्तत्र बदरो नाम नश्कः॥ છાય ગયટુંકાવા-જૂતે ધર્મદેવાનામ્ I છે इङ्गितज्ञानकुशला-स्तं विझाय शुनाशयम् ॥ श्रीमोहनमुनीन्शास्त-बोधनायैवमूचिरे॥४५॥ રહીશ ઉત્કૃષ્ટ શ્રાવકો “મેહનમુનિજી નજીક આવ્યા છે” એમ સાંભળીને તેમને વાંદવાવાસ્તે ઘણા ઉત્સુક થયા. (૪) તે શ્રાવકનું મોટું ભાગ્ય કે, જેથી પાલનપુરનું “રૅલ્હાદન” એવું નામ યથાર્થ થઈ ગયું. કારણ કે, મેહનમુનિજીના પધારવાથી તે નગર સર્વ લોકેને આનંદ ઉ. પજાવનારું થયું. (૪૧) મેહનમુનિજીને તે શ્રાવકોએ ઘણું આનંદથી ત્યાં રાખ્યા, અને મારું બહુ નજીક આવેલું જોઈને મોહનમુનિજી પણ ત્યાં સુખે રહ્યા. (૪૨) મોહનમુનિજીએ પિરસેલું દેશનારૂપી અમૃત પાલનપુરના શ્રાવકોએ પીધું. વાહ! સાધુ પિરસનારા અને શ્રાવકો જમનારા એ વાત ઘણી આશ્ચર્ય જેવી છે! (૪૩) હાલ થોડા વખત ઉપર એક બાદરમલ્લ નામને શ્રાવક દરરોજ ઉપાસરામાં આવીને મોહનમુનિચ્છની ધર્મદેશના ભાવથી સાંભળવા લાગ્યો. (૪૪) માણસનું મન જાણવામાં કુશળ એવા મોહનમુનિજીએ તેના મનના અધ્યવસાય શુભ છે, એમ જાણુને પ્રતિબંધ કરવા વાસ્તે તેને આ રીતે ઉપદેશ કર્યો ૧ “પ્રહાદન” એ શબ્દનો અર્થ “આનંદ ઉપજાવનારેએવો થાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ સાતમ. (૧૨) बदरेद नवे धर्मा-दन्यत्किं सारमीक्षसे॥ सुखं यदिद तत्सर्व धर्मादेवोपजायते ॥ ४६॥ राजानोऽपि पुरा केचि-झुञ्जाना अपि संपदम् ॥ ન પાર્શ્વ ધર્મને સાર સોરાર્થનો વિઃ અs | तद्यथा नोजनामासी-ज्ञाजा राजशिरोमणिः ॥ तमाह कश्चिदेवं नोः प्रेतेशस्त्वाहयत्ययम् ॥ ४॥ श्रुत्वा तबोधवचनं नोजोऽनूधर्मतत्परः॥ તિવોટ્ટે વુધાયા-ચિતં પારિતોષિવના પણ ન एकदा नैष्किकस्यान-बिलम्बो हारि याचकः॥ आशिषः शतशो दत्त्वा स्वमनीष्टमयाचत ॥५०॥ (૪૫) “હે બાદરમલ! આ સંસારમાં એક ધર્મને મૂકીને બીજે શું સાર તારી નજરમાં આવે છે? જે કંઈ સુખ આ સંસારમાં જણાય છે, તે બધું પૂર્વભવે ઉપાર્જેલા ધર્મથકી જ થાય છે, એમાં સંશય નથી. (૪૬) સાર વસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છા કરનારા, પૂર્વકાળમાં થઈ ગયેલા કેટલાક રાજાઓ રાજ્યલક્ષ્મીને ભોગવતા હતા, પણ “સંસારમાં ધર્મ તેજ સાર છે. રાજ્યમાં કંઈ પણ સાર નથી,”એમ તેઓ માનતા હતા. (૪૭)એ વાત ધ્યાનમાં આવવા માટે તું ભેજરાજાની કથા સાંભળ. “પૂર્વકાળમાં બધા રાજાઓમાં શ્રેષ્ઠ એ ભજનામે રાજા હતો. તેને બોધ કરવાવાસ્તે એક વખતે કોઈ પંડિતે કહ્યું કે –“હે રાજન! તને આ ઘોડાઉપર બેઠેલે યમ બેલાવે છે.” (૪૮) એવું બોધવચન સાંભળીને ભેજરાજા ધમકરણ કરવામાં તત્પર થયે. અને પ્રતિબંધ કરનારા પંડિતને તેણે યોગ્ય એ સરપાવ આપે. (૪૯) એક વાર તિજોરીદારને કંઈ કારણસર આવવાને વિલંબ થયો. એટલામાં રાજદ્વાર ઉપર કોઈ યાચક રાજાને સેંકડેવાર આશિષ દઈને પોતાને જે ચીજ વાહલી હતી, તે મા Page #161 -------------------------------------------------------------------------- ________________ " | (૨૨) मोहनचरिते सप्तमः सर्गः। स्वालंकारं वितीर्यास्य नोजोऽनीष्टमपूरयत् ॥ तदा पार्श्वचरैः एष्टः प्रत्याहैवं च नूमिपः॥५१॥ उत्थयोत्थाय बोधव्य किमद्य सुकृतं कृतम् ॥ आयुषः खएफमादाय रविरस्तं प्रयाति हि॥५॥ लोकः एबति मां वार्ता शरीरे कुशलं तव ॥ कुतः कुशलमस्माक-मायुर्याति दिने दिने॥५३॥ श्वःकार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् ॥ मृत्युन हि परीदेत कृतं वास्य न वा कृतम् ॥५४॥ मृतो मृत्युर्जरा जीर्णा विपन्नाः किं विपत्तयः॥ व्याधयो बाधिताः किं नु हृष्यन्ति यदमी जनाः॥ ५५॥ ગવા લાગે. (૫૦) ત્યારપછી પિતાનો પહેલો અલંકાર ઉતારી આપીને ભેજરાજાએ તે યાચકનો અભીષ્ટ મરથ પૂર્ણ કર્યો. તે જોઈને પૂછનારા ખિદમતગારને ભેજરાજાએ જવાબ દીધો કે-(૫૧) “વિવેકી પુરૂષે સદા ઉઠીને વિચાર કરવો જોઈએ કે, આજે મે શું સુકૃત કર્યું? કારણ કે, હમેશાં બધા જીવના આયુષ્યને ભાગ લઈને સૂર્ય આથમે છે. (પર) લેકે મને વાતચિત કરતાં પૂછે છે કે –“તમારા શરીરે કુશળ છે?” પણ કુશળતે કયાંથી હોય? અમારું આયુષ્ય એકસરખું ઓછું થતું જાય છે! (૫૩) વાસ્તે આવતી કાલે કરવા ધારેલું કામ આજેજ કરવું. તેમજ પાછલે પહેરે કરવાનું હોય તે બપોર થતાં પહેલાં જ કરવું. કારણ કે, મૃત્યુ આવશે, ત્યારે તે એવો વિચાર નહીં કરશે કે, “આ માણસે કરવા ધારેલું કામ કર્યું કે નથી!"(૫૪) આ લેકશું સમજીને આનંદમાં રહેતા હશે? કેમ કંઇમૃત્યુ મરી ગયું, એવી પક્કી ખબર આવી? વૃદ્ધાવસ્થા ઘરડી થવાથી હવે આપણી પાસે ન આવી શકે કે શું? આપદાને તે કોઈ ગળી ગયે કે શું? અથવા મોટા મોટા રેગેને કોઈએ અટકાવ્યા કે શું? જેથી તે હવે પછી બહાર નીક Page #162 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ સાતમે. (१५३) अनित्यनावनामेवं नावयन्स नराधिपः ॥ विधायावदितो धर्म प्रान्ते स्वर्गतिमासदत् ॥५६॥ सत्वरं बदरैवं त्वं जिनोक्तं धर्ममाश्रय ॥ देशसर्वविरत्याख्यः स धर्मों विविधः श्रुतः॥५॥ शक्तिश्च परिणामश्च यदि स्यात्पूर्वपुण्यतः॥ तत्सर्वविरतिं मुक्ति-रमणीदतिकां श्रयेत् ॥५॥ विना यत्सर्वविरतिं मुक्तिधारमपारतम् ॥ कर्तुं न कोऽपि प्रनवे-तस्मादेषा प्रशस्यते ॥एए॥ . यदि निर्वदणे शक्तिः परिणामोऽपि सुस्थिरः॥ तदिमां सर्वविरति-मुररीकुरु नक ॥६०॥ निशम्यैतत्सजुरूणां वचो निर्वेदगतिम् ॥ चारित्रग्रहणे गाढ-निश्चयोऽसौ तदानवत् ॥६॥ ળશે જ નહીં.” (૫૫) એવી રીતે તે ભેજરાજા અનિત્યભાવના કરી પ્રમાદ મૂકીને ધર્મકરણમાં તત્પર થયે, અને અંતે સ્વર્ગે ગયે.”(૫૬) હે બાદરમલ્લ! તું પણ જીનભાષિત ધર્મનો આશ્રય કર. તે ધર્મ બે પ્રકારને આગમમાં સાંભળ્યો છે. એકનું નામ દેશવિરતિ અને બીજાનું સર્વવિરતિ. (૫૭) પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી જે પાળવાની શક્તિ અને આદરવાનાં દઢ પરિણામ હોયતે મુક્તિરૂપ સ્ત્રીને વશ કરનારી જાણે દૂતી જ હોયની શું! એવી જે સર્વવિરતિ (ચારિત્ર) તેને અંગીકાર કરવો. (૫૮) સર્વવિરતિ વગર બીજું કંઇપણ મુક્તિનું દ્વાર ઉधावाने समर्थ नथी. वास्ते से घी मायछे. (५८) २ लादि ! જે તે સર્વવિરતિ પાળવાની તારામાં શક્તિ હોય, અને તે લેવાનાં પરિણામ પણ દઢ હોય તે તું તેને અંગીકાર કર.”(૬૦) જેની અંદર ભરપૂર વૈરાગ્ય રહેલું છે, એવું સદ્ગુરૂનું વચન સાંભળીને બાદરમલને ચા २० Page #163 -------------------------------------------------------------------------- ________________ (१५४) मोहनचरिते सप्तमः सर्गः। व्यजिझपच्च मां दीनं समुतु नवार्णवात् ॥ चारित्रं तरणीकल्पं दयया दातुमर्हथ ॥६॥ परिणामः परीयोऽस्य विचिन्त्येति मुनीश्वराः॥ दर्नैश्चयिकं नैव तस्मै प्रतिवचस्तदा ॥३॥ यथा वर्षात्यये मेघा-वरणं नाशमासदत् ॥ तथोपदेशानव्यानां झानावरणमञ्जसा ॥६॥ यथापूर्वमन्त्तत्र धर्मोन्नतिरनुत्तमा ॥ मनःप्रसत्तिश्च सर्व-नव्यानां गुरुलानतः॥६५॥ चातुर्मास्येऽथ निर्दृत्त झतौ च विहतिदमे ॥ सिक्ष्येन्न वा ममानीटं बदरश्चेत्यचिन्तयत् ॥६६॥ नेत्राधिनेन्दधरणी-मितेऽब्दे मोहनर्षयः॥ तपोमितां चतुर्मासी-मूषुः प्रह्लादने पुरे ॥६॥ રિત્ર લેવાને દઢ નિશ્ચય થઇ ગયો. (૬૧) પછી તેણે મહામુનિજીની વિનતિ કરી તે આ રીતે –“ગુરૂમહારાજ ! દીન એવા મને સંસારરૂપ સાગરમાંથી તારવાને માટે ચારિત્રરૂપી નૌકા આપસાહેબદયા કરીને આપે.” (१२) "नो यात्रि सेवान परिणाम नहीं त तपासवानઈએ,” એમ વિચારીને મેહનમુનિજીએ, જેથી નિશ્ચય થાય તેવા કોઈપણ જવાબ તે વખતે આપ્યો નહીં. (૬૩) ચેમાસું ઉતર્યું ત્યારે આકાશમાં ચઢેલા વાદળાંનું આવરણ જેમ નાશ પામ્યું, તેમજ ચોમાસાને અંતે મોહનમુનિજીના ઉપદેશથી ભવ્યજીવોનું જ્ઞાનાવરણ પણ શીધ્ર ઓછું થયું. (૬૪) આજસૂધી થયેલા માસાં માફક પાલનપુરમાં પણ ધર્મની ઘણી ઉન્નતિ થઈ અને સગુરૂનો સમાગમ થવાથી ત્યાંના પણ ભવ્યજીવેનાં મન પ્રસન્ન થયાં. (૬૫) ચોમાસાની બધી ધર્મક્રિયા પૂરી થઈ અને તુપણ વિહાર કરી શકાય એવી થઈ, ત્યારે બાદરમલ એવી ચિંतामा ५७यो:-"भारी धारेवी वात सिथशे नही." (६६) संवत् Page #164 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ સાતમો. - (૧૬) अथो विहारसमये विज्ञप्ता मोहनर्षयः॥ मार्गे प्रतीयोऽवसरो बदरं तेऽवदन्निति ॥६॥ यशोमुनिहितीयास्ते डीसाख्यं पुरमागमन ॥ बदरोऽप्याजगामाशु शुनकर्मोदयेरितः॥६॥ श्रीमोदनानुजिघृदा बदरस्यागमस्तथा ॥ मुहूर्तासन्नतेत्येवं त्रितयं संगतं तदा ॥॥ विक्रमागुणवेदोङ्क-जगतीमितवत्सरे॥ मार्गेऽसिते वितीयायां चारित्रं बदरोऽग्रहीत् ॥७॥ यशश्चारित्रजनितं कान्त्येदानीं समागमत् ॥ इतीव विदधे कान्ति-मुनिरित्यस्य नाम तैः॥७॥ समं शिष्यध्यनाथ संयतास्ते यथाक्रमम् ॥ विदरन्तोऽर्बुदगिरौ जिनाधीशान्ववन्दिरे ॥ ३॥ ઓગણશે બેતાળીશ-(૧૯૪૨)માં મોહનમુનિએ બારમું ચોમાસું પાલનપુરમાં કર્યું. (૬૭) પછી વિહારનો અવસર આવ્યો તે સમયે બાદરમધ્યે પૂર્વની પેઠે મોહનમુનિજીની વિનતિ કરી. ત્યારે “તું માર્ગમાં અવસર જોઇ લે,” “એ મેહનમુનિજીએ તેને જવાબ આપે. (૬૮) ત્યાર બાદ જસમુનિજીને જોડેલઈ મોહનમુનિજીડીસામાં પધાર્યા. તે વખતે બાદરમલ પણ શુભકર્મને ઉદય થવાથી ત્યાં આવ્યા. (૬૯) મોહનમુનિજીની દીક્ષા આપવાની ઇચ્છા, બાદરમલ્લનું આવવું, અને સારા મુહૂર્તનો યોગ પણ નજીક, એ ત્રણે વાતો તે વખતે ભેગી થઈ. (૩૦) સંવત્ ગણશે ત્રેતાલીશ-(૧૯૪૩)ના માગશર વદી બીજને દિવસે બાદરમë મોહનમુનિજી પાસે ચારિત્ર લીધું. (૭૧) “સગી દીક્ષાથી માંડીને પાળેલા ચારિત્રથી ઉત્પન્ન થયેલા યશને આજે કાંતિને યોગ મળી ગયો.” એમ ધારીનેજ કે શું! મેહનમુનિજીએ બાદરમલનું સાધુપણાનું કાંતિમુનિ” એવું નામ પાડ્યું. (૭૨) દીક્ષેત્સવ થયા પછી બે શિ Page #165 -------------------------------------------------------------------------- ________________ () मोहनचरिते सप्तमः सर्गः। पञ्चतीर्थी तथान्यानि तीर्थान्यासेव्य नावतः॥ सशिष्या मुनिवर्यास्ते पुरं योधपुरं ययुः॥ ४ ॥ तत्र कान्तिमुनेस्तेऽथ दोपस्थापनं व्यधुः॥ श्रास्तदानीं विदध उत्सवो नावतो महान् ॥७॥ तत्रोपरोधात्कार्याच्च स्थित्वा मासत्रयं ततः॥ प्रापुः पुरीं फलवतीं श्राद्धैरन्यर्थिता नृशम् ॥ ६॥ गमनागमने पूर्व-मत्राहं बहुशोऽवसम्॥ . वर्षावासः पुनर्नास्मि-नययावदनूकिल ॥ ७॥ शति संचिन्त्य मनसि श्राधाशां मोहनर्षयः॥ अपूरयन्यतः सन्तः प्रमाद्यन्त्युचिते नहि ॥ ७ ॥ બ્દોની જોડે અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજીએ આબુ પર્વત ઉપર જઈને ત્યાંના જીનેશ્વર મહારાજને વાંધા. (૭૩) ત્યાંથી પંચતીર્થીની તેમજ બીજાપણ તીથીની ભાવથી યાત્રા કરીને મેહનમુનિજી તથા તેમના શિષ્ય જોધપુરમાં આવ્યા. (૭૪) ત્યાં સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજીએ કાંતિમુનિજીને વડી દીક્ષા આપી. તે વખતે ત્યાંના શ્રાવકેએ ભાવથી મેટો ઉત્સવ કર્યો. (૭૫) રાગી શ્રાવકોનો ઘણો આગ્રહ થવાથી તથા વડી દીક્ષા વિગેરે ધર્મકાર્ય પણ હોવાથી ત્યાં મોહનમુનિજીને ત્રણ મહિના સૂધી મુકામ થયો. પછી ફલોદીના શ્રાવકેએ ઘણી વિનતિ કરી તેથી તે જોધપુરથી ત્યાં પધાર્યા. (૭૬) “જતાં આવતાં મારે આ ગામમાં ઘ વાર મુકામ થયે, પણ આજ સૂધી અહીં ચોમાસું કરવાનો યોગ આવ્યો નહેાતે.” એમ મનમાં વિચારીને શ્રાવકોના મનમાં ચોમાસું રાખવાની ઈચ્છા હતી તે, મેહનમનિજીએ પૂરી કરી. ઠીક છે, સત્યુરૂષો ઉચિતકામમાં પ્રમાદ કરતા નથી. (૭૭–૭૮) સંવત્ ઓગણશે તેતાલીશ(૧૯૪૩)માં શુદ્ધ ચારિત્રના ધણી એવા મોહનમુનિજીએ તે Page #166 -------------------------------------------------------------------------- ________________ मोहनयरित्र सर्ग सातमी. (१५७) गुणाधिनन्दनूमाने वत्सरे ते सुसंयताः॥ . त्रयोदशी चतुर्मासी-मूषुः फलवतीपुरे ॥जए॥ सर्वान्नीनोऽपि सुहितो मिष्टमप्यन्नमुज्जति ॥ परं फलवतीसंघ-स्तृप्तोऽप्यौज्छन्न तान्गुरून् ॥७॥ पुण्यादेऽथ विजहस्ते शिष्यान्यां सहिता मुदा ॥ पुरं जेसलमेराख्यं जग्मुश्च स्पर्शनावशात् ॥१॥ ततो निटत्ता निषेव्य पञ्चतीर्थी विशुद्धिदाम् ॥ भूयो ववन्दिरे नावा-दर्बुदे तीर्थनायकान् ॥२॥ अथावतरतां तेषा-मर्बुदारुपत्यकाम् ॥ मुनिवेषधरः कश्चि-भव्यो दृष्टिपथं ययौ॥७३॥ आगत्यासौ मोदनाघ्रि-पङ्कजान्यन्यवन्दत ॥ शातमाटच्य पुरतो-ऽतिष्ठच्च विनयान्वितः॥४॥ રમ ચોમાસ ફલેદીમાં કર્યું. (૭૯) ખાધડ (બહુખાનાર) માણસ પણ તૃપ્ત થાય ત્યારે લાડુ વિગેરે મિષ્ટ પદાર્થોને પણ ભાણામાં પડતાં મૂકી દે છે; પણ ફલોદીને સંઘતે મેહનમુનિજીનું દેશનારૂપ અમૃત નિરંતર પીને ધરાયો હતો પણ તેમને મૂકી શક્યો નહીં. (૮૦) પછી સારાં મુહર્તપર જસમુનિજી અને કાંતિમુનિજી એઓને સાથે લઈને ફરીથી વિહાર કરી ફર્સના હોવાથી મેહનમુનિજી જેસલમેરમાં પધાર્યા. (૮૧) ત્યાંથી પાછા આવતાં જીવને કર્મમળ દૂરકરનારી પંચતીર્થીની યાત્રા પ્રથમ કરીને બીજીવાર તે આબુજી ઉપર શ્રીજીનેશ્વર મહારાજને વાંદવા वास्ते गया. ( ८२ ) सामुनी यात्रारीने मोहनमुनि नीय 6રતા હતા એટલામાં મુનિનો વેષ ધારણ કરનારે એક ભવ્યજીવ તેમની નજરે આવ્યો. (૮૩) પછી તેણે પાસે આવીને મેહનમુનિજીને વંદના કરી, અને શાતા પૂછીને આગળ વિનય સાચવી ઉભે રહ્યો. Page #167 -------------------------------------------------------------------------- ________________ (१५८) मोहनचरिते सप्तमः सर्गः। सरलप्रकृतिर्बोध-योग्योऽयमिति निश्चयात् ॥ कचे तैर्मुनिनिः किं त्व-मेकाकी पर्यटन्नसि ॥ ५॥ स प्राद गीतार्था वेषः स्वयमेवायमादृतः॥ कर्मनिर्मूलनार्थ च तीर्थयात्रां करोम्यहम् ॥६॥ गुरवः प्रोचिरे नव्य धीरोऽसि मतिमानसि ॥ संविग्नोऽसि परं किंचि-कथयामि शृणुष्व तत् ॥७॥ यथोत्पथचरो वादो विना सूतं विनश्यति॥ तथा चारित्रीद युवा सशुरूनन्तरा ध्रुवम् ॥ ७ ॥ देवे गुरौ च धर्मे चे-वधा निरतिचारिणी॥ सफलं तर्हि कर्मात्र दृष्टान्तं लौकिकं शृणु॥नए॥ कानने क्वचिदेकान्त आसीदेकः शिवालयः॥ तत्रैकः शबरो नित्य-मागत्यापूजयचिवम् ॥ ए॥ (८४) "ते तीनो स२१ सनेमाघ ४२साय छ," मेवी पात्री થવાથી મેહનમુનિજીએ તેને પૂછયું કે –“તું એકલો કેમ વિહાર કરે છે?” (૮૫) તેણે કહ્યું -“અહો ગીતાર્થ મુનિરાજ ! આ સાધુનો વેષ પોતે જ લઈને કર્મનું નિર્મૂલન કરવા વાસ્તે હું તીર્થયાત્રા કરૂં છું.” (૮૬) તે સાંભળી મેહનમુનિજીએ કહ્યું કે, “હે ભવ્ય ! તું ધીર, બુદ્ધિમાન અને સંવિગ્ન (મુક્તિની ઇચ્છા કરનાર) એવો છે,” પણ કંઈ કહેવા લાયક છે, તે તને હું કહું છું, સાંભળ. (૮૭) જેમ ઉનમાર્ગે ચાલનારે ઘડે સારથિ ન હોય તે નાશ પામે છે તેમ આ જગતમાં ચારિત્રી થએલો જવાન પુરૂષ સગુરૂનું આલંબન ન હોય તો જરૂર કલંક પામે છે. (૮૮) દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ ઉપર જે નિરતિચાર શ્રદ્ધા હોય તો, જીવે કરેલી ધર્મકરણી સફળ થાય છે. એ વાત ઉપર લૌકિક દૃષ્ટાંત સાંભળ. (૮૯) “કઈ જંગલમાં એકાંત જગ્યાએ એક શિવમંદિર હતું, ત્યાં એક ભિલ્લા Page #168 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ સાતમે, ( ૧૨ ) अनभिज्ञो जातिहीनो - ऽप्यसौ श्रदासमन्वितः ॥ पुष्पाण्यवचिनोत्यादौ गत्वाटव्यां यथारुचि ॥ १ ॥ स्नात्वार्धवपुरम्नोनि-र्मुखमापूर्य सत्वरम् ॥ पादेन शिवनिर्माल्यं निपातयति लीलया ॥ २ ॥ तिष्ठन्ग एमषपातेन स्त्रपयित्वा शिवं रयात् ॥ पुष्पाणि मस्तके दित्वा याति शीघ्रं यथागतम्॥९३॥ विप्रोऽपि कश्विदायाति शिवपूजार्थमन्वहम् ॥ विधिनार्चति गौरीशं स्तुत्वा नत्वा च गच्छति ॥ ए४ ॥ प्रातरायाति विप्रोऽसौ तदा पूजां स्वयंकृताम् ॥ निष्काशितां नवीनां च रचितामवलोकते ॥ ए५ ॥ રાજ રાજ આવીને શંકરની પૂજા કરતા હતા. ( ૯૦ ) તે પણ તે ભિક્ષ પૂજા વિગેરેની વિધીના અજાણ તથા જાતના નીચ હતા, તેાપણ તેની મહાદેવ ઉપર શ્રદ્ધા ધણી હતી, તે દરરાજ સવારમાં મોટા જંગલમાં જઇને પેાતાને ગમતાં ફૂલ વીંણીને એકઠાં કરે, પછી તળાવમાં ન્હાઇને ભીને ડિલેજ માઢામાં પાણીના કાગળા ભરીને જલદીથી મંદિરમાં આવે, તથા જેમ ખાલક રમતા હેાય તે પ્રમાણે પગે કરીને મહાદેવના માથાઉપરથી નિર્માલ્ય કાઢી નાંખે, અને ઉભાઉભાજ શિવજીપર કાગળા નાંખીને તેને ન્હેવરાવે, એટલુંજ નહીં, પણ ઉતાવળથી માથાઉપર ફૂલના ઢગલા ફેંકી દઇને જેમ આવ્યા તેમ પાછે ચાલ્યા જાય. (૯૧–૯૨-૯૩ ) તેમજ એક બ્રાહ્મણ પણ ત્યાં શિવજીની પૂજા કરવા માટે નિરંતર આવતા હતા. તે તે શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મહાદેવની પૂજા કરે, અને છેવટ સ્તુતિ તથા નમસ્કાર વિગેરે કરીને પાછે જાય. (૯૪) સવારમાં બ્રાહ્મણ પહેલા પૂજા કરવા આવે, ત્યારે પોતે કરેલી આગલા દિવસની પૂજા કાઢી નાંખી કાઇ પુરૂષે નવી તુરતની કરેલી પૂજાને જીવે. (૯૫) Page #169 -------------------------------------------------------------------------- ________________ (१६०) मोहनचरिते सप्तमः सर्गः। कोऽयं धृष्टः पूर्वकृतां पूजां निष्काश्य देलया॥ आरण्यकानि पुष्पाणि क्षिपति स्थाणुमूर्धनि ॥ ए६॥ इति संचिन्त्य कोपात्स तस्थौ तं प्रति पालयन् ॥ शबरोऽपि यथापूर्व-मागत्यापूजयबिवम् ॥ ए॥ निर्याते शबरे विप्रो रोषारुणितलोचनः॥ शिवं निर्नर्सयामास वचोनिनिष्ठुरैर्नृशम् ॥ एन ॥ ततः शिवोऽवदप्रि-मविनीतोऽप्यसौ विज ॥ श्रद्धालुर्नक्तिमांश्चेति तुष्याम्यस्यार्चया नृशम् ॥एए॥ प्रातः श्रद्धास्य इष्टव्ये-त्येवं श्रुत्वा शिवोदितम् ॥ विप्रोऽगादुर्मनाः प्रातः पुनरागादिदृदया॥१०॥ धारमुखाट्य नत्वा च शिवमूर्तिमवेदते ॥ दक्षिणं नयनं ताव-दस्या उत्कृत्तमैदत ॥१०॥ તે જોઇ એક દિવસે બ્રાહ્મણે વિચાર કર્યો કે, “કેણ એવો ધીઠ પુરૂષ છે? કે જે મારી પહેલાં કરેલી પૂજાને કાઢી નાંખી મહાદેવના માથા ઉપર આ જંગલી ફૂલે ચઢાવે છે. (૯૬) એમ વિચારીને ઘરેષ આવ્યાથી તે બ્રાહ્મણ પૂજા કાઢી નાંખનારની ત્યાં વાટ જોતો રહ્યો. એટલામાં ભિલેપણુ રજની પેઠે આવીને શિવજીની પૂજા કરી. (૭) ભિલ પાછો ગમે ત્યારે તે બ્રાહ્મણે રેષથી આંખો લાલચેળ કરીને નિષ્ફરવચનથી શિવછની ઘણું નિર્ભર્સના કરી. (૯૮) પછી મહાદેવે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણીએ ભિલ્લ વિનયરહિત છે, પણ મારાઉપર શ્રદ્ધા અને રાગ ઘણે રાખે છે. માટે એની પૂજાથી હું ઘણે રાજી થાઉં છું. (૯)એની શ્રદ્ધા કેટલી છે, તે તારે જોવી હોય તો કૉલે સવારે જેજે. એવું શિવજીનું વચન સાંભળીને બ્રાહ્મણ મનમાં વિલખો થઈને ઘેર ગયો, અને સવારમાં ચમત્કારવાની ઇચ્છાએ પાછો ત્યાં આવ્યો.(૧૦૦) મંદિરનાં બારણું ઉઘાડી Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) મેાહનચરિત્ર સર્ગ સાતમે, अनर्चनीया नग्नेयं प्रतिमेत्यपसृत्य सः ॥ दूरेऽस्थाचबरं प्रष्टुं नृशमुत्सुकमानसः ॥ १०२ ॥ आगत्य शबरो मूर्तिमहिदीनां विलोक्य च ॥ निजमुत्कृत्य नयनं तस्यां शीघ्रं न्यवेशयत् ॥ १०३ ॥ ततः प्रसन्नः शबरा - नीष्टं शंनुरपूरयत् ॥ विप्रस्तु विमनाः श्रवा - माहात्म्यमबुधत्स्वयम् ॥ १०४॥ एवं त्वमपि देवादि - त्रिके श्रायुतो जव ॥ आज्ञावर्ती सद्गुरूणां भूत्वा सुखमवाप्नुयाः ॥ १०५ ॥ श्रुत्वैतवचनं सोऽथ गुरवः शरणं मम ॥ इत्युक्त्वा मोहनमुनि - चरणान् नावतोऽनमत् ॥१०६ ॥ स्वयमादृतवेषाय तस्मै दीक्षां यथाविधि ॥ दर्मुनिवरास्तेऽथ खराडीसंनिवेशने ॥ २०७ ॥ નમસ્કાર કરીને શિવજીની મૂર્તિ તરફ જીવેછે, એટલામાં તેની જમણી આંખ ઉખેડી નાંખેલી બ્રાહ્મણની નજરે પડી. (૧૦૧ ) તે જોતાં વેંતજ “ એ ભાંગેલી પ્રતિમા દર્શન તથા પૂજા કરવા લાયક નથી,” એમ વિચારીને બ્રાહ્મણ એકતરફ ખૂણામાં જઇ બેઠા, અને ઘણી ઉત્સુકતાથી ભિલ્લુની વાટ જોતા રહ્યો. ( ૧૦૨ ) એટલામાં તે ભિન્ન આવ્યા, અનેમહાદેવની જમણી આંખ કેાઇએ ઉખેડી નાંખેલી જોતાંજ તુરત તેણે પાતાની જમણી આંખ કાઢીને તે ઠેકાણે બેસાડી. ( ૧૦૩ ) તેથી પ્રસન્ન થચેલા મહાદેવે ભિન્નના ઇષ્ટ મનારથ પૂર્ણ કર્યાં, અને બ્રાહ્મણે તેા મનમાં ખેદ પામીને શ્રદ્ધાનું માહાત્મ્ય કેટલું છે, તે પાતે જાણ્યું. ” (૧૦૪) એ રીતે તેપણ દૈવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ વસ્તુ ઉપર ઘણી શ્રદ્ધા રાખ, અને સદ્ગુરૂની આજ્ઞામાં રહીને સુખી થા.” (૧૦૫) એવું માહનમુનિજીનું વચન સાંભળીને તેણે “ આપ સદ્ગુરૂ મને શરણ છે,” એમ કહી માહનમુનિજીનાં ચરણકમલને ભાવથી વાંધાં. ( ૧૦૬ ) જેણે પેાતાની ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ( १६२ ) मोहनचरिते सप्तमः सर्गः । यतोऽस्य दीक्षावसरे ननन्डर खिला जनाः ॥ ततो हर्षमुनिर्नूया - नाम्नायमिति तेऽभ्यधुः ॥ १०८ ॥ प्रब्ध्यब्धिनन्दनूमाने वैक्रमे वत्सरे शुने ॥ चैत्रे सिते तथाष्टम्यां ललौ दर्षमुनिर्व्रतम् ॥ १०९ ॥ यशःकान्ती लनेयातां सुकृतैः पूर्वसंचितैः ॥ हर्षः संगच्छेत तत्र यदि तद्युक्तमेव तत् ॥ ११० ॥ शिष्यत्रययुतास्तेऽथ संविग्ना मोहनर्षयः ॥ विहरन्तः क्रमाद्वाज - नगरं समवाप्नुवन् ॥ १११ ॥ धर्मक्रियासु कुशलान् श्रास्तत्र विवेकिनः ॥ दृष्ट्वा परिमितं मोद - मासदंस्ते सुसंयताः ॥ ११२ ॥ दृष्ट्वा देवं गुणोपेतं श्रावका निपुणांस्तथा ॥ रागिणामुपरोधं च वर्षावासं प्रपेदिरे ॥ ११३ ॥ 44 મેળેજ સાધુના વેષ લીધા એવા તે ભવ્યજીવને મેાહનમુનિજીએ શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે આનંદથી ખરાડી ગામમાં દીક્ષા આપી. ( ૧૦૭ ) ‘એની દીક્ષાને અવસરે બધા લેાકેા હર્ષ પામ્યા, માટે એનું 'हर्षमुनि " श्रेतुं नाम थाओ।" ये रीते मोहनमुनिको उ. (१०८) સંવત્ ઓગણીસ ચુમાળીશ( ૧૯૪૪ )ના ચૈત્ર સુદી આઠમને દિવસે ખરાડી ગામમાં હર્ષમુનિજીના દીક્ષાત્સવ થયા. ( ૧૦૯ ) યશ અને કાંતિ એ એ વાનાં જ્યાં હેાય ત્યાં હર્ષ પેાતાની મેળે આવે તે વાત ઉચિતજ છે, એટલે મેાહનમુનિજીના ખીજા ચેલા જસમુનિજી, ત્રીજા કાંતિમુનિજી અને ચાથા હર્ષમુનિજી થયા. ( ૧૧૦ ) પછી સંવેગી એવા માહનમુનિજી અનુક્રમે વિહાર કરતા ત્રણ શિષ્યાની જોડે અમદાવાદ આવ્યા. (૧૧૧ ) ત્યાંના શ્રાવકા ધર્મકરણી કરવામાં કુશળ અને ધણા વિવેકી છે, એમ જોઇને મેાહનમુનિજીને પારવિનાના આનંદથયા. “સાધુનેચામાસું રહેવા લાયક Page #172 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. (૧૬) यथापूर्वमनूत्तत्र चतुर्मासी निरत्यया॥ तपस्या विविधा यस्मा-तत्रत्यानां हि सा प्रिया॥११४॥ ततः सिझाचलं गन्तु-मैबंस्ते मुनिपुङ्गवाः॥ परं दर्षमुनेर्गात्रे वाताउदनवजा ॥ १२५ ॥ यशोमुनि वैयारत्त्य-कृते तत्र न्यवासयन्॥ स्वयं च कान्तिमुनिना विजहर्मोहनर्षयः॥११६॥ वेदार्णवाङ्कनूमाने वत्सरे राजपत्तने॥ चतुर्दशी चतुर्मासीमूषुस्ते मुनिनायकाः॥१२७॥ गवन्तो नोयनीवासि-मल्लिनाथं च वर्त्मनि ॥ अनिवन्द्य तथान्यानि तीर्थान्यासेव्य नावतः॥११॥ જેજે ક્ષેત્ર કહ્યાં છે, તેમાંના ઘણુ ખરા ગુણ અમદાવાદમાં છે,” એમઇને તથા ધર્મક્રિયામાં નિપુણ અને રાગી એવા ત્યાંના શ્રાવકે માસું રહેવા માટે આગ્રહ કરે છે, તે વાત પણ ધ્યાનમાં લઈને મોહનમુનિજીએ ત્યાં ચોમાસું કરવાનું નક્કી કર્યું. (૧૧ર-૧૧૩) પહેલાંની પેઠે અમદાવાદનું ચોમાસું પણ કઈ જાતના અંતરાયવગર પાર પડ્યું, અને ત્યાં જાત જાતની તપસ્યા પણ થઈ. કારણકે, ત્યાંના લેકને બીજી ધર્મક્રિયાઓ કરતાં તપસ્યાજ ઘણું વહાલી લાગે છે. ( ૧૧૪ ) ચોમાસું ઉતર્યા પછી મેહનમુનિજીને સિદ્ધાચલજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ પણ તેટલામાં વાયુના વિકારથી હર્ષમુનિજીના શરીરે મંદવાડ થયો. (૧૧૫) ત્યારે જસમુનિજીને હર્ષમુનિજીનું વેયાવચ્ચ કરવાવાતે રાખીને મેહનમુનિજી પોતે કાંતિમુનિજીને જોડે લઈને વિહાર કરી ગયા. (૧૧૬) સંવત્ ઓગણુસેંચુમાલીશ-(૧૯૪૪)માં મેહનમુનિઓએ ચૌદમું ચોમાસું અમદાવાદમાં સુખે કર્યું. (૧૧૭) પછી અમદાવાદથી નીકળેલા મેહનમુનિજી વિહાર કરતાં ભોયણીમાં શ્રીમલ્લિનાથ ભગવાનને વાંદીને તથા રસ્તામાં Page #173 -------------------------------------------------------------------------- ________________ (१६४) मोहनचरिते सप्तमः सर्गः। तत्र तत्र निवासेन कृत्वा धर्मपरान्नरान् ॥ क्रमात्सिहाचलं दृष्ट्वा सिद्धार्थ जन्म मेनिरे॥११॥ एकोनशतयात्रास्ते पूर्वोद्दिष्टाः प्रचक्रिरे॥ सुकृतोदयतस्तत्र नान्तरायस्तु कोऽप्यनूत् ॥१२॥ तदा कान्तिमुनिः श्रीम-शुरूणां सेवयानिशम् ॥ समयं यापयामास वैयारत्त्यं हि दुर्लनम् ॥११॥ एकोनशतयात्रासु पूर्णास्वथ समन्ततः॥ विहृत्य वर्षावसतिं पुनः सिगिरौ व्यधुः ॥ १२॥ सत्तीर्थसांनिध्यात्तत्र सशुरूणां च लानतः॥ नविका बदवो जीवा-श्वतुर्मासीं तदावसन् ॥ १२३ ॥ श्रीमोहनमुखोभूतां सुधां श्रवणगोचराम् ॥ उपत्यकाया इष्टव्यं सिहाडिक्सुधां तथा॥१२४ ॥ આવેલા બીજા પણ તીર્થોની ભાવથી યાત્રા કરીને તેને ઠેકાણે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા અનુક્રમે સિદ્ધગિરિ ક્ષેત્રમાં આવ્યા, અને ત્યાં ભગવાનનાં દર્શન કરીને તેમણે પોતાને મનુષ્યભવ સફળ માન્યો. (૧૧૮૧૧૯) મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાનો વિચાર પ્રથમથી જ હતો, તે પ્રમાણે તે તેમણે શરૂ કરી. પૂર્વભવના પુણ્યનો ઉદય હોવાથી તે યાત્રામાં કેઈપણ જાતને અંતરાય આવ્યો નહીં. (૧૨) તે વખતે કાંતિમુનિજી, ગુરૂમહારાજ મેહનમુનિજીનું વેયાવચ્ચ કરવામાંજ ઘણો ખરો વખત ગા 1. ही छ, सशु३तुंक्यावय्य माघjहुन छे. (१२१) નવાણું યાત્રા પૂરી થઈ ત્યારે આસપાસ કેટલાક દિવસ વિહાર કરીને મોહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા. (૧૨૨) પાલીતાણ જેવું તીર્થ અને મેહનમુનિજી જેવા શુરૂ એ બે વસ્તુને લાભ થવાથી ઘણું ભવ્યો ત્યાં ચોમાસું કરવામાટે રહ્યા. (૧૨૩) મેહનમુનિજીના મુખથી Page #174 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ સાતમે पिबन्तः श्रावका एक - सुधापानान् दिवौकसः॥ जहसुः सत्तीर्थगुर्वोः सेवया किं सुदुर्लभम् ॥ १२५ ॥ महाव्रतनदीश्वरेङ्कधरणी मिते वत्सरे ॥ निषेव्य मुनिमोदनाङ्घ्रिकमलं मुदा भावुकाः ॥ यथासुखमयापयन्त्रतरताश्चतुर्मासकम् कटित्यघहरे तदा विमल गिर्युपान्त्ये पुरे ॥ १२६ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण - विद्वन्मुकुटालंकार - श्री बालकृष्णजरावच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्न - गोविन्दात्मज - दामोदरस्य कृतौ शाङ्के मोहनचरित एकादशादि - पञ्चदशावधि चातुर्मास्यवर्णनं नाम सप्तमः सर्गः ॥ ७ ॥ ( १६५ ) નીકળેલું દેશનારૂપી અમૃત કાનવડે પીને તથા તલેટી ઉપરથી ૬ર્શન કરાય એવા સિદ્ધગિરિરૂપી અમૃત દૃષ્ટિથી ચાખીને ચામાસું રહેલા ભગવાએ એકજ જાતનું અમૃત પીનારા દેવતાઓના તિરસ્કાર કર્યો. ડીકજ છે, સારૂં તીર્થ અને સારા ગુરૂ એમની સેવાથી શી વસ્તુ દુર્લભ छे ? ( १२४-१२५ ) संवत् भोगलीसें पिस्तालीश - ( १८४५) मां भी હનમુનિજીના ચરણની સેવાથી ભવ્યજીવાએ પાલીતાણામાં સુખે ચાभासुं . ( १२६ ) ( सातभा सर्गना मासावधि समाप्त. ) Page #175 -------------------------------------------------------------------------- ________________ ( १६६) मोहनचरिते अष्टमः सर्गः। ॥ अथाष्टमः सर्गः॥ शंनुर्मुक्तिसुखप्राप्ति-हेतुत्वायः प्रकीर्त्यते॥ स आयनाथो नवतां सुमतिं ददताद् तम् ॥१॥ अथ श्रीमोदनमुनि-कीर्तिदूती धरातले ॥ परिभ्रमन्ती संप्राप पत्तनं सुरतानिधम् ॥२॥ मन्त्रयित्वाथ किमपि श्रावकश्रवयोरसौ॥ वशीचकार तान्दौत्यं परं संवननं यतः॥३॥ मिलित्वा तेऽथ सिहासिजुरूंश्वानिवन्दितुम् ॥ प्रतस्थिरेऽल्पपुण्यानां योगोऽयमतिलनः॥४॥ विमलाडिपुरे श्रीम-न्मोदनाघ्रिसरोरुहम् ॥ अनिवन्द्याध्यरोहस्ते श्रावका विमलाचलम् ॥५॥ સર્ગ આઠમો. ભાવથી પૂજા કરનારા ભવ્ય જીવોને મુક્તિસુખના દાતાર હોવાથી “શંભુ” એવો નામથી જે ઓળખાય છે, તે આદિનાથભગવાન તમને શીધ્ર ભલી મતિ આપો. (૧) પછી મોહનમુનિજીની કીર્તિરૂપ દૂતી (સંદેશો પહોંચાડનારી સ્ત્રી) જગતમાં ચારે તરફ ભમતી સુરત શહેરમાં આવી. (૨) તેણે કાનમાં કંઈ વાતચિત કરીને જ કે શું? બધા શ્રાવકોને વશ કર્યા. ઠીક છે, જાસૂનું કામ એવું છે કે, તેનાથી ચઢતું બીજું કોઈપણ વશીકરણ દુનયામાં નહીં હશે. (૩) પછી સુરતના શ્રાવકો ભેગા થઇ સિદ્ધાચલજીને તથા સદ્ગુરૂ શ્રી મોહનમુનિજીને વાંદવા વાસ્તે સુરતથી નીકળ્યા. જેની ગાંઠે પુણ્ય ઓછું હોય, એવા લોકોને તીર્થયાત્રા કરવાને તથા સદગુરૂને વાંદવાને યોગ મળવો બહુજ દુર્લભ છે. (૪) પાલીતાણામાં આવી તેમણે પ્રથમ મોહનમુનિજીનાં ચરણકમલને Page #176 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ આઠમ. (૭) अथ श्रीमोदनमुनीन् विनीतास्ते व्यजिझपन् । શ્રીમઃિ સૂર્યના પાથતાં પાપાં િ ૬ आगामिनी चतुर्मासी श्रीमच्चरणसेवया ॥ नूयान्नः सफलेत्येवं चिरमाशास्महे वयम् ॥७॥ एवमन्यर्थिताः श्राः प्रत्यूचुर्मोहनर्षयः॥ यत्र स्यात्स्पर्शना तत्र जीवोऽयं नीयते बलात् ॥७॥ आरन्य कार्तिक्या यात्रा यावन्त्यो मनसीप्सिताः॥ तासु पूर्णासु गुरवो बनूवुर्विजिहीर्षवः॥ए॥ तदावसरमालोक्य विज्ञप्तास्ते पुनः पुनः॥ प्रपेदिरे श्राश्वचो नावः किं विफलो नवेत् ॥१०॥ વાંધાં, ત્યારપછી તે શ્રાવકો ડુંગર ઉપર યાત્રા કરવા ગયા. (૫) શક્તિમાફક યાત્રા કરીને તેમણે વિનયથી નમીને મોહનમુનિજીની આ રીતે વિનતિ કરી કે –“ગુરૂમહારાજ ! આપસાહેબ ચરણકમળની રજથી સુરત શહેરને પવિત્ર કરો.” (૬) ઘણે દિવસ થયા, અમે આશા રાખીએ છીએ કે –“આપસાહેબના ચરણકમલની શક્તિમાફક સેવા કરીને આવતું ચોમાસું સફળ કરીશું.” એ પ્રમાણે સુરતના શ્રાવકોએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ જવાબ આપ્યો કે –“જ્યાં જીવની ફર્સના હોય, ત્યાં તેનું કર્મ બલાત્કારથી પણ લઈ જાય છે.” ચોમાસું ઉતર્યા પછી કાર્તિકી પુનમથી માંડીને જેટલી ડુંગરની યાત્રાઓ કરવાની મેહનમુનિજીએ મનમાં ધારી હતી, તેટલી પૂરી થઈ ત્યારે તેમણે પાલીતાણેથી વિહાર કરવાનો વિચાર કર્યો. (૯) તે સમયે અવસર જાણીને સુરતના શ્રાવકોએ ફરીથી વિનતિ કરી, ત્યારે તે મોહનમુનિએ કબૂલ કરી. બરાબર છે, ભવ્યના મનમાં રહેલ ભાવ (શુદ્ધ પરિણામ) - Page #177 -------------------------------------------------------------------------- ________________ (१६८) मोहनचरिते अष्टमः सर्गः। प्राक्तनं सुकृतं येषा-मुदियाय सुकर्मणाम् ॥ ते तान्विदरतः सेव-माना अनुययुः पथि॥११॥ विदारक्रमतः प्राप्ता गुरवः स्तम्ननं पुरम् ॥ तत्र श्रीपार्श्वमानम्य नृगुकबमयासदन् ॥१२॥ सुव्रतस्वामिपादानं नत्वा तत्र मुनीश्वराः॥' सुश्रावकैर्युताः सूर्य-पुरप्रान्ते पदं न्यधुः॥१३॥ तदा सूर्यपुरावाधा गुरूंस्ताननिवन्दितुम् ॥ आयातास्तान्समालोक्य प्रमोदं घनमासदन ॥४॥ प्रशंसनिस्ततः सूर्य-पुरस्थैः श्रावकैर्युताः॥ सुलग्ने गत्रसदिता गुरवः प्राविशन्पुरम् ॥१५॥ तदा मङ्गलगीतेन वादित्राणां रवेण च ॥ जयघोषेण नव्याना-मनूवनिमयं पुरम् ॥१६॥ ફળ થયા વગર રહેતજ નથી. (૧૦) જે લઘુકમ નું પૂર્વભવમાં ઉપાજેલું સુકૃત તે વખતે ઉદય પામ્યું, તે ભવ્યજીવો મોહનમુનિજીએ પાલીતાણેથી વિહાર કર્યો ત્યારે સેવામાં તત્પર રહીને પગરસ્તેજ તેમની સાથે ગયા. (૧૧) પછી અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજી ખંભાતમાં શ્રીયંભણ પાર્શ્વનાથને નમીને ભરૂચ શહેરમાં આવ્યા. (૧૨) ત્યાં શ્રીસુત્રત સ્વામીના ચરણકમલને તેમણે વાંધા. પછી સુરતના શ્રાવકોએ ઘણું આદરમાન કર્યું, ત્યારે તેમણે પોતાના શિષ્યોને જોડે લઈ સુરતમાતમાં પગલાં કર્યા. (૧૩) ત્યારે ગુરૂમહારાજ શ્રીહનમુનિજીને વાંદવા વાસ્તે સુરતથી આવેલા ઘણા શ્રાવકે એમને જોઇને બહુ આનંદ પામ્યા. (૧૪) પછી સુરતના શ્રાવકોએ વખણાયેલા મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર આનંદથી પિતાના શિષ્યો સહિત સુરત શહેરમાં પ્રવેશ કર્યો. (૧૫) તે Page #178 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ આઠમ. (૨) वातायनस्थवामानां विकचैर्मुखपङ्कजैः ॥ " मुनीनां मूर्ध्नि पुष्पाणि किरन्तीव पुरी बनौ ॥१७॥ जैन विद्योत्तेजिकया पर्षदागमवमनि॥ नृत्यन्तीव पुरी रेज-जवितैर्ध्वजतोरणैः॥१७॥ अथ सर्वगुणोपेते क्षेत्रे तस्मिन्विचक्षणाः॥ धर्मबोधं वितन्वाना न्यवसन्मोदनर्षयः॥१०॥ केषांचित्सुरते रम्ये निरतानामपि दणात् ॥ देशतो विरतिर्जने सजुरूणां प्रसादतः॥२०॥ कश्चिद्व्यपरीणामं कश्चिदिग्विरतिं तदा॥ હવે સતઃ શ્રા પ્રત્યાધ્યાને સંતુલા II વખતે જિયોનાં ધવલગીત તથા વાજિંત્રના મધુરશબ્દો અને સાથે ચાલનારા શ્રાવકવએ કરેલો જયાષ એ ત્રણવડે કરીને આખી સુરત વનિમય થઈ ગઈ. (૧૬) મોહનમુનિજીને જેવાવાસ્તે ગોખમાં બેઠેલી ત્રિયોના ખીલેલા મુખરૂપી કમલને જોઈને એવી કલ્પના થાય છે કે, ગુરૂમહારાજના ચરણ ઉપર તે નગરી કમલ પુષ્પની વૃષ્ટિજ કરતી હાયની શું? (૧૭) તે વખતે જૈનવિદ્યોત્તેજક સભાએ જે રસ્તે મને હારાજજી પધારવાના હતા તે રસ્તો વાવટા તથા તોરણ વિગેરેથી શણગાય હતે. તેથી એમ લાગે છે કે, વાવટાનું તથા તેરણનું બહાનું કરીને તે નગરી મોહનમુનિજી પધારવાના તે હર્ષથી જાણે નાચતી જ હતી કે શું? (૧૮) જેમનો સુરતમાંજ હમેશાં નિવાસ એવા લોકોને પણ સદગુરૂને લાભ થવાથી દેશવિરતિ (શ્રાવકનાંત્રત)લેવાની ઈચ્છા થઈ. ઠીક જ છે, સપુરૂષના સમાગમથી શું ન મળે? (૧૯) પછી આગમમાં કહેલા બધા ગુણ જેની અંદર રહ્યા છે, એવા તે સુરતક્ષેત્રમાં સાધુની ક્રિયામાં ઘણા વિચક્ષણએવાહનમુનિજીધર્મીલોકોને ધર્મલાભ દેતા થકા સુખે રહ્યા. (૨૦) કોઇએ દ્રવ્ય રાખવાનું પરિમાણ તે કોઇએ દશે દિશામાં જવા આવ २२ Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૦ ) मोहनचरिते अष्टमः सर्गः । प्रकृत्योदार चित्तास्ते श्राद्धाः सुरतवासिनः ॥ श्री मोदनपदस्पर्शा - दनवन्धर्मतत्पराः ॥ २२ ॥ कषायबहुला धर्म - विमुखाः श्रावका यपि ॥ श्रुत्वा श्रीमोहनर्षीणां देशनां धर्मिणोऽभवन् ॥ १३ ॥ केचिडएमकसंसर्गा-श्रूष्टा धर्माकिनोदितात् ॥ तेऽपि सद्गुरुसांनिध्या - दनवन्प्रतिमार्चकाः ॥ २४ ॥ यो मदेशानवासी कश्चिद्यमनामनाक् ॥ तथापरो मालवीयो राजमल्ला निधस्तदा ॥ २५ ॥ श्री मोदने संभूतां पीत्वा सदेशनासुधाम् ॥ सुखं वैषयिकं सर्व-ममन्येतां विषोपमम्॥ २६ ॥ युग्मम् ॥ વાનું એ રીતે ગુરૂમહારાજ શ્રીમાહનમુનિજી પાસેથી ભવ્યજીવાએ આનંદથી પચ્ચખાણ લીધાં. (૨૧) સુરતના રહીશ લેાકેા સ્વભાવથીજ ચિત્તના ઉદાર હાય, તેમાં શ્રી માહનમુનિજીના ચરણકમળના યાગ મળ્યા, ત્યારે તા તે પહેલાં કરતાં પણ વધારે ધર્મકરણી કરવામાં તત્પર થયા. ( ૨૨ ) જે લેાકા કેવળ વિષયસુખ ભોગવવામાં તત્પર હતા, અને ધર્મ તે શું, એટલું પણ જાણતા નહાતા, તે લેાકેા શ્રીમેાહનમુનિજીનીધર્મદેશના સાંભળીને ધીમે ધીમે કેવલિભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા થયા. ( ૨૩ ) કેટલાક શ્રાવકા ઢુંઢિયાની સામતથી ભગવાનની પૂજા વિગેરે મૂકી બેઠા હતા, તે લેાકેા પણ માહનમુનિજીના સમાગમથી પ્રતિએધ પામ્યા. ( ૨૪ ) પછી મેસાણાના ઉજમભાઇ નામના એક શ્રાવક તથા ખીજો માળવાનારાજમલ્લનામના શ્રાવક એ બન્નેજણાએ તે વખતે મેાહનમુનિજીના મુખરૂપી ચંદ્રમાથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને “રૂપ, રસ વિગેરે વિષયેાવડે જે કંઈ સુખ થાયછે તે બધું વિષતુલ્ય છે, ” એમ માનવા લાગ્યા. ( ૨૫-૨૬) સંવેગના લાભ થવાથી ચારિત્ર લે Page #180 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ આઠમ. - (૭૨) संवेगलानाचारित्रं लिप्सुन्यां मोदनर्षयः॥ तान्यामन्यर्थिता दीदां दः संसारतारिणीम् ॥२॥ विक्रमादिशशतक-षट्चत्वारिंशवत्सरे ॥ ज्येष्ठस्य कृष्णैकादश्या-मेष दीदोत्सवोऽनवत् ॥श्न॥ उद्दयोतनामा प्रथमो वितीयो राजनामकः॥ नूयादित्यवदन्वास-देपे श्रीमोदनर्षयः॥२॥ यशःकान्ती दर्षराजा-वुयोतश्चेति पञ्चकम् ॥ यदीयपादसंलग्नं तन्माहात्म्यं ब्रुवे कियत् ॥३०॥ चतुर्मास्यां प्रसत्तायां मुनिमोहनदेशनाम् ॥ શ્રોતું સમાય, શ્રા રાતોડશ સંરા આ રૂ૫ गत्राणां पञ्चकं वैया-कृत्ये तपसि चानघे॥ स्वाध्याये चासक्तमनू-त्रयमेतन्मतं सताम् ॥३॥ વાની ઇચ્છા કરનારા તે બન્ને જણાએ વિનતિ કરી ત્યારે મેહનમુનિજીએ તેમને સંસારસાગરથી તારનારી સંવેગી દીક્ષા આપી. (ર૭) સંવત્ ઓગણીસે છેતાલીશ-(૧૯૪૬)ના જેઠ વદી અગ્યારસને દિવસે ઉપર કહેલી દીક્ષાઓને ઉત્સવ થ(૨૮) પછી વાસક્ષેપ કરતી વખતે મોહનમુનિજીએ કહ્યું કે –“પહેલાનું (ઉજમભાઈનું) “ઉદ્યોત” એવું અને બીજાનું (રાજમલ્લનું) “રાજમુનિ” એવું નામ આજથી પ્રસિદ્ધ થાઓ.’ (૨૯) જેમના ચરણકમલની પાસે જશ, કાંતિ, હર્ષ, રાજા અને ઉદ્યોત એ પાંચે નમીને સેવામાં તત્પર છે, તેમના મહિમાનું વર્ણન કેટલું કરાય? એટલે જસમુનિ, કાંતિમુનિ, હર્ષમુનિ, રાજમુનિ અને ઉદ્યોતમુનિ એ પાંચે ચેલાઓ મોહનમુનિજીની સેવામાં તત્પર રહ્યા. (૩૦) ચોમાસું શરું થયું ત્યારે મોહનમુનિજીની દેશના સાંભળવા વાસ્તે સેંકડો તથા હજારે ભવ્યજીવો આવવા લાગ્યા. (૩૧)ઉપર કહેલા પાંચે ચેલાએ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) मोहनचरिते अष्टमः सर्गः । वार्षिकं पर्व महता महेन श्रावकास्तदा ॥ धर्मे चतुर्विधं जावा-दाराध्य सफलं व्यधुः ॥ ३३ ॥ आष्टा हिकोत्सवः स्नात्रं पूजा च विविधं तपः ॥ श्रीमन्मोहनमाहात्म्या - निर्विघ्नमन्नवत्किल ॥ ३४ ॥ शोभनानि निमित्तानि विहारं निकटागतम् ॥ वीक्ष्य ते नविकः कश्चि- दुध्येतेत्यनुमेनिरे ॥ ३५ ॥ अथ लाटनिवास्यागा - त्कश्चिच्च गणनामकः ॥ श्रीमोदनमुनीन्नत्वा देशनां शुश्रुवेऽमलाम् ॥ ३६ ॥ लानमालोक्य नूयोऽपि बोधितो मोहनर्षिनिः ॥ स धर्मतत्त्वं विज्ञाय परं संवेगमासदत् ॥ ३७ ॥ કાઇ વેયાવચ્ચ, તેા કાઇ સારી તપસ્યા, તેમજ કેાઇ ભણવુંગવું, વિગેરે ધર્મકરણીમાં તત્પર થયા. ઠીકજ છે, વેયાવચ, રૂડી તપસ્યા અને ભણવુંગણવું એ ત્રણ પ્રકારની સાધુની ક્રિયા સત્પુરૂષોને માન્ય છે.(૩૨) પશુસણ પર્વ આવ્યું ત્યારે મોટા ઉત્સવની સાથે બધા શ્રાવકાએદાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરીને આવેલું પર્વ સફલ કર્યું. (૩૩) તે પર્વ ઉતરી ગયા પછી અઠ્ઠાઇ ઉત્સવ, સાત્ર, ધણીપ્રકારની પૂજાએ તથા જાતજાતની તપસ્યાએ થઈ, તે બધું શ્રીમાહનમુનિજીના પ્રભાવથી અંતરાયરહિત પાર પડ્યું. ( ૩૪ ) ત્યારબાદ માહનમુનિજીના વિહાર કરવાના અવસર નજીક આવ્યા, અને સારાં શકુન થવા લાગ્યાં, તે ધ્યાનમાં લઈ માહનમુનિએ તર્ક કર્યો કેઃ“ કાઈ ભવ્યજીવ મારાથકી પ્રતિબાધ પામશે. ” ( ૩૫ ) એટલામાં લાટ દેશના (ભરૂચ પ્રાંતના) રહીશ કેાઈ છગન” નામના શ્રાવક માહનમુનિજીને વાંદીને તેમની પવિત્ર દેશના સાંભળવા બેઠા. (૩૬) માહનમુનિજીએ પણ લાભ જોઇને દેશના પૂરી થયા પછી ીથી તેને ધર્મોપદેશ કર્યો, ત્યારે Page #182 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ આઠમ. (૨૭૨) .. दृढां परिणतिं ज्ञात्वा तस्मै नवतितीर्षवे॥ मुनीन्सस्ते दर्दीदां कर्मसंघातनाशिनीम् ॥ ३ ॥ मुंन्यब्धिनन्दनुसंख्ये वैक्रमेऽब्दे समाददे॥ माघेऽसिते च पञ्चम्यां गणः स महाव्रतम् ॥ ३॥ तस्याख्या देवमुनिरि-त्यनवत्सगुरूदिता॥ बेदोपस्थापनमथ पूर्वददितयोरनूत् ॥ ४० ॥ ततो यशोमुनेश्गत्रो गुणनामात्तसंयमः॥ रुजार्दितोऽनवत्पूर्व-कृतकर्मोदयादसौ॥४१॥ वैयावृत्त्यार्थमेतस्य तत्र राजमुनि न्यधुः॥ स्वयं गत्रयुतास्तेऽथ विदर्तुमनसोऽनवन् ॥४२॥ ધર્મનું તત્વ જાણવામાં આવ્યાથી તેને ઘણો સંગ ઉપજે.(૩૭) સંસારસાગરમાંથી તરવાની ઇચ્છા કરનાર એવા તે શ્રાવકનો ચારિત્ર લેવાને દઢ પરિણામ છે, એમ જાણીને મોહનમુનિજીએ કર્મના સંઘાતને તોડી નાંખનારી સગી દીક્ષા તેને આપી. (૩૮) સંવત્ ઓગણીસે સુડતાલીશ(૧૯૪૭)ના માહા વદી પાંચમને દિવસે “છગન” શ્રાવકે મોહનમુનિજી પાસેથી દીક્ષા લીધી. (૩૯)મોહનમુનિજીની આજ્ઞાથી તેનું સાધુપણાનું “દેવમનિ એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યારપછી પૂર્વે જ્યેષ્ઠ મહિનામાંદીક્ષા લીધેલા ઉદ્યોતમુનિ તથા રાજમુનિ એ બે જણાને વડી દીક્ષા આપવાનો ઉત્સવ થ. (૪૦) એટલામાં જસમુનિજીને નવી દીક્ષા આપેલા ગુણમુનિ નામના ચેલાને પૂર્વભવમાં ઉપાર્જેલા અશુભ કર્મના ઉદયથી હરસ નામના રોગનો વિકાર થયો. (૪૧) તેનું વેયાવચ્ચ કરવામાટે રાજમુનિને રાખીને બાકી પરિવારસહિત મેહનમુનિજીને વિહાર કરવાનો વિચાર થો. (૪૨) એટલામાં મુંબઈના રહીશ શેઠિયા લેકએ ભેગા થઈને મેહનમુનિજીને ઘણું આદરથી વિનતિ કરીકે, “આપ પધારીને મુંબઈનગરી પા Page #183 -------------------------------------------------------------------------- ________________ . ( १७४ ) मोहनचरिते अष्टमः सर्गः । तदा मोहमयीवासी संघस्तान्मुनिसत्तमान् ॥ व्यजिङ्गपन्मोहमयी पावनीयेति सादरम् ॥ ४३ ॥ प्रस्तुतां षोमशीमेतां चतुर्मासीं यथासुखम् ॥ निवस्य ते मुनिवरा विजहुः समये शुभे ॥ ४४ ॥ विज्ञप्तिमुररीकृत्य प्रस्थिता दक्षिणां दिशम् ॥ समं छात्रैः श्रावकैश्च दमनाख्यं पुरं ययुः ॥ ४५ ॥ तत्र मोहमयीवासी संघः सदयियासया ॥ आगत्य मोदनमुनी - न्ववन्दे हृदि रागवान् ॥ ४६ ॥ श्रीमोहनमुखा धर्म -लानं श्रुत्वा सुडर्लनम् ॥ लब्धपूर्वमानन्द - मानोत्संघः स भाग्यवान् ॥ ४७ ॥ मोहमय्या नातिदूरे पुरमाकाशनामकम् ॥ चैत्रेऽसिते समाजग्मुः ससंघा मोहनर्षयः ॥ ४८ ॥ वन रे।,” (४३) संवत् भोगली सें सुडतालीश - ( १८४७ )भां सोणभुं याમાસું સુરતમાં સુખે રહીને માહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિહાર કર્યો. (૪૪) મુંબઇના લેાકેાની વિનતિ કબૂલ કરીને દક્ષિણ દિશીતરફ વિહાર કરનારા મેાહનમુનિજી પેાતાના ચેલા તથા સાથે ચાલનારા કેટલાક શ્રાવકા એ બધાની જોડે દમણમાં આવ્યા. (૪૫) માહનમુનિજીની સાથે મુંબઈ જવા વાસ્તે ત્યાંના કેટલાક શ્રાવકાના સંધ દમણમાં આવ્યા. અને હૃદયમાં ઘણા રાગ રાખીને તેણે મેાહનમુનિજીને વાંધા. (૪૬ ) માહનમુનિજીના મુખમાંથી “ધર્મલાભ” એવા દુર્લભ શબ્દ સાંભળીને ભાગ્યશાળી સંધને પૂર્વે કાઇપણ વખતે નહીં થયેલા હર્ષ થયા. (૪૭) પછી ચૈત્ર વદીમાં સંધની સાથે મેાહનમુનિજી,જે મુંબઇથી ધણું દૂર નથી એવા Page #184 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ આઠમે. ( ૨૭૧ ) तत्रस्थजिनचैत्येऽनू - उत्सवो दिवसत्रयम् ॥ मुम्बापुर्याश्च बहव आजग्मुर्भविका जनाः ॥ ४९ ॥ चैत्रे सिते तिथौ षष्ठ्यां मुम्बापरिसरे शुभे ॥ उद्यानान्तर्वाटिकाया आगमन्मोहनर्षयः ॥ ५० ॥ सप्तम्यां मोहनमुनि - स्वागताय समाययुः ॥ सदस्रशो जनाः प्रात - गुरुपादान्ववन्दिरे ॥ ५१ ॥ विचित्रवेषालंकारै - श्चारुपुष्परथस्थितैः ॥ वाजित्रसहितैरग्रे - यायि निर्वालकैः शुभैः ॥ ५२ ॥ मधुरान्दूणवाजि - स्वरानाकर्ण्य नन्दितैः ॥ ઘણાનુયાતઃ શ્રૃદ્રાચિરૈ: શ્રાવરે ॥ પરૂ ॥ M “આગાશી” ગામમાં આવ્યા. (૪૮) ત્યાંના જિનમંદિરમાં પૂજા, અંગી, ભાવના વિગેરે ઉત્સવ ત્રણ દિવસ સુધી થયા. તેમજ પૈસાદાર શ્રાવકાએ સાધર્મિવાત્સલ્ય પણ કર્યું, તે વખતે મુંબઇથી ધણા શ્રાવકા માહનમુનિજીને વાંદવાવાસ્તે આવ્યા. (૪૯) સંવત્ એગણીસ સુડતાલીશ–(૧૯૪૭)ના ચૈત્ર સુદિ છઠ્ઠને દિવસે માહનમુનિજી પરિવારસહિત ભાયખાળાઉપરશેઠ મેાતીશાહની વાડીમાં પધાર્યા. ( ૫૦ ) પછી સાતમને દિવસે સવારમાંજ મેાહનમુનિજીનું સ્વાગત કરવાવાસ્તે હજારા ભવ્યજીવાએ સાંબેલા સાથે ત્યાં આવી માહનમુનિજીના ચરણ વાંધા. (૫૧) ત્યારબાદ ભાયખાળેથી મેાહનમુનિજીને પધરાવવાવાસ્તે માટી ધામધૂમથી તૈયાર કરેલા વરધાડા સાથે ગુરૂમહારાજ મેાહનમુનિજીને તેડવા ગયેલા તમામ લાકા તેમને આગળ કરીને ત્યાંથી નીકળ્યા. તે વખતે વરધાડાની રચના અપૂર્વ અની હતી. તેમાં જાતજાતના પાશાક તથા ધરેણાં પહેરીને સુંદર ગાડીમાં એડેલી છેાડીઓ તથા છેાકરાએ વાગતાં વાજાંની સાથે આગળ ચાલતા હતા. અંગ્રેજી વાજાંના મધુરશબ્દ સાંભળીને આનંદ પામેલા તથા તરેહતરેહનાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) मोहनचरिते अष्टमः सर्गः । नेपथ्यरत्नालंकार - रुचिराभिः सहस्रशः ॥ श्राविका निश्च मधुरं गायन्ती निर्गुरोर्गुणान ॥ ५४ ॥ जयघोषैश्च गम्भीर - रुघुष्टैरन्तरान्तरा ॥ मध्ये विराजमानैश्च सशिष्यैर्मोदनर्षिनिः ॥ ५५ ॥ मनोहरं समालोक्य प्रवेशोत्सवमादरात् ॥ मुम्बापुरीस्थाः सफलं मेनिरे दृष्टिसौष्ठवम् ५६ कुलकम् ततः सपरिवारास्त प्राजग्मुर्मोदनर्षयः ॥ વસતિ નગરીમથ્ય—વર્તિની ત્રાગુાં વરામ્ ॥ ૨૩ देशनायां च संबाध - स्तत्रानूागगोचरः ॥ तिलोऽप्युपरिवर्ती य-न्नान्तरन्तरमासदत् ॥ ५८ ॥ व्याख्यानशालां विस्तीर्णा तदा संघो न्यवेशयत् ॥ સત્રપચ યંત્રો—વિરોદૃવતાં નામ્ ॥ ૫ ॥ ઉચાં વસ્ત્રો પહેરવાથી સુંદર દેખાતા એવા ઘણા સુખી શ્રાવકા પાછળ ચાલતા હતા. ઘણી ઉંચી કિનખાખની સાડીઓ પહેરેલી તથા મેાતીના અને રલજડિત અલંકારા પહેરેલી હજારા સુંદર સ્ત્રીએ મધુર સ્વરે માહનમુનિજીના ગુણ ગાતી હતી. રસ્તે જતાં વચ્ચે વચ્ચે રાણી શ્રાવકા ગંભીરધ્વનિથી “ માહનલાલ મહારાજકી જય ” એવા શબ્દ વારંવાર ખેલતા હતા. વરધાડાની વચમાં ચેલાએના પરિવારસહિત શ્રીમાહનમુનિજી વિરાજ્યા હતા. એવી વરધાડાની મનેાહર શાભા આદરથી જોઇને મુંબઇના રહીશ ખીજા લેાકેાને પણ આવા સમારંભ જોવાથી આપણાં નેત્ર સફળ છે, એમ લાગ્યું. (પર-૫૬ ) પછી પરિવારસહિત માહનમુનિજી સાધુને રહેવા લાયક અને શહેરના મધ્યભાગે આવેલા લાલમાગમાં આવ્યા. ( ૫૭ ) ત્યાં દરરાજ સવારમાં માહનમુનિજીનું વ્યાખ્યાન શરૂ થયું, ત્યારે કહેવાય નહીં એટલી ભીડ થવા લાગી, તે એટલી કે, ઉપર પડેલા તલપણ અંદર પેસી શકે નહીં! (૫૮) ત્યારે સંધે Page #186 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ આઠમેા. ( ૨૭૭ ) पुरी मोहमयी तत्र व्याख्याता मोदमोदनः ॥ यदि तत्किं नरा नैव बुधेरन्नुपदेशतः ॥ ६० ॥ धर्मश्रवणतो नव्या व्यधित्सन्विविधं तपः ॥ गुर्वाज्ञया पञ्चरङ्गी - तपः प्रागादियन्त च ॥ ६१ ॥ व्रतिनां सप्तशत्या त-दन्वष्ठीयत जावतः ॥ ततः पर्युषण पर्व उर्लनं च समागमत् ॥ ६२ ॥ द्विषष्टिक्तप्रत्याख्या चतुर्भिरुररीकृता ॥ घायां वेदाब्धिसंख्यानां भक्तानां त्याग यादृतः ॥ ६३॥ चत्वारिंशन्मितं चैकः प्रत्याख्यादशनादिकम् ॥ चतुस्त्रिंशन्मितानि धौ धौ छात्रिंशन्मितानि च ॥ ६४ ॥ द्वाविंशतिं च धात्र्यां ता-मधिकां च शतं नराः ॥ सार्धविशत्या नक्तानि त्यक्तान्यष्टादशापि च ॥ ६५ ॥ વિચાર કરીને, સાંભળનારા પાંચ હેત્તર માસ અંદર બેસી શકે,એવી માટી વ્યાખ્યાનશાળા તુરત મનવાવી. ( ૫૯ ) નગરીનું નામ મેહમચી (મુંબઈ ) અને માહનેપણ માહ પમાડે એવા મેાહનમુનિજી ત્યાં વ્યાખ્યાન આપનારા એવા ચેાગ મળી ગયા, ત્યારે તે નગરીના રહીશ લોકેા ધર્મદેશના સાંભળીને પ્રતિખેાધ નહીં પામે કે શું ! (૬૦) તે વખતે ધર્મવ્યાખ્યાન સાંભળવાથી ભવ્યાને જાતજાતની તપસ્યા કરવાની ઇચ્છા થઈ, પછી ગુરૂમહારાજની આજ્ઞાથી તેમણે પંચરંગી તપ પ્રથમ આદર્યું. (૬૧) તે તપ આસરે સાતસોં માણસાએ ભાવથી આદરીને પૂરૂં કર્યું. એટલામાં પુણ્યવિના મળવું દુર્લભ એવું પત્તુસણપર્વ નજીક આવ્યું. (૬૨) ત્યારે ચાર જણાએ એક મહિનાના ઉપવાસનું પચ્ચખાણ ગુરૂમહારાજ પાસેથી લીધું. તેમજ બે જણાએ એકવીસ ઉપવાસનું, એક જણાએ ઓગણીસ ઉપવાસનું, બે જણાએ સાળ ઉપવાસનું, બે જણાએ २३ Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮) मोहनचरिते अष्टमः सर्गः । शतैश्च पञ्चदशनि - स्तपोऽष्टममुररीकृतम् ॥ षष्ठानां चोपवासानां संख्यां कर्तुं क्षमेत कः ॥ ६६ ॥ एवंविधा तपस्यानू - तदा पर्वणि शोभने ॥ कल्पोत्सवो जोगिचन्द्र - श्रादेनाकारि नावतः॥ ६७ ॥ ततोऽदय निधिं नाम तपः स्वीचक्रुरार्दताः ॥ शतत्रयमितास्तच्च विना विघ्नं समाप्यत ॥ ६८ ॥ आश्विने च सिते नव्यै - रागमाख्यं महत्तपः ॥ चक्रे त्रिशत्या तदानू - पूजा स्नात्रादि शान्तिदम् ६ए समेताश्च समव - सरणस्यागमस्य च ॥ संनिवेशो यथाशास्त्रं संघेनाकारि नावतः ॥ ७० ॥ પંદર ઉપવાસનું, એક જણાએ દશ ઉપવાસનું અને અઢીસા જણાએ આદિવસના ઉપવાસનાં પચ્ચખાણ લીધાં. (૬૩-૬૪-૬૫) પંદરસા જણાએ અઠ્ઠમ તપ કર્યું, અને છઠ્ઠની તથા ઉપવાસનીતા ગણતરીજ નહીં! (૬૬) એ રીતે પજીસણ જેવા રૂડા પર્વ ઉપર ઘણી તપસ્યાઓ થઈ. તે અવસરે બાબૂસાહેબ ભાગીલાલ પુનમચંદ તરફથી કલ્પસૂત્રની પધરામણીના વરધાડા વિગેરે ઉત્સવ થયા. (૬૭) પછી ભવ્યજીવાએ “ અક્ષયનિધિ” નામનું તપ આદર્યું. તેમાં આસરે ત્રણસેા જણાએ ભાગ લીધા હતા, દેવગુરૂના પ્રસાદથી તે કામ કાઈ પણ અંતરાયવગર પૂ થયું હતું. (૬૮) આશા મહિનામાં પિસતાલીશ આગમના તપની શરૂઆત થઈ, તેમાં પણ આસરે ત્રણસા માણસાએ ભાગ લીધા હતા. તે વખતે જાતજાતની પૂજા, વિદ્મની શાંતિ કરે એવું સ્નાત્ર, વરધાડા વિગેરે ઘણી ધામધૂમ થઈ. (૬૯) પછી સમેત શિખરની, સમવસરણની અને પિસતાળીશ આગમની રચના શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મુંબઇના Page #188 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ આઠમો. (૭૨) तस्योत्सवः प्रवटते नृणामुत्साहवर्धनः ॥ .. प्रत्यहं महती पूजा-नवदीपोत्सवोऽपि च ॥१॥ पूजादीपोत्सवाद्यासु तदा धर्मक्रियासु च ॥ धनाढ्याः श्रावकाश्चक्रुः स्पर्धया विणव्ययम्॥ ३॥ मासं यावदनूदेव-मुत्सवो मोदवर्धनः॥ सपादलप्रमितं व्यं विव्याय तत्र च ॥७३॥ तदा नव्यशतं नावा-चतुर्थं व्रतमाददे ॥ પરસ્ત્રીત્યનિય સાપ વતુથHI 98. एवं सहस्रशः प्रत्या-ख्यानानि नविका जनाः॥ श्रीमोदनमुनीन्शणां सकाशालेभिरे तदा ॥ ५॥ बुद्धिसिंहानिधः श्रेष्ठी श्रीमोहननिदेशतः॥ शालार्थमददाचित्तं सहस्राणि च षोडश ॥१६॥ રાગી સંઘ તરફથી કરવામાં આવી. (૭૦) રચના થયાબાદ જેથી ભવ્યોની ધર્મકરણી કરવાની ઇચ્છા વધે, એવો મોટો ઉત્સવ શરૂ થયો, ત્યારે દરરોજ સેંકડોરૂપીઆના ખરચથી મોટી પૂજાઓ, દીપોત્સવ વિગેરે ધર્મકાર્યો થવા માંડ્યાં. (૭૧) પૂજા, દીપત્સવ વિગેરે ધર્મકરણીમાં મોટા શેઠિયા લોકોએ ઉલટથી માંહોમાંહે સ્પર્ધા (હરીફાઈ) રાખીને વધારે ખર્ચ કર્યો. (૭૨) એવો આનંદને વૃદ્ધિ કરનાર મહોત્સવ એકમહિના સૂધી ચાલ્યો હતે. તેમાં તથા બીજી ધર્મક્રિયાઓમાં મળીને આસરે સવાલાખ રૂપિયાનો ખર્ચ થયે. (૭૩) પછી મેહનમુનિજી પાસેથી સો જણાએ ચોથાવતની બાધા લીધી, તેમજ ચારહજાર લેકોએ શીલત્રતનાં પચ્ચખાણ લીધાં. (૭૪) એ રીતે ગુરૂમહારાજ મેહનમુનિજી પાસેથી ભવ્યજીવોએ તે વખતે હજારે જાતનાં પચ્ચખાણ લીધાં. (૭૫) તે વખતે મકસુદાબાદના રહીશ બાબૂસાહેબ બુદ્ધિસિંઘજીએ મેહન Page #189 -------------------------------------------------------------------------- ________________ (૨૮) મોહનવર શરમ . एवं धर्मोन्नतिकरी चतुर्मासी महर्षयः॥ પુઃ સતત મુવા–પુર્યો ત્રસકવિતા ss अथैको राजनगर-वासी सकलनामकः ॥ तथानन्दपुरावासो दरिगोविन्दनामनाक् ॥ ७ ॥ घावेतौ मोहनमुनि-मुखादाकर्ण्य देशनाम् ॥ संसारानित्यतां ज्ञात्वा प्रव्रज्यां लातुमैडताम् ॥ ५॥ चतुर्मासीमुपासातां मोदनाघ्रिसरोरुहम् ॥ तदा प्रसादं लेनाते सेवया हि स लन्यते ॥७॥ सिते मार्गस्य पञ्चम्यां चारित्रं ललतुश्च तौ ॥ अनूदनूतपूर्वश्च तदा निष्क्रमणोत्सवः ॥ १ ॥ મુનિજીના ઉપદેશથી મોટા લાલબાગની ધર્મશાળા સુધરાવતૈયારકરાવવાવાસ્તે શેળહજાર રૂપિયા આપ્યા. (૭૬) ઉપર કહ્યા પ્રમાણે ધર્મની ઉન્નતિ કરનારું સત્તરમું ચોમાસું પરિવાર સહિત મેહનમુનિજીએ મુંબઈમાં કર્યું. (૭૭) પછી અમદાવાદને રહીશ “સાકળચંદ” નામે તથા વડનગરને રહીશ “હરગોવન”નામે એ બે શ્રાવકોને મેહનમુનિજીના મુખથી ધમૈદેશના સાંભળીને “સંસારમાં દેખાતી બધી વસ્તુ ક્ષણભંગુર છે,” એવો બોધ થવાથી તેઓને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ (૭૮-૭૯) તે બે જણાઓએ આખું ચોમાસું. મોહનમુનિજીની સેવા કરી, તેથી તેમના ઉપર મેહનમુનિજીની પ્રસન્નતા થઈ ઠીકજ છે, સદ્ગુરૂને પ્રસાદ સેવા કરવાથીજ મળે છે. (૮૦) માગશર સુદી પાંચમને દિવસે ઉપર કહેલા શ્રાવકોએ મોહનમુનિજી પાસેથી ચારિત્ર લીધું. તે વખતે વરઘોડા વિગેરેને જે અપૂર્વ ઉત્સવથ, તે જોઈને ઘરડાલકો પણ કહેવાલાગ્યા કે, “આવો ડાડ Page #190 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ આઠમો. (૨૮૨) प्रथमः सुमति म वितीयो हेमनामकः ॥ अनूतां तौ सशुरूणां प्रसादाकिं नु उर्खनम् ॥७॥ अथैकदा धर्मचन्-नामा धर्मक्रियापरः॥ श्रीमोदनमुखाइम श्रुत्वानिग्रहमाददे ॥ ३ ॥ चतुर्विधेन संघेन न यावधिमलाचलम् ॥ गजेयं विधिना ताव- दैदवं मे न कल्पतेन्धिायुग्मम् विजिहीāन्मोदनढुन् रागिणः श्रावकाः पुनः॥ न्यवासयन्को नु वाञ्छे-दियोजयितुममृतम् ॥ ५॥ विदारनिश्चयमयो ज्ञात्वा तेषां महात्मनाम् ॥ संघः संमीट्य तान्प्रेम्णा सच्चकार मुनीश्वरान् ॥६॥ અમે આજસૂધી કદી નથી.” (૮૧) પહેલાનું (શાકળચંદનું) સાધુપણાનું નામ “સુમતિમુનિ અને બીજાનું “હમમુનિ” એવું નામ મેહનમુનિજીએ રાખ્યું. ઠીક છે, સશુરૂના પ્રસાદથી શી વસ્તુ દુર્લભ છે? (૮૨) પછી એક વખતે ધર્મકરણી કરવામાં તત્પર એવા ધરમચંદનામા શ્રાવકે મોહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભળીને અભિગ્રહ લીધો તે આ રીતે -ચતુર્વિધ સંઘને સાથે લઈ છરી પાળીને જ્યાં સુધી હું સિદ્ધાચળની યાત્રા ન કરું ત્યાં સૂધી ગેળ, ખાંડ, સાકર વિગેરે કેઈપણ ગળપણ મને ન ખપે.” (૮૩-૮૪) પછી વિહાર કરવાની ઈચ્છા કરનારા મેહનમુનિજીને ઘણું આગ્રહથી રાગી શ્રાવકેએ કેટલાક દિવસ સુધી રાખ્યા. ઠીકજ છે, પાસે રહેલું અમૃત દૂર કરવા કેણ ઇચ્છે? (૮૫) ત્યારબાદ રહેવાનો ઘણે આગ્રહ છતાં પણ મેહનમુનિજીને વિહાર કરવાનો નિશ્ચય જાણીને મુંબઈને સંઘ લાલબાગમાં ભેગો થયો, તેમાં મોટા મોટા શેઠિયાઓએ “આપ સાહેબે અહીં પધારીને ચોમાસું કર્યું. તથા ઉપદેશ દઈને શાસનની ઘણી ઉન્નતિ કરી” એમ કહી મેહનમુનિજીને બહુમાન Page #191 -------------------------------------------------------------------------- ________________ (१८२) मोहनचरिते अष्टमः सर्गः। माघेऽसिते तृतीयायां प्रनाते मोहनर्षयः॥ विहृत्य सपरीवारा मुम्बापरिसरे ययुः॥ ॥ दयाचन्स्योपरोधा-स्थित्वा तत्र कियच्चिरम् ॥ यथागतं विहृत्याथ प्राप्नुवन् सुरतं क्रमात् ॥ ७ ॥ अष्टादशी चतुर्मासी तत्रैव न्यवसन्मुदा॥ धर्मोन्नतिर्हि यत्र स्या-त्तिष्ठेयुस्तत्र संयताः॥ नए ॥ श्रीमोदनोपदेशेन मुम्बायां सुरतेऽपि च ॥ तस्थुषां नविनां चित्तं धर्मरक्तमनशम् ॥ ए॥ अथ पर्युषणे पर्व-एयागतेऽनव्यर्खने॥ श्राधानां धर्मबुधिस्तु जागरूकानवनृशम् ॥१॥ इतः सूर्यपुरासन्ने ग्रामे कान्तारनामनि ॥ जिनचैत्यं च शाला च जीर्णानूत्कालयोगतः॥ ए॥ આપ્યું. (૮૬) મહાવદિ ત્રીજને દિવસે પ્રભાતકાળમાં પરિવારસહિત मोहनमुनि विहार शने साय५२ साव्या. (८७) त्यां ध्याચંદ મલકચંદન ઘણું આગ્રહથી ચારપાંચ દિવસ મુકામ કરીને પછી જે રસ્તે આવ્યા તેજ રસ્તે અનુક્રમે વિહાર કરીને સુરત પધાર્યા. (૮૮) પરિવારસહિત મેહનમુનિજી સુખે અઢારમું ચોમાસું કરવાવાસ્તે સુરતમાંજ રહ્યા. ઠીક છે, જ્યાં ધર્મની ઉન્નતિ થાય, એમ લાગે ત્યાં સંવેગી સાધુઓ રહે છે. (૮૯) મેહનમુનિજીના ઉપદેશથી મુંબઈના અને સુરતના રહીશ ભવ્યજીવોનું મન ધર્મકરણી કરવામાં ઘણુંજ તત્પર થઈ ગયું. (૯૦) પછી અભવ્યજીવોને મળવું દુર્લભ એવું પજુસણ પર્વ આવ્યું, ત્યારે શ્રાવકોકોની ધર્મકરણ કરવાની બુદ્ધિ ઘણી જાગૃત થઈ (૯૧) આણતરફ સુરતથી એક ગાઉઉપર આવેલા કતાર ગામમાં ધર્મ Page #192 -------------------------------------------------------------------------- ________________ મેહનચરિત્ર સર્ગ આઠમે. (૨૮૩) प्राग्जीर्णतरशालायाः समुझारो विधीयताम् ॥ एवं निरणयत्सङ्घः श्रीमोहननियोगतः॥५३॥ पर्षयनयचन्ख्यः श्रेष्ठी तु प्रथमेऽदनि॥ સ૬ નિફ્લપત્તિ યથાશક્તિ ગીચતા ખો सहस्रपञ्चकं प्रादा-विष्णुचन्शोऽग्रतस्ततः॥ वितेरुरन्ये नावेन वित्तं धर्मपरायणाः ॥ एए॥ देवधर्मगुरूणां च प्रसादात्तदणेऽनवन् ॥ पादलदमिता मुश-स्तदास्मिन्धर्मकर्मणि ॥ ए॥ चतुर्मास्यां व्यतीतायां धर्मचन्छो व्यजिझपत् ॥ સાર્ધમાનજોનાર્ય સંઘsiયિતાનિતિ Us | तीर्थयात्रा नवेबाह-वाञ्गपि सफलेति ते ॥ વિવિત્ય વચનં તસ્ય ધર્મગ્ર વિરેા DG . શાળા તથા જીનમંદિર જીર્ણ થઈ ગયાં હતાં. (૨) “ઘણું જીર્ણ થઈ ગચિલી ધર્મશાળાનો પ્રથમ ઉદ્ધાર કરવો” એવો મેહનમુનિજીની આજ્ઞાથી ત્યાંના સંધે ઠરાવ કર્યો. (૯૩) પજુસણને પહેલે દિવસે અભયચંદ કસ્તુરચંદે પરખદામાં સંઘની વિનતિ કરી કે, “જેની જેવી શક્તિ હોય તે તે પ્રમાણે ધર્મશાળા સમારવાના કામમાં આંકડા ભરે.” (૯૪) પછી કલકત્તાના રહીશ બાબૂસાહેબ વિસનચંદજીએ પ્રથમ પાંચહજાર રૂપિયાનો આંકડો મૂક્યો, ત્યાર બાદ કેઈએ પંદરસે, કેઈએ અગીઆરસો, હજાર, પાંચસો વિગેરે પોતપોતાની શક્તિમાફક આંકડા ભર્યા. (લ્પ) દેવના, ધર્મના તથા ગુરૂમહારાજ શ્રી મોહનલાલજીના પ્રસાદથી ઉપર કરેલા ધર્મના કામમાં પચીસ હજાર રૂપિયાની રકમ ભેગી થઈ(૬) ચોમાસ ઉતર્યું ત્યારે ધરમચંદે આવીને મોહનમુનિજીની વિનતિ કરી કે, આપસાહેબ સાથે આવી પાલીતાણે જતા મારા સંઘને શેભાવશેજ.” (૭) પછી “સિદ્ધગિરિની યાત્રા થશે, અને એ સુશ્રાવક ધરમચંદની Page #193 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) મોહેનજરિતે મમઃ HI अथ श्रीमोदनमुनि-नाम्ना संयतवेषनाक् ॥ गुमाननामाजगाम मोहनाघिसरोरुहम् ॥ एए॥ अथ देमसुमत्योश्च गुमानाख्यमुनेस्तथा ॥ दोपस्थापनं चक्रे सुलग्ने मोहनर्षिनिः॥१०॥ पौषेऽसिते च पञ्चम्यां साध शिष्यैरथाष्टनिः॥ संघं विनूषयन्तस्ते विजयुर्मोदनर्षयः॥१०॥ नृगुक स्तम्ननके तथान्येषु पुरादिषु ॥ निवसन्नध्वनि सुखं संघः स्वागतमासदत् ॥१०॥ नरा नार्यश्च शिशवः सर्वे सुखमवाप्नुवन् ॥ पदातयो ययुः पञ्च-शतं नव्या मुनीश्वरैः॥ १०३॥ વાંછા પણ પૂરી થશે.” એમ વિચારીને ધર્મની ઉન્નતિ થવા માટે મોહનમુનિજીએ તેની વિનતિ કબૂલ રાખી. (૯૮) એટલામાં મોહનમુનિજીના નામથી પોતેજ સાધુનો વેષ પહેરી ડભોઈમાં ચોમાસું કરી ગુમાનમુનિ નામના સાધુ મોહનમુનિ પાસે આવ્યા. (૯) સારા મુહતૈઉપર સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુમાનમુનિજી, હેમમુનિજી અને સુમતિમુનિજી એ ત્રણે જણને વડી દીક્ષા મહનમુનિજીએ સારા લગ્નઉપર આપી.(૧૦૦) પોષ વદી પાંચમ ગુરૂવારને દિવસે આઠ શિષ્યોનો પરિવાર સાથે લઈને સંઘને શેભાવતા એવા મોહનમુનિજીએ સુરતથી વિહાર કર્યો. (૧૦૧) પછી તે તે ગામના સંઘે કરેલા સાધર્મિવાત્સલ્યનો અંગીકાર કરનાર ધરમચંદનો સંઘ ભરૂચ, ખંભાત, તથા રસ્તે આવેલાં બીજ પણ ગામડાઓમાં અને શહેરોમાં મુકામ કરતો પાલીતાણું તરફ ગયે. (૧૨) સંઘની અંદર રહેલા મરદ, બાયડીઓ અને છોકરાઓ એ બધાં રસ્તામાં ઘણું સુખ પામ્યાં, તેમજ મે ૧–એ પિષમાસ ઉત્તરને સમજો. અહીને તે માગસર થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ આઠમે. (૨૮) संघवात्सल्यमनव-तस्थाने स्थाने मनोहरम् ॥ धर्मोऽपि वित्तमवप-चैत्यादौ धर्मतत्परः॥१०४॥ संघान्तर्वर्तिनः श्राहा धनाढ्याः प्रत्यहं व्यधुः॥ नावतः संघवात्सल्यं संघः पूज्यो हि सर्वदा ॥१५॥ माघासितत्रयोदश्यां संघेशः संघसंयुतः॥ सगुरूणां प्रसादेन पादलिप्तं समासदत् ॥ १०६॥ . तत्रत्यो नृपतिः संघ-स्वागतार्थ पदानुगान् ॥ अश्ववारान् गजादींश्च प्रेषयामास संमुखम् ॥१०॥ रथयात्रादि सकलं विधाय विधिनाय सः॥ धर्मचन्शे मोहनाङ्ग्री निपीड्य निरगात्ततः॥१०॥ હનમુનિજીની જોડે આશરે પાંચસે માણસે છરી પાળીને પગે ચાલતા હતા. (૧૦૩) ઠેકાણે ઠેકાણે તે તે ગામના લોકોએ ધરમચંદના સંઘને જમાડો, તથા પ્રભાવના પણ કરી, તેમજ ધમેકર ણીમાં તત્પર એવા ધરમચંદે પણ કાવી, ગંધાર વિગેરે ગામોમાં જીનમંદિર, જીવદયા વિગેરે ધરમખાતામાં ઘણું દ્રવ્ય વાવર્યું. (૧૦૪) સંઘની જોડે આવેલા ઘણું ધનાઢ્ય શ્રાવકોએ દરરોજ ભાવથી સંઘનું વાસલ્ય કર્યું. ઠીકજ છે, શ્રાવકોને હમેશાં શ્રીસંઘ પૂજનીક છે. (૧૫) માહા વદી તેરસને દિવસે સવારમાં સંઘવી ધરમચંદ ગુરૂમહારાજ શ્રીમેહનમુનિજીના પ્રસાદથી સંઘસાથે પાલીતાણે પહોંચ્યા. (૧૬) ત્યારે પાલીતાણાના રાજાએ સંઘનું સ્વાગત કરવા વાસ્તે દેશી લશ્કરની એક ટુકડી, ઘોડેસ્વાર, હાથી, ઉંટ વિગેરે પરિવાર સામે મોકલ્યા. (૧૦૭) પાલીતાણામાં પ્રવેશ કર્યા પછી રથયાત્રા, નોકારસી, તથા માળાની પહેરામણી વિગેરે ધર્મકિયા શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે ધરમચંદે કરી, અને મોહનમુનિજીના ચરણને ભાવથી વાંદીને સંઘને સાથે લઈ પાલી Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૬ ) मोहनचरिते अष्टमः सर्गः । श्रेष्ठ धनपतिर्नाम तदाञ्जनशलाकिकाम् ॥ विधातुं मोहनमुनि - प्रतीक्षां पुरतोऽकरोत् ॥ १०१ ॥ श्री मोहनमुनीन्द्रास्त - कार्य निर्विघ्नमाचरन् ॥ ईदृशी विमला कीर्ति - र्विना पुष्पैर्न लभ्यते ॥ ११० ॥ परिवारयुतास्तत्र सुखं श्री मोदनर्षयः ॥ ચવાભુઃ સિષ્ઠરાવથ-બિનેચાર્જનતત્વશઃ || ૧૨૨/ ततः समन्ततः स्तोकं विहृत्य पुनरागताः ॥ सार्धं शिष्यैश्चतुर्मासीं न्यवसंस्तत्र संयताः ॥ ११२ ॥ आषाढे च सिते षष्ट्यां नव्यमेकमदीयन् ॥ श्रीमोहनमुनीन्द्राः स विनाम्ना प्रथामगात् ॥ ११३ ॥ તાણાથી તે નીકળ્યા. ( ૧૦૮) આણીતરફ મખ઼ુદાબાદના રહીશ રાવબહાદૂર ધનપતિસિંહજી અંજનશલાકા કરવા વાસ્તે મેાહનમુનિજીની આગળથીજ વાટ જોઇ રહ્યા હતા. ( ૧૦૯ ) ગુરૂમહારાજ શ્રીમાહનમુનિ જીના હાથથી અંજનશલાકાનું મોટું કામ અંતરાયરહિત પાર પડ્યું. આવાં મોટાં કામા પૂર્વભવે કરેલાં ઘણા પુણ્યના ઉદયથીજ થાયછે. કારણ કે, પુણ્યવગર માણસને સારા કામમાં યશ મળતા નથી. (૧૧૦) પછી પરિવારસહિત માહનમુનિજી સિદ્ધગિરિ ઉપર વિરાજતા શ્રીઆદિનાથ ભગવાનની સેવા કરવાવાસ્તે પાલીતાણામાંજ રહ્યા. ( ૧૧૧ ) વચમાં ભાવનગર, ગેાધા, મહુવા, દાડા વિગેરે આજૂબાજૂના ગામામાં વિહાર કરીને થાડા દિવસમાં પાછા પરિવારસહિત આવી માહનમુનિજી પાલીતાણામાં ચામાસું રહ્યા. ( ૧૧૨ ) ત્યાં વિકાનેર તરના રહીશ એક ગૌડબ્રાહ્મણે માહનમુનિજીના ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી આષાઢ સુદી પાંચમને દિવસે તેમની પાસેથીચારિત્રલીધું. તેનું “ઋદ્ધિમુનિ ” એવું 77 Page #196 -------------------------------------------------------------------------- ________________ મોહનચરિત્ર સર્ગ આઠમે. - (१८७) श्रीमोदनमुनीन्द्राणां सांनिध्यानविका घनाः॥ सिहाजिनिकटे वस्तुं चतुर्मासी समागमन् ॥१४॥ वार्षिके पर्वणि तपो-ऽकारि यजविकैनरैः॥ तेनानूहीरनगव-बासनोन्नतिरद्भुता ॥ ११५॥ ततः समवसृत्यादि-संनिवेशं सुशिल्पिनिः॥ कारयित्वाथ संघेन चक्रे तत्रोत्सवो महान् ॥१२६॥ मार्गे सिते च षष्ठयां च नव्यमेकं मुनीश्वराः॥ अदीदयन्स बगण-नाम्नानुत्प्रथितो नुवि ॥ १२७ ॥ नन्दोदध्यधरणी-मितेऽब्दे वैक्रमेऽवसन्॥ ऊनविंशां चतुर्मासी सिध्देत्रे मुनीश्वराः॥१२॥ अथ सूर्यपुरस्थानां श्राधानामुपरोधतः॥ श्रीमोदनर्षयः प्रापुः सशिष्याः सुरतं पुनः॥१२॥ નામ ગુરૂની આજ્ઞાથી પ્રસિદ્ધ થયું. (૧૧૩)મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા છે, એ વાત સાંભળીને ઘણું ભવ્યજીવો ત્યાં ચોમાસું રહેવાવાતે આવ્યા. (૧૧૪) સંવત્સરી પર્વ ઉપર ત્યાં ભગ્યલકોએ , અઠ્ઠમ, અઠ્ઠાઇ વિગેરે જે તપસ્યા કરી તેથી શ્રી વીરભગવાનના શાસનની ઘણી આશ્ચર્યકારક ઉન્નતિ થઈ (૧૧૫) પછી ચેમાસે રહેલા લેકેની સહાયતાથી ત્યાંના શ્રીસંઘે સમવસરણ, અષ્ટાપદજી,મેરૂપર્વત, આબુ તથા સમેતશિખર એ પાંચની રચના કરાવી મેટો ઉત્સવ કર્યો. (૧૧૬) માગશર સુદી છઠને દિવસે એક છગનનામા શ્રાવકે પ્રતિબોધપામી મોહનમુનિજી પાસેથી સંવેગી દીક્ષા લીધી. તેનું મોહનમુનિજીએ “છગनमुनि" ये नाम ॥v-यु. ( ११७) येशत संवत् योगशीसें योગણપચાસ–(૧૯૪૯)માં મોહનમુનિજીએ પાલીતાણામાં ઓગણીસમું ચોમાસું કર્યું. (૧૧૮) પછી સુરતના રહીશ રાગી શ્રાવકના ઘણા આગ્ર Page #197 -------------------------------------------------------------------------- ________________ (१८८) मोहनचरिते अष्टमः सर्गः। यथापूर्व चतुर्मास्यां तपस्यायनवबदु॥ प्रावर्तताथ कान्तार-ग्रामे तत्रोत्सवो महान् ॥१२॥ शालायां नूतनायां च संनिवेशः शुनोऽनवत् ॥ समेतशिखरादीनां प्रान्ते स्नानं तथा महत् ॥१२॥ आष्टाह्निकोत्सवे तत्र समन्ताधासिनो नराः॥ आसन्नलदा जग्मु-स्तेन संघोऽतुषद्धृशम्॥२२॥ तदा तिलकचन्शादि-श्रेष्ठिनो धर्मतत्पराः॥ चैत्योहारार्थमदः सहस्राणि च विंशतिम् ॥ १२३ ॥ श्रीमोहनमुनीन्शाणां सुकृतोदयतोऽखिलम्॥ निरन्तरायमनव-पूजास्नानादि शोजनम्॥ १२४॥ एवं विंशचतुर्मास्यां कृत्वा धर्मोन्नतिं पराम् ॥ विदर्तुमैचन्मुनयः परिवारेण संयुताः॥१३५॥ . હથી તેઓ પાછા પરિવાર સહિત સુરત પધાર્યા. (૧૧૯ ) પહેલાંની માકકે સુરતના ચેમાસામાં તપસ્યા, આંગી, પૂજા, શાંતિસ્નાત્ર વિગેરે ઘણું ધર્મકરણી થઈ ચોમાસું ઉતર્યા પછી પૌષમહિનામાં કતાર ગામે આવેલી ધર્મશાળામાં માટે ઉત્સવ શરૂ થયો. (૧૨૦) ત્યાં નવી બંધાવેલી સુંદર ધર્મશાળામાં સમેતશિખરની રચના કરી હતી. તથા છેલ્લે દિવસે અષ્ટોત્તરી સ્નાત્ર ભણવ્યું હતું. (૧૨૧) તે અઠ્ઠાઈ ઉત્સવમાં આસપાસના રહીશ આશરે એક લાખ શ્રાવકે દર્શન કરવા આવ્યા હતા. તેથી સુરતના શ્રીસંઘને ઘણો હર્ષ થયો. (૧૨) તે વખતે તલકચંદ માણેકચંદ, નગીનચંદ કપુરચંદ, ધરમચંદ ઉદેચંદ વિગેરે ધનાઢ્ય શ્રાવકોએ જીર્ણમંદિરનો ઉદ્ધાર કરવાવાતે માહોમાહે ટીપ કરીને વીશ હજાર રૂપિયા ભેગા કર્યા. (૧૨૩) તે સમયે મોહનમુનિજીના પુણ્યના ઉદયથી પૂજા, આંગી, અષ્ટોત્તરી સ્નાત્ર, નોકારસીઓ વિગેરે બધાં ધરમનાં કામો અંતરાયરહિત પાર પડ્યાં. (૧૨૪) એ રીતે Page #198 -------------------------------------------------------------------------- ________________ મહિનચરિત્ર સર્ગ આઇએ. (૨૨) अथ मोहमयीवासि-श्राहा एवं व्यजिझपन् । निजैः पदैः पुनर्मुम्बा पावनीया प्रसादतः॥१२६॥ रागिणः श्रावका-न्देशकालाद्यालोच्य संयताः॥ उररीकृत्य विज्ञप्तिं विजह्वश्वगत्रसंयुताः॥१२॥ श्रावकैः सेव्यमानास्ते मुम्बापरिसरं क्रमात् ॥ आजग्मुरष्टनिः शिष्यै रागिणां मोदवर्धनाः ॥१०॥ श्रीमोदनमुनीशाणां प्रवेशस्योत्सवो महान् ॥ . सप्तम्यां नविता प्रातर्वार्तेयं पप्रथेऽग्रतः॥१२॥ परिष्कृताः पुष्परथाः प्रनाते सपरिछदाः॥ सनाथा नूषितैर्बालैः शतशस्तूर्णमासदन् ॥१३०॥ વિશમાં ચોમાસામાં સુરતની અંદર ઘણી ધર્મની ઉન્નતિ કરીને મોહનમુનિએ પરિવારસહિત વિહાર કરવાનો વિચાર કર્યો. (૧૨૫) પછી મુંબઈના શેઠિયાઓએ હનમુનિજીની વિનતિ કરી કે –“ આપ સાહેબ ફરીથી પગલાં કરીને મુંબઈને પવિત્ર કરો.” (૧૨૬) “વિનતિ કરનારા શ્રાવકો ઘણું રાગી છે” એમ વિચારીને તેમજ દેશ, કાલ, દ્રવ્ય અને ભાવ એમને પણ વિચાર કરીને મેહનમુનિજીએ મુંબઈના શ્રાવકની વિનતિ કબૂલ કરી. અને પરિવાર સહિત વિહાર કરો. ( ૧૨૭) રાગી શ્રાવકો રસ્તામાં જેમની ઘટતી સેવા કરવા તૈયાર છે, એવા મોહનમુનિજી આઠ શિષ્યોને સાથે લઇને અનુક્રમે વિહાર કરતા ભાયખાળા ઉપર આવ્યા. ત્યારે મુંબઈના રાગી શ્રાવકોને ઘણો હર્ષ થયો. (૧૨૮) ચિત્ર સુદિ સાતમને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મોહનમુનિજી મુંબઈશહેરમાં પ્રવેશ કરશે, અને તે વખતે વરઘોડા વિગેરેનો મેટો ઉસવ થશે.” એ વાત કેટલાક દિવસ આગળથીજ શહેરમાં ફેલાઈ હતી. (૧૨૯) સાતમને દિવસે સવારમાં જ પૂર્વે કરેલા ઠરાવ માફક સેંકડો Page #199 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મોવરિતે શરમ . चतुर्विधानां वाद्यानां वादने कुशला गणाः ॥ १३ ॥ पञ्चाशत्प्रमिताः शीघ्र दूणानां समुपस्थिताः॥ कान्तैर्वसननूषायै–ोतयन्तो दिशो दश ॥ सहस्रशो नरा नार्यः स्वागताय समागमन् ॥१३॥ ततः संघं प्रीणयन्तः श्रीमोदनमुनीश्वराः॥ परिवारेण मदता मुम्बायां प्राविशन्मुदा ॥ १३३॥ नारीणां च नराणां च विधा लक्षण सस्टहम् ॥ प्रवेशस्योत्सवस्तेषां ददृशे संयतात्मनाम् ॥ १३४॥ वसतौ नूतनायां ते निवसन्तश्च सांप्रतम् ॥ देशनासुधया संघं प्रीपयन्ति मुनीश्वराः॥१३५॥ શણગારેલી સુંદર ગાડીઓ ભાયખાળા ઉપર આવી. તેમાં કેટલીક ચાર ઘોડાની તથા બાકી બે ઘોડાની હતી. તેની જોડે સિપાઈપ્યાદાને પરિવાર હતો, અને અંદર જાતજાતનાં કપડાં તથા ઘરેણાં પહેરેલી બાળકીઓ તથા બાળકે બેઠાં હતાં. (૧૩૦) ચાર પ્રકારનાં વાછત્ર વગાડવામાં નિપુણ એવા અંગ્રેજી વાજાઓ વગાડનારા લેકોની આશરે પચાસ ટકડીઓ તેજ વખતે હાજર થઈ. (૧૩૧) જાતજાતનાં દીપતાં વસ્ત્ર તથા અલંકારવડે દશે દિશાઓને પ્રકાશિત કરનારી હારે બ્રિયો તથા પુરૂષો મોહનમુનિજીનું સ્વાગત કરવાવાસ્તે આવ્યા. (૧૩૨) પછી ઉપર કહેલા મોટા આડંબરસહિત મેહનમુનિજીએ આપણા આઠ શિષ્યોને સાથે લઈને મુંબઈ શહેરમાં પ્રવેશ કરો. ત્યારે મેહનમુનિજીના પધારવાથી મુંબઈના સંઘને ઘણે હર્ષ થયે. (૧૩૩) રસ્તે જતાં લાખો નગરવાસી જિયોએ તથા પુરૂષોએ લક્ષ દઈને ઘણું ઉત્સુકતાથી મેહનમુનિજીનો પ્રવેશત્સવ (વરઘેડ વિગેરે) દીઠે. (૧૩૪) પછી લાલબાગમાં નવા તયાર થયેલા ઉપાસરામાં મેહનમુનિજીએ વસતિ કરી. Page #200 -------------------------------------------------------------------------- ________________ મેાહનચરિત્ર સર્ગ આઠમેા. यथेक्तुरसमाधुर्य-मग्रेज्योऽधिकमङ्घ्रिषु ॥ सुकृतं मोहनर्षीणां तथा विद्याद्यथोत्तरम् ॥ १३६ ॥ अतः पूर्वाधिकैतस्यां चतुर्मास्यां भविष्यति ॥ धर्मोत्सादजननी प्रवरा शासनोन्नतिः ॥ १३७ ॥ श्री मोदनमुनीन्द्राणा - मलंचन्द्रादयो दश || शिष्याः पञ्च प्रशिष्याश्च वर्तन्ते सांप्रतं किल ॥ १३८ सुर्जनाः सांप्रतं यदर्मोन्नतिकरा जनाः ॥ चिरं तत्सपरीवारा जीयासुर्मोदनर्षयः ॥ १३० ॥ विस्रसाविशदा येषां मूर्ध्नि पुष्याङ्करा इव ॥ उल्लसन्ति शिरोजास्ते जीयासुर्मोहनर्षयः ॥ १४० ॥ ( ૧૨ ) હાલમાં ત્યાં દરરોજ દેશનારૂપ અમૃત પાઇને માહનમુનિજી મુંખઇના સંઘને તૃપ્ત કરેછે, ઉપરથી મૂળિયા તરફ આવેલા શેલડીના ગાંડામાં જેમ ઉત્તરાત્તર મીઠાશ વધારે હાયછે, તેમ માહનમુનિજીના સુકૃતના ઉદય પણ દિવસે દિવસે વધારેજ થતા જાયછે. ( ૧૩૬) વાસ્તે, પહેલા ચામાસા કરતાં આ ચૈામાસામાં અધર્મને દશે દિશીએ નસાડનારી ઘણી શાસનની ઉન્નતિ થરો. (૧૩૭) શ્રીમાહનમુનિ મહારાજના ૧ અલૈચંદજી, ૨ જસમુનિજી, ૩ કાંતિમુનિજી,૪હર્ષમુનિજી, પઉદ્યોતમુનિજી, ૬રાજમુનિજી, દેવમુનિજી, ૮ ગુમાનમુનિજી, સુમતિમુનિજી અને ૧૦ હેમમુનિજી એ દસ ચેલાએ તથા અલંચંદજીના બે, જસમુનિજીના ગુણમુનિજી અને ઋદ્ધિમુનિજી એ બે ચેલાએ તથા રાજમુનિજીનેા છગનમુનિજી નામના એક ચેલા, એ બધા મળીને એમના સંધાડામાં હાલ પન્દર સાધુઓ છે. (૧૩૮) ધર્મની ઉન્નતિ કરનારા મહાત્મા ૭ એ હાલના વખતમાં ઘણા દુર્લભ છે, વાસ્તે માહનમુનિજી આપણા ૫રિવારસહિત ચિરકાળ જયવંતા રહેા. (૧૩૯) અવસ્થાથી સફેદ થયેલા Page #201 -------------------------------------------------------------------------- ________________ ( १९२ ) मोहनचरिते अष्टमः सर्गः । पक्षपातेन रहिता येषां रुच्या वचः सुधा ॥ वशीकरोति नव्यांस्ते जीयासुमहर्षयः ॥ १४१ ॥ इति मुनिवर मोहन प्रकृष्टगुणगणरुचिराम्बुजासनायाः ॥ वचनकुसुममालिका सुकएठेनवरतमिद राजतां शिवाय ॥ १४२ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण - विद्वन्मुकुटालंकार - श्री बालकृष्ण जगवच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानsोपा - गोविन्दात्मज - दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते पोशादि - विंशावधि - चातुर्मास्यवर्णनं नामाष्टमः सर्गः ॥ ८ ॥ જેમના માથાના વાળ ઉદય પામતા મુકૃતનાં અંકુરાજ હેાયની શું? એવા शोलेछे, ते मोहनमुनिल थिराण भवता रहे. (१४०) पक्षपात२હિત જેમની મધુર વાણી ભવ્યજીવાને વશ કરેછે, તે માહનમુનિજી ચિરકાળ જીવતા રહેા. (૧૪૧) મેાહનમુનિજીના સર્વોત્કૃષ્ટ ગુણના આધારથી શાભતી એવી એ મારી વચનરૂપી ફૂલની માળા સંસ્કૃતભાષારૂપ સરસ્વતીના સુંદર કંઠમાં ભદ્રિક જીવાના કલ્યાણને અર્થે ચિરકાળ शोलती रहे।. (१४२) (आभा सर्गनो मासावोध समाप्त.) गोविन्दाचार्यपुत्रेण श्रीकृष्णाकुक्षिजन्मना ॥ मनोज्ञकृष्णाकूलस्थ— वैराजक्षेत्रवासिना ॥ १ ॥ प्राणाय कानडोपा श्रीदामोदरशर्मणा ॥ श्री मोहनर्षिचरितं श्रेयसे भव्यजन्मिनाम् ॥ २ ॥ युग्मम् ॥ देवकर्णादयः श्रेष्ठि –वर्या अस्याङ्कने ददुः ॥ साहाय्यमुचितं तेन नन्दन्तु भुवि ते चिरम् ॥ ३॥ Page #202 -------------------------------------------------------------------------- _