Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પુષ્ટ કરવા માટે સાધન તરીકે આવા વિશિષ્ટ પ્રત્યેનો ઉપયોગ કરવાની અવિશુદ્ધ મનોવૃત્તિઓ સજીવન છે અને રહેશે ત્યાં સુધી ખેંચતાણુ રહેવાની અને એવી ખેચતાણ ઓછી કરવા પ્રયત્ન કરવા એ સુણોનું કર્તવ્ય છે. પણ એ કર્તવ્ય બજાવતાં સત્યને જરી પણ આંચ ન આવવી જોઈએ. ' એ હેતુ જેટલા અંશે સફળ થાય તેટલે અંશે આ પ્રસ્તુત પ્રકાશન જેવાં પ્રકાશનની સાર્થકતા અને સફળતા છે, શ્રી નેમિનાથજી જૈન ઉપાશ્રય ધુરંધરવિજય ગણી - મુંબઈ-૩ તા. ૮-૯-પર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 287