________________
[૩૮] લવણસમુદ્ર, કાળોદધિ ને સ્વયંભૂરમણ સમુદ્ર બહુ મસ્તે.. વાળા છે, બીજા સમુદ્રો બહુ મસ્યવાળા નથી. વારુણ, ક્ષીર, ધૃત ને ઈક્ષુરસવાળા ચાર તેમ જ પ્રથમના ૩ મળી સાત સમુદ્રો પછી આઠમો નંદીશ્વર નામને દ્વીપ છે. તે વિવિધ પ્રકારના ઉદ્યાનેવાળો છે. દેવલોકની સ્પર્ધા કરે તે છે. જિતેંદ્રની પૂજા ભક્તિ માટે આવતા દેવોથી ઘણે મનહર છે.
છાવડે વિવિધ પ્રકારના ભોગ ભેગવતા દેથી રમ્ય છે. તેમાં ક્ષેત્રના ૨૫ ભાગ કરતાં મધ્યના ૧૩મા વિભાગમાં ચાર દિશાએ ચાર અંજનગિરિ છે. તે બહારના ૪ મેરુ જેટલા (૮૪૦૦૦
જન) ઊંચા છે. મૂળમાં દશ હજાર જન ઝાઝેરા પહોળા છે, ઉપર એક હજાર જન પહેલા છે. તે ચારે પર્વતો ઉપર જિનાયતને છે. તે સૌ જન લાંબા છે, પચાસ એજન પહોળા છે અને ૭૨ જન ઊંચા છે. તે સિદ્ધાયતનને સળયેજના ઊંચા, આઠ યેાજન પહેળા ને પ્રવેશવાળા, દેવ, અસુર, નાગ ને સુવર્ણ જાતિના દેવના આવાસવાળા ચાર દિશાએ ચાર દ્વાર તે જ નામના છે. તે પ્રાસાદના મધ્યમાં મણિપીઠિકા સેળ જન લાંબી પહોળી ને આઠ જન જાડી છે. તેની ઉપર દેવચ્છેદક મણિપીઠિકા કરતાં કાંઈક અધિક આયામ ને ઊંચાઈવાળે છે. સર્વરત્નમય છે. તે દરેક સિદ્ધાયતનમાં દેવજીંદા ઉપર ૧૦૮ પ્રતિમાઓ જિનેશ્વરના માનવાળી છે. તે પિતા પોતાના પરિવારવાળી છે. તે સિદ્ધાયતન પુષદામ, ઘંટા, લંબૂષ, ઘંટિકા, અષ્ટમંગળ, તોરણ
અને ધ્વજાવાળા છે. તપનીયમય રજ અને વાલુકાના પ્રસારવાળા છે. સોળ પૂર્ણકળશાદિથી ભૂષિત છે અને આયતનના
* . ૧. ઉપલક્ષણથી સાત દ્વીપની પણ પછી.