________________
ગાથાનો ક્રમ
૨૩૦ થી ૨૪૨
૨૪૩ થી ૨૪૫
૨૪૭
૨૪૭
૨૪૮
૨૪૯-૨૫૦
૨૫૧-૨૫૨
૨૫૩
૨૫૪ થી ૨૫૭
૨૫૮
૨૫૯
૨૭૦
૨૬૧-૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૫
૨૭૭
૨૭૭
૨૭૮
૨૦૯
૨૭૦-૨૦૧
૨૭૨
- અનુક્રમણિકા
વિષય
શ્રાવકધર્મની વિધિ.
શ્રાવકના ગુણો.
તપ-નિયમ-શીલથી યુક્ત સુશ્રાવકોને મોક્ષસુખ અને વૈમાનિક-દેવલોક સંબંધી સુખો દુર્લભ નથી.
પ્રબુદ્ધ થયેલ શિષ્ય શિથિલ થઈ ગયેલા ગુરુને પણ ઉચિત રીતે બોધ પમાડે, તેના ઉપર શેલક અને પંથકની કથા.
કર્મવૈચિત્ર્યને વશ આગમજ્ઞ જીવ પણ શિથિલતાને પ્રાપ્ત કરે છે તે વિષયક શ્રેણિકરાજાના પુત્ર નંદિષણમુનિની કથા.
કર્મનું સામર્થ્ય.
ક્લિષ્ટકર્મ અને અક્લિષ્ટકર્મના વિલસિત વિષયક પુંડરીક અને કંડરીકની
કા.
સાધુપણા સંબંધી સંક્લેશો કર્યા પછી જે (પશ્ચાત્તાપપૂર્વક) સાધુપણામાં ઉદ્યમ કરે તે શુદ્ધિને પામે.
શિથિલતાનો ત્યાગ દુષ્કર છે તેના ઉપર શશિપ્રભ અને સુરપ્રભની કથા. જ્યાં સુધી આયુષ્ય થોડું પણ બાકી છે ત્યાં સુધી આત્મહિત કરી લેવું જોઈએ.
સાધુપણું સ્વીકાર્યા બાદ જે પ્રમાદી થાય છે તે નિંદ્ય છે અને કદાચ દેવ થાય તો પણ ગર્હણીય એવા કુદેવત્વને પામે.
જિનવચનના અકરણમાં શાનીઓને લાગતો મોટો દોષ.
“જેવી ગતિ તેવી મતિ”.
દુર્ગતિને હેતુભૂત ચેષ્ટાઓ.
સાધુઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપી ગજેન્દ્રનો નિરોધ કરે.
સમ્યાનથી રાગનો નિગ્રહ થાય તેથી સમ્યજ્ઞાનદાતા પૂજનીય.
વિનયમાં શ્રેણિકરાજાનું કથાનક.
શ્રુતના નિષ્નવનમાં નાપિતનું કથાનક.
મહાઉપકારી હોવાથી ગુરુઓની પૂજ્યતા.
સમ્યક્ત્વ દાયકોનો ઘણા ભવોમાં પણ પ્રત્યુપકાર અશક્ય.
સમ્યક્ત્વનો મહિમા.
રત્નત્રયીની પ્રધાનતા.
પાના નં.
૧-૧૫ ૧૫-૧૯
૧૯-૨૦
૨૦-૨૩
૨૩-૨૫
૨૫-૨૯
૨૯-૩૨
૩૨-૩૩
૩૩-૩૯
૩૯-૪૦
૪૦-૪૧
૪૧-૪૨
૪૨-૪૫
૪૭-૪૭
૪૭-૪૮
૪૮-૫૦
૫૦-૫૨
૫૨-૫૩
૫૩-૫૪
૫૪-૫૫
૫૫-૫૮
૫૮-૫૯