SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (९२) मोहनचरिते चतुर्थः सर्गः। चञ्चलं हि मनस्तस्या-ध्यवसायास्तथाविधाः॥ को वा जानात्यनायाते समये किंनविष्यति ॥१५॥ शुनोऽस्त्यध्यवसायोऽयं तदिदानीमनातुरः॥ क्रियोक्षारं करिष्येऽथा-पत्कल्पः शरणं मम ॥१५॥ आपत्कल्पालोचना य-सुलनास्मिन्नवे नृणाम् ॥ परं विशुधश्चारित्र-परिणामः सुर्खनः॥१५॥ तन्नायप्रनृति इव्यं प्रतिगृह्णामि नूतनम् ॥ यदस्ति पार्थे तत्त्याग-संकल्पं विदधामि च ॥१५॥ इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलानात् विमलपरिणतिः श्रीमोदनः कर्मदत्यै ॥ विधुतसकलकामः संनवेशस्य पार्चे व्यधित सपदि ददः स क्रियोहारमेवम्॥१६० ॥ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विछन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते क्रियोछारकरणं नाम चतुर्थः सर्गः॥४॥ ॥ ॥ सिद्ध वचन मत भहन ने यासाव्यु. ( १५५) “म भन - ચલ છે તેમ તેના અધ્યવસાય પણ તેવાજ છે. આવતા સમયમાં શું થશે તે કોણ જાણે છે. હમણું મારા મનમાં શુભ અધ્યવસાય છે. વાસ્તે શરીરની પટુતા સારી છે, તેટલામાં હું ક્રિોદ્ધાર કરૂં. પછી પ્રસંગ આવશે તો આપત્કલ્પ-(ધોપમાર્ગથી કરી શકાય નહીં એવી વાત સંકટમાં કરવી પડે તે–)નો આશ્રય કરીશું. આપત્કલ્પને આશ્રય કરીને જે કંઈ કર્યું હોય તેની આલોયણું મળવી સુલભ છે; પણ આ નરભવમાં ચારિત્રને શુદ્ધ પરિણામ પામ ઘણોજ દુર્લભ છે. વાસ્તે આજથી માંડીને નવા દ્રવ્યનો પરિગ્રહ હું કરું નહીં, અને પાસે છે तन त्यागन। ५५५ सं६५ ३ धुं." ( १५६-१५७-१५८-१५८ )
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy