SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) મોહનચરિત્ર સર્ગ ત્રીજો. છે અથ તૃતીયઃ સર્ગઃ शङ्काकाङ्गादिरहितं दर्शनं यः प्रपन्नवान् ॥ तस्मै मुक्तिपदं दत्ते यः स जीयादनारतम् ॥१॥ પ્રાણ નામપુરશ્રી શ્રી રાજે તરાપૂ . शारदी पूर्णमासीव कलापूर्ण कलानिधिम् ॥२॥ चालोकार्धतेऽब्धिः परमेतन्मदाभुतम् ॥ . यपचन्शे वधे मोहनास्येन्दर्शनात् ॥३॥ रूपचन्ा अथो यद्य-दनिलेषुः सुलक्षणम् ॥ तत्तत्प्रायो व्यलोकन्त मोदने मोहमुजरे ॥४॥ अनुरूपविनेयस्य लानायजायते सुखम् ॥ धावेव तधिजानीतो केवली गुरुरेव च ॥५॥ સર્ગ ત્રીજે. જે જીવ શંકા, કાંક્ષા વિગેરે દોષે કરીને રહિત એવું ક્ષાયિક સમકિત પામ્યો. તેને મુક્તિપદ આપનાર એવા ભગવાન હમેશાં જયવંત રહે. (૧) શરદૂની પુનમ પરિપૂર્ણ ચંદ્રમાને પામીને જેમ શોભે છે, તેમ નાગોર નગરની લક્ષ્મી મોહનજીને પામીને અધિક શોભવા લાગી. (૨) ચંદ્રમાના દર્શનથી સાગરની વૃદ્ધિ થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. પણ મોટું આશ્ચર્ય એ છે કે, મોહનજીના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી રૂપચંદજીનો મુખરૂપી ચંદ્ર વૃદ્ધિ(આનંદ) પા ; (૩) પછી રૂપચંદજીને જે જે સારા લક્ષણની અભિલાષા હતી, તે તે ઘણાં ખરાં લક્ષણો મેહને જીતનાર એવા મેહનજીની અંદર જોવામાં આવ્યાં. (૪) યોગ્ય શિષ્ય-ચેલા-)નો લાભ થાય ત્યારે જે કંઈ સુખ થાય છે, તે તો બે જણા જ જાણે છે. એક
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy