SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨). मोहनचरिते चतुर्थः सर्गः। यथा यथायं सर्मे वित्तस्य व्ययमातनोत् ॥ तथा तयैतघटधे धर्मादर्थो हि वर्धते ॥ ए॥ यथायथार्थो वटधे तथा धर्म व्यवर्धयत् ॥ ધડ ધર્મ તત્સત્ય વન્તિ ક્રિો सूरिपट्टे निधायैकं गत्रं लक्षणलक्षितम् ॥ चातुर्मास्यमथैकं च तत्र निर्वर्त्य मोदनः॥१०॥ सिघाचले गन्तुमना अनिवत्सुकृतोदयात् ॥ तावडुनमल्लस्य संघः सजोऽप्यनूद्रुतम् ॥१०॥ विज्ञप्तः संघपतिना मोदनो हृष्टमानसः॥ संघ व्यनूषयवाई-र्धनाढ्यैः परिशोनितम् ॥१०॥ વિચારીને મેહનજીએ ધર્મકરણમાં દ્રવ્ય ખરચવા માંડ્યું. (૭) મેહનજીએ જેમ જેમ સારી ધર્મકરણીમાં પૈસા ખરએ, તેમ તેમ તે વ ધવા માંડ્યો. ઠીક જ છે, ધર્મકરણથી દ્રવ્યની વૃદ્ધિ થાય છે. (૮) જેમ જેમ દ્રવ્યની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ મેહનજીએ ધર્મકરણમાં વધાર કર્યો. “ધર્મથી અર્થ (પૈસા) અને અર્થથી ધર્મ વધે છે એવું આગમનું વચન સાચું છે. પછી શ્રીમહેંદ્રસૂરિજીના પાટઉપર એક સારા લક્ષણે કરીને યુક્ત એવા શિષ્યની સ્થાપના કર્યાબાદ, એક ચોમાસું ત્યાં રહીને પુણ્યને ઉદય થયાથી સિદ્ધાચલજીની યાત્રા કરવાનો મેહનજીએ વિચાર કર્યો, એટલામાં જુનબાબુનો સંઘપણ પાલીતાણે જવા વાસ્તે શીધ્ર તૈયાર થયે. (૯-૧૦૧) સાથે પધારવા વાસ્તે સંઘવીએ મોહનમુનિજીની ઘણું વિનંતિ કરી, ત્યારે એવો વેગ મળી આવ્યાથી મનમાં તે ઘણો હર્ષ પામ્યા. પણ સંઘમાં ઘણા પૈસાદાર શ્રાવક હતા તેપણ મેહનમુનિજી જેડે હોવાથી તેને ઘણું શભા આવી. (૧૨)
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy