________________
(+)
કરતા નથી ) અને તે અપક્રમનેજ સુખ રૂપ માને છે, એથી વધારે ક્રુષ્ટ બીજુ શુ છે ? ૮૩.
આત્મજ્ઞાન.
પતિ। આત્માની ( આત્મજ્ઞાનની )
અભિલાષાના રાગને વિષે જે કાંઈ શ્રમ કરે છે, તે જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, એમ. બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. ૮૪ ઇંદ્રિયાના અત્યંત ઉપશમ કરી ને તથા રાગ દ્વેષના ય કરીને આત્માને સસારના નાશ કરવામાં કારણ રૂપ એવા જ્ઞાનાદિક પ્રત્યે સારો રીતે જોડવા જોઈએ. ૮૫. જેને ઇંદ્રિયા વશવ છે, જેનુ મન દુષ્ટ દાયવાળું નથી અને જેના આત્મા ધર્મમાં તસર મગ્ન છે, તેનુ વિત સફળ છે. ૮૬. જેએ પરની નિંદા કરવામાં મુંગા છે અને પાતાની પ્રરાસા કરવાથી પરાડ·મુખ-વિમુખ છે, તથા જેઓ આવા ( ઉપર કહેલા ) ખુણાથી ચુકત છે, તેઓ સત્ર ત્રણ જગતમાં પૂજાય છે. ૮૭. સત્પુરૂષે પ્રાણના નારા પ્રાપ્ત થાય તેા પણ પલાથી વિરૂદ્ધ એવાં કાર્યો અવશ્ય વવાં જોઇએ, કે જેથી આત્મા મુખને પામે. ૮૮ જે પુરૂષ સર્વદા વિનયવડે ચુક્ત થઇને સ પ્રાણીઓનુ સન્માન-પાલન કરે છે. તે સરલાને પ્રિય થાય છે, અને કદાપિ અપમાન પામતા નથી. ૮૯.
કામ [ વિષય, ]
બુદ્ધિમાન પુરૂષે કુંદાચ ક્રિપાકનુ’( વિષ ) ફળ ખાવુ ( ) પડે તેા ખુશીથી ખાધું; પરંતુ વિષયા જો કે તેઓ મનેાહર-સુંદર લાગતા હોય તેા પણ કદાપિ સેવયા નહીં. ૯૦. અજ્ઞાની માણસે। શ્રીઓના સ્પાથી સુખ થાય છે એમ વર્ણવે છે, પરંતુ તેના બરાબર વિચાર કર્યા હોય તા તે સુખ સ ૐ પ્રધાન ખીજ છે-કારણ છે એમ નિશ્ચય થઇ શકે છે.૧
દુ:ખ