________________ * દિવાર' ને દ્રવ્યાનગમ, અને સૂર્યગતિને ગણિતનાગમાં, સમાચારો વગેરે 11 અંગે અને છેદી ' વગર ને ચરણ-કરણાનયોગમાં અને માષિત વગેરેને ધર્મકથાનગરમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ એક સ્થલ દ્રષ્ટિએ પડાત વિભાગ છે. 1. દ્રવ્યાનુગમતાત્વિક પદાર્થોની વ્યાખ્યા અર્થાત આત્મા, કર્મછા-અછવાદિ નવે તવેનું, ચૌદરાજકરૂપ વિશ્વ સ્વરૂપનું વર્ણન હેાય છે. 2 ગણિતાનુયોગમાં ગણિતશાસ્ત્રને લગતી પ્રક્રિયાઓ હકીકત --ખોળ ભૂગોળને લગતા વિષે. : મ ચરણ કરણાનુગમાં = ચરણ એટલે ચારિત્ર, કરણ–એટલે પાલન. ચરણ એટલે શ્રેષ્ઠ જીવન , ' જીવવાના મહાવ, અણુવત, નિયમ-જેને ચારિત્ર સદાચરણ કહેવામાં આવે છે તે. અને કરણ એટલે તે ચરણ-આચરણનું પાલન કેવી રીતે થઈ શકે? તે અંગેની જુદી જુદી કક્ષાના ? છ, સાધકને અનુલક્ષીને યોજાયેલી આચરણની વિવિધ પ્રક્રિયાઓ. આ રીતે પવિત્ર ચરિત્રસ્ય : જીવન શું છે? અને એવા જીવનનું પાલન કેમ કરવું? વગેરેને સમાવેશ આમાં થાય છે. . 4, કથાગમાં ચરણકરણાગનું કોણે, કેવી રીતે પાલન કર્યું ? કણે કણે કેવી મુશ્કેલીઓ, તે આવેલા પરીષહ-ઉપસર્ગો કષ્ટો વગેરેને સહન કરીને સાધનાને પાર પામી ગયા, એ, . .બધાયના જીવનચરિત્રો અને સાધના કરમાં કરતાં કયા કારણે કેવી રીતે પતન થયાં એનાં વર્ણને પણ હોય છે. ' આ ચારેય અનાગમાં પ્રથમના બે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વર્તન–આચરણ સાથે સંબંધ ધરાવતે વેગ ચરણ-કરણ જ છે અને મોક્ષકાંક્ષી આત્માને એની જ આરાધના કરવાની છે ? અને એ આરાધનાની સમજણ અને તેની પુષ્ટિ માટે, એને લગતું અનુયોગ-સાહિત્યનું સેવન કરવાનું છે. આ ચરણકરણની સાધના, ધમકથા એટલે સાધકાત્માઓના પ્રેરક દષ્ટા તેની જાણ વિના મુકેલી ભરી બની જવા સંભવ છે. એટલે ત્રીજા યોગને સારી રીતે આચરવો હોય. અરે ! એ તરફ પ્રજાને , ખેંચવી હોય તે તે માટે પણ ચોથા કથાનુયોગને જ નેંતરવો પડશે. એના વિના હરગીઝ નહિ ચાલે એટલે શાસ્ત્રકારોએ સાપેક્ષ દૃષ્ટિએ ચારે ય વેગમાં કથાનુયોગને સહુથી પ્રાધાન્ય સ્થાન આપ્યું તે છે આજ. કારણે છે. અરે ! વધુ કહીએ તે બાકીના ત્રણેય અયોગોને ખેંચી લાવનાર આ અનુગ છે. એટલે - આ અનુયોગ એ કંઈ જેવી તેવી તાકાત ધરાવનારે અનુગ નથી. બહારથી સાદે, સામાન્ય લાગતઅનુયોગ પણ આંતરિક રીતે ઊંડે, મર્મભેદી, ભલભલા કઠેર કાળજાને પણ કંપાવનારો, ભલભલા લે ખંડી હૈયાને પણ મીનની માફક પિગળાવી નાંખનારે, પ્રજાનું અદ્ભુત વશીકરણ કરાવનારા, અનેરી તાજગી બક્ષનાર અને પ્રચંડ તાકાત ધરાવનારે છે, મારાં પ્રસ્તુત વિધાને મેં શ્રોતા-વકતા બંનેને અનુભવના આધારે ટયો છે. આ કથાકારે તરફ રખાતી હીણી દષ્ટિ એક વાતની નેધ લેવી અનિવાર્ય છે, તે એ કે કેટલાક વિદ્વાન, વધુ ભણેલાઓ પોતાની બુદ્ધિ 2. દ્રવ્યાનુગ અને ગણિતાનુંગ જેવા વિષયે માટે બૌદ્ધોમાં અમિષમ્પરિટ ધર્મકથાનુગ માટે કુટિર અને ચરણ કરણાનુયોગ માટે વિના ગ્રન્થ રચાયા છે,