________________
મેહનચરિત્ર સર્ગ આઠમે. (૨૮૩) प्राग्जीर्णतरशालायाः समुझारो विधीयताम् ॥ एवं निरणयत्सङ्घः श्रीमोहननियोगतः॥५३॥ पर्षयनयचन्ख्यः श्रेष्ठी तु प्रथमेऽदनि॥ સ૬ નિફ્લપત્તિ યથાશક્તિ ગીચતા ખો सहस्रपञ्चकं प्रादा-विष्णुचन्शोऽग्रतस्ततः॥ वितेरुरन्ये नावेन वित्तं धर्मपरायणाः ॥ एए॥ देवधर्मगुरूणां च प्रसादात्तदणेऽनवन् ॥ पादलदमिता मुश-स्तदास्मिन्धर्मकर्मणि ॥ ए॥ चतुर्मास्यां व्यतीतायां धर्मचन्छो व्यजिझपत् ॥ સાર્ધમાનજોનાર્ય સંઘsiયિતાનિતિ Us | तीर्थयात्रा नवेबाह-वाञ्गपि सफलेति ते ॥ વિવિત્ય વચનં તસ્ય ધર્મગ્ર વિરેા DG .
શાળા તથા જીનમંદિર જીર્ણ થઈ ગયાં હતાં. (૨) “ઘણું જીર્ણ થઈ ગચિલી ધર્મશાળાનો પ્રથમ ઉદ્ધાર કરવો” એવો મેહનમુનિજીની આજ્ઞાથી ત્યાંના સંધે ઠરાવ કર્યો. (૯૩) પજુસણને પહેલે દિવસે અભયચંદ કસ્તુરચંદે પરખદામાં સંઘની વિનતિ કરી કે, “જેની જેવી શક્તિ હોય તે તે પ્રમાણે ધર્મશાળા સમારવાના કામમાં આંકડા ભરે.” (૯૪) પછી કલકત્તાના રહીશ બાબૂસાહેબ વિસનચંદજીએ પ્રથમ પાંચહજાર રૂપિયાનો આંકડો મૂક્યો, ત્યાર બાદ કેઈએ પંદરસે, કેઈએ અગીઆરસો, હજાર, પાંચસો વિગેરે પોતપોતાની શક્તિમાફક આંકડા ભર્યા. (લ્પ) દેવના, ધર્મના તથા ગુરૂમહારાજ શ્રી મોહનલાલજીના પ્રસાદથી ઉપર કરેલા ધર્મના કામમાં પચીસ હજાર રૂપિયાની રકમ ભેગી થઈ(૬) ચોમાસ ઉતર્યું ત્યારે ધરમચંદે આવીને મોહનમુનિજીની વિનતિ કરી કે,
આપસાહેબ સાથે આવી પાલીતાણે જતા મારા સંઘને શેભાવશેજ.” (૭) પછી “સિદ્ધગિરિની યાત્રા થશે, અને એ સુશ્રાવક ધરમચંદની