________________
( ૭૬ )
मोहनचरिते अष्टमः सर्गः ।
नेपथ्यरत्नालंकार - रुचिराभिः सहस्रशः ॥ श्राविका निश्च मधुरं गायन्ती निर्गुरोर्गुणान ॥ ५४ ॥ जयघोषैश्च गम्भीर - रुघुष्टैरन्तरान्तरा ॥ मध्ये विराजमानैश्च सशिष्यैर्मोदनर्षिनिः ॥ ५५ ॥ मनोहरं समालोक्य प्रवेशोत्सवमादरात् ॥ मुम्बापुरीस्थाः सफलं मेनिरे दृष्टिसौष्ठवम् ५६ कुलकम् ततः सपरिवारास्त प्राजग्मुर्मोदनर्षयः ॥ વસતિ નગરીમથ્ય—વર્તિની ત્રાગુાં વરામ્ ॥ ૨૩ देशनायां च संबाध - स्तत्रानूागगोचरः ॥ तिलोऽप्युपरिवर्ती य-न्नान्तरन्तरमासदत् ॥ ५८ ॥ व्याख्यानशालां विस्तीर्णा तदा संघो न्यवेशयत् ॥ સત્રપચ યંત્રો—વિરોદૃવતાં નામ્ ॥ ૫ ॥
ઉચાં વસ્ત્રો પહેરવાથી સુંદર દેખાતા એવા ઘણા સુખી શ્રાવકા પાછળ ચાલતા હતા. ઘણી ઉંચી કિનખાખની સાડીઓ પહેરેલી તથા મેાતીના અને રલજડિત અલંકારા પહેરેલી હજારા સુંદર સ્ત્રીએ મધુર સ્વરે માહનમુનિજીના ગુણ ગાતી હતી. રસ્તે જતાં વચ્ચે વચ્ચે રાણી શ્રાવકા ગંભીરધ્વનિથી “ માહનલાલ મહારાજકી જય ” એવા શબ્દ વારંવાર ખેલતા હતા. વરધાડાની વચમાં ચેલાએના પરિવારસહિત શ્રીમાહનમુનિજી વિરાજ્યા હતા. એવી વરધાડાની મનેાહર શાભા આદરથી જોઇને મુંબઇના રહીશ ખીજા લેાકેાને પણ આવા સમારંભ જોવાથી આપણાં નેત્ર સફળ છે, એમ લાગ્યું. (પર-૫૬ ) પછી પરિવારસહિત માહનમુનિજી સાધુને રહેવા લાયક અને શહેરના મધ્યભાગે આવેલા લાલમાગમાં આવ્યા. ( ૫૭ ) ત્યાં દરરાજ સવારમાં માહનમુનિજીનું વ્યાખ્યાન શરૂ થયું, ત્યારે કહેવાય નહીં એટલી ભીડ થવા લાગી, તે એટલી કે, ઉપર પડેલા તલપણ અંદર પેસી શકે નહીં! (૫૮) ત્યારે સંધે