________________
( ૨૪ )
मोहनचरिते प्रथमः सर्गः ।
द्वितीये मासि सुन्दर्याः शरीरे मानसे तथा ॥ गर्भिणीलक्षणान्येवं प्राडुरासन् शुभान्यथ ॥ ६१ ॥ स्वयं कार्यमुररीकृत्या - पुषऊर्जं तु सादरात् ॥ परोपकार व्यसनी नदि स्वार्थमपेक्षते ॥ ६२ ॥ यस्मिन् नवेऽयं सूनुर्मे कर्माणि तनुतां नयेत् ॥ इतीवावेदयन्ती सा तनोस्तानवमातनोत् ॥ ६३ ॥ कपायानिन्द्रियार्थीश्च परिग्रहमयाखिलम् ॥ वमेदय मितीवासौ वमिव्याजादसूसुचत् ॥ ६४ ॥ सुखं पौलिकं त्वस्मै नैवेषदपि रोचिता ॥ इतीव शंसितुं सानू - दरोचकन्विपीडिता ॥ ६५ ॥
મુખ પ્રસન્ન અને મન આનંદી દેખાવા લાગ્યું, અને પેાતાની બુદ્ધિએ કરીને તેની ખાત્રી થઈ કે, હું ગર્ભવતી છું. (૬૦) ખીજે મહિને સુંદરીના શરીર તથા મન ઉપર સારાં ચિન્હ જણાવા લાગ્યાં. તે આ રીતેઃ—( ૬૧ ) પહેલું લક્ષણ, તે દહાડે દહાડે સુકાઈ ગઈ. તે ઉપરથી મારી સમજમાં એમ આવે છે કે, પાતે સુકાઈ જઈ તેણે ગર્ભને આદરથી પુષ્ટ કર્યો. ડીકજ છે, કારણ, પરોપકાર કરવાનુંજ જેને વ્યસન એવા મનુષ્ય સ્વાર્થની જરૂર રાખતા નથી. (૬૨) અથવા, “ગર્ભમાં રહેલા આ મારા પુત્રએજ ભવમાં પેાતાનાં કર્મોને પાતળાં કરશે” એ વિચાર જાણે દુનિઆને દેખાડવા માટેજ સુંદરીએ પેાતાનું શરીર પાતળું કર્યું. (૬૩) ખીજું લક્ષણ, ઉલટી થવા માંડી. મારી સમજમાં એમ આવે છે કે, ક્રોધ, માન વિગેરે કષાય; રૂપ, રસ ઈત્યાદિ ઇન્દ્રિયાના વિષય; અને દ્રવ્ય, સ્ત્રી ઈત્યાદિ પરિગ્રહ એ બધાંનું મારા પુત્ર વમન(ત્યાગ)કરશે, એ મનના ખુલાસા સુંદરીએ ઉલટીનું બહાનું કરીને લાકેાને જણાવ્યા. (૬૪) ત્રીજું લક્ષણ, અન્નની અરૂચી થઈ ગઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં