SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) मोहनचरिते षष्ठः सर्गः। प्रहृष्टा-सागमद्यक्ष-प्रोक्तमूचे पुरोधसम् ॥ સર્વિત્રિા કૃપાય તેવીવનમદ્રવીતા I विमृश्य नृपतिः प्रोचे का दानिः सोम याच्यताम्॥ यदीहशोऽप्यस्तु पुत्रः किं तु देवि विवेकवान् ॥॥ आदाय शिक्षां तां गत्वा विजो देवीमयाचत ॥ प्रतिपन्नं तयाप्यत-ततोऽसौ स्वगृहं गतः ॥ ए० ॥ अथ तस्यास्ति गणिका काचिदिश्रम्ननाजनम् ॥ तावन्त्यदानि साप्यस्था-भूस्वापा त्यक्तनोजना ॥२॥ चेट्या निवेद्य सपदि तत्स्वरूपं बलादपि ॥ तदेऽनायि तत्रासौ स्नातनुक्तोऽवसन्निशाम् ॥ ए॥ કહેલા દામાને એક એક દેષ પણ ઘણ અનર્થનું મૂળ છે. એમ હોય તે બધા દેષ જેની અંદર રહેલા છે, એ પુત્ર માગીને તે શું કરવાનો? (૮૭) પછી હર્ષ પામેલી દેવીએ ચક્ષના કહ્યા પ્રમાણે પુરેહિતને ઉત્તર આપ્યો. ત્યારે પુરેહિતે પણ રાજાની પાસે જઈને દેવીના કહ્યા મુજબ કહ્યું. (૮૮) પુરહિતનું વચન સાંભળીને રાજાએ ઘણે વિચાર કર્યો, અને કહ્યું કે, “હે સોમદત્તા દેવી કહે છે તેવો પુત્ર માગવામાં તારે શી હાની છે?”વાતે તું દેવીને એવી રીતે કહે કે, “તું કહે છે તેવો દુર્વ્યસની પુત્ર ભલે રહે; પરંતુ તે વિવેકી લેવો જોઈએ, એટલુંજ હું તારી પાસે માગી લઉં છું.”(૮૯) પછી બ્રાહ્મણે દેવી પાસે જઈને રાજાની શીખામ પ્રમાણે પુત્ર માગ્યા, ત્યારે દેવીએ પણ બ્રાહ્મણનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ તે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. (૯૦) હવે તે બ્રાહ્મણની ઘણું વહાલી અને ભરેસાદાર એવી એક ગણિકા હતી. તેમણજે દિવસથી સોમદતે અભિગ્રહ લીધે તે દિવસને આરંભીને ખાવાપીવાનું તથા બીજા બધાં પરિબેગ છોડી દઈને ભોંય પર સૂતી હતી. (૯૧) સેમદત્ત રસ્તે
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy