________________
યુગાદેિશના.
મેં આ નહિ કહેવા લાયક છતાં વિશ્વાસથી તને કહ્યું છે. કારણ કે, પતિના સુખ દુ:ખમાં સ્ત્રી સમભાગી હેાય છે. ઋ
આ પ્રમાણે કરવે પાતાની પત્નીને એકાંતમાં કહ્યું છતાં માયાવી કુડગે ભીંતને અંતરે રહીને તે બધું સાંભળી લીધું.
એક વખતે લુબ્ધ એવી નિકૃતિ અને સ’ચયાએ વિચાર કર્યાં કેન્દ્ર સાસુને કોઇ રીતે રીઝવીને સસરાએ તેને છાની રીતે જે ધન આપેલ છે, તે આપણું લઇ લઇએ તા ઠીક થાય. ” આ પ્રમાણે અન્યોન્ય સલાહ કરીને કપટથી આંખમાં આંસુ લાવી તેને સાસુને કહેવા લાગી કે હું માત ! અભિમાનથી તમારી માટી વહુ શિલાની ગરદન તેા ઉંચી ને ઉચીજ રહે છે, તે સ્નાન, મન વિગેરે વડે તમારો સત્કાર કદી પણ કરતી નથી. હું આ ! ચૈાવનના મદથી અત્યાર સુધી અમારૂં” ચિત્ત પણ ઉન્મત્ત થઈ ગયુ હતુ. તેથી આજ સુધી તમારા સ્નાનાદિ સત્કાર અમારાથી પણ અની શકયા નથી. હવે તા અમારા તે પશ્ચાત્તાપરૂપ અગ્નિને તમારા સત્કારરૂપ જળ વડે બુઝાવવા ઇચ્છીએ છીએ. ” આ પ્રમાણે પ્રપચી વાણીથી સ્નાન મન વિગેરે સકાર પત્રક નિકૃતિએ તેને ભાજન કરાવ્યુ. બીજે દિવસે તેવાજ આદર પૂર્વક બહું ઘીવાળું પકવાન જમાડી સયા એ શુ તેને વિશેષ પ્રસન્ન કરી. આ રીતે દરરોજ વારા ફરતી નિકૃતિ અને સચયા વધારે ને વધારે સાસુની ભક્તિ કરવા લાગી.
આ પ્રમાણેના કૃત્રિમ વિનયને સત્ય માનતી અગ્નિશિખા અત્યંત પ્રસન્ન થઇને સરલ હૃદયથી વિચારવા લાગી કે- કાઇ વધુ તા શાગ્રંથની માફ્ક સાસુના છિદ્રજ જોયા કરે છે અને સાસુ તથા નણુંદ વિગેરેની સાથે વાર વાર કલહ કર્યા કરે છે. કાઇક વહુ તે સાસરે આવતાંજ એક વધતુ ખેલનારી થઇ પડે છે અને પાતે સ્વતંત્ર થઇ પાતાના પતિને રીઝવી માત પિતાથી તેને અલગ કરાવે છે. સાચુ, ભત્તુર અને નણંદ વિગેરે ઉપર પ્રેમાળ અને વિનયવતી તથા સાક્ષાત્ લક્ષ્મી સમાન એવી પુત્રવધૂ તા કાઇકજ હોય છે. પરંતુ માશ