________________
મેહનચરિત્ર સર્ગ પહેલે. कर्ता कुलोढ्योतमयं किलात्मनूरित्येवमाशाय धियानवद्यया ॥ सावादयत्कर्णयुगेऽस्य गोलको यहुस्त्यजा लौकिकधर्मपतिः ॥ २॥ ततः समाकर्ण्य सुतोभवं गृहे प्रहृष्टचेता बदरः समाययौ ॥ सुखप्रसूतामथ सुन्दरीं विदन् स जातकर्माकुरुतात्मजन्मनः ॥३॥ कर्माणि चत्वार्यवशेष्य घातकान्यन्यानि भेत्ता कतिनिर्नवैरयम् ॥ मत्वेति नालं चतुरङ्गलं तु सा मुक्त्वावशेषं सकलं समधिनत् ॥४॥
सापुत्र-(भाहन)मां सावा," सेभ वियारीने शुं? नणे यावમાતાએ ગર્ભમાંથી નિકળતાં થયેલી પીડા મટાડવાને વાસ્તે આનંદથી એ પુત્રને બલા નામની વનસ્પતિનું તેલ ચોપડ્યું. (૮૧) આ પુત્ર કુલને દીપાવશે, એમ શુદ્ધબુદ્ધિથી જાણુનેજ હોયની શું તેમ તે ધાવમાતાએ એના બે કાનને વિષે પથ્થરના ગોળા વગાડ્યા. ઠીક જ છે, કારણ, લૌકિક આચારની જે પદ્ધતિ છે, તે છોડી દેવી ઘણું મુશ્કેલ છે. (८२) पछी पुत्रत्य थय। येवू सासणीने महाभ घे२ याव्या, સુંદરીને કોઈ પણ જાતની પીડા શિવાય પુત્ર ઉત્પન્ન થયે એવું જાણુને તે ખુશી થયા, અને પુત્રનું જાતકર્મ કરવા લાગ્યા. (૮૩) “એ પુત્ર કેટલાક
१:-मयाभूण यथवा महा।. ....