SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મિહનચરિત્ર સર્ગ પાંચમે. तदध्रिपङ्कजालीना-नवत्पल्ली यदा तदा ॥ नामधेयमनूत्तस्या योगरूढं सुविश्रुतम् ॥३४॥ षष्ठाष्टमाष्टाह्निकादि तपः कुर्वन् यथाबलम् ॥ पल्ली निवासी श्रीसंघ-श्यतुर्मासीमयापयत् ॥३५॥ इन्जो मुनीन्नात्को वान्यो गुरुः सजुरुतोऽपि वा ॥ देशनायाः सुधा कान्या पल्लीत्थं स्वर्गतामगात् ॥३६॥ मोहोज्जिता अपाकुर्यु-मोहमत्र किमनुतम् ॥ चित्रं यन्मोदनोऽप्येषां दृष्टिमोदमपाकरोत् ॥३७॥ નવાઝુદ્દી–સ્ત મૌનઃ | शिरो निधाय नावेन कर्मागुनमसूदयन् ॥३०॥ જ્યારે પલ્લી (પાલી શહેરના શ્રાવકો) મેહનમુનિજીને પગે લીન થઈ ગઈ ત્યારે તેનું જગમાં પ્રસિદ્ધ “પાલી” એવું નામ સાચું થઈ ગયું. (૩૪) પોતાની શક્તિ માફક છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વિગેરે તપસ્યા કરીને પાલીના રહીશ શ્રીસંઘે ચોમાસું ગાળ્યું. (૩૫) મુનિરાજને મૂકીને બીજે ઇંદ્ર તે કોણ, સશુરૂથી બીજો ગુરુ (બૃહસ્પતિ) તે કોણ, તેમજ ધર્મની દેશના કરતાં અમૃત તે બીજું શું; ઉપર કહેલી ત્રણે વસ્તુને વેગ મળી આવ્યાથી પાલી શહેર સ્વર્ગ જેવું થયું. (૩૬) મેહરહિત થયેલા જ્ઞાની લેક ભવ્યને મોહ દૂર કરે તેમાં શી નવાઈ? પણ આશ્ચર્ય એ છે કે, આ મુનિરાજાએ પોતે “મોહન” એવું નામ ધરાવ્યું છે તે પણ પાલીના શ્રાવકોની દર્શનમોહિની દૂર કરી. (૩૭) તે વખતે શુભકર્મના ઉદયથી શ્રાવકોએ મેહનજીને પગે ભાવથી માથું નમાવીને પોતાનું અ ૧ “પલી” એ શબ્દમાં “પ” અને “લી” એવાં બે પદ છે. પદ એટલે પગ અને લી એટલે લય પામનારી.
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy