________________
મોહનચરિત્ર સર્ગ છો. ... (१४१) सजुरूणां मुखादेतां ज्येष्ठ आकर्ण्य देशनाम् ॥ गत्वा योधपुरं दीदा-मादास्यामीत्यनावयत् ॥१५॥ तेनाथ दीदादानार्थ विज्ञप्ता मोहनर्षयः॥
आगलामो योधपुर-मित्येवं प्रतिपेदिरे॥१५॥ वियदेध्यङ्कनूमाने वत्सरे शोनने कणे॥ ज्येष्ठे सिते च पञ्चम्यां ज्येष्ठो दीदां समाददे ॥१६॥ श्रीमोहनर्षयो वास-देपावसर आगते॥ ज्येष्ठोऽयमद्यप्रति यशोनामेति ते जगुः॥१६॥ चतुर्मासीषु नवसु यत्तैर्यश उपार्जितम् ॥ यशोमुनिमिषान्मूर्त तदेवागादिद ध्रुवम् ॥१६॥ दीदोत्सवस्तदा तत्र-त्यैः श्राधैरनुरागिनिः॥
यथा स्याबासनश्लाघा तथाकारि प्रमोदतः॥१३॥ સારે બુદ્ધિમાન છે, વાતે હમણાં વિવેક રાખીને ચારિત્રનો અંગીકાર કર. (૧૫૭) સશુરૂના મુખથી એવી દેશના સાંભળીને જેઠાએ એવો विया२ यर्यो :-"हुंजपुरमा ने दीक्षाश."(१५८)पछी दीक्षा આપવાવાસ્તે તેણે મેહનમુનિજીને વિનતિ કરી ત્યારે તેમણે જોધપુર આવવાનું કબૂલ કર્યું. (૧૫૯) સંવત્ ઓગણસેં ચાળીશ-(૧૯૪૦)ના જેઠ સુદી પાંચમને દિવસે સારા મુહર્ત ઉપર જેઠાએ મોહનમુનિજી પાસેથી સંગીપણની દીક્ષા લીધી. (૧૬) વાસક્ષેપ કરવાનો અવસર આવ્યો ત્યારે भीडनमुनिल थु, "2Aथी येनुं “समुनि" से नाम था." (૧૬૧)ગયા નવચોમાસામાં આમોહનમુનિજીએ સાધુનો આચાર સારી પેઠે પાળીનેજેયશ મેળવ્યો હતો, તેજ જસમુનિજીનારૂપથી તેમની પાસે પાછો આવ્ય,એમ મને લાગે છે. (૧૬૨) તેવખતે જોધપુરનારાગી શ્રાવકોએ ઘણા