________________
[ ૪૩ ]
ઇંદ્ર, પુર, મન્દર, આવાસ, ફૂટ, નક્ષત્ર અને ચંદ્રના નામવાળા અસંખ્ય દ્વીપસમુદ્રા પછી છેવટે સૂર્ય, સૂર્ય વર, સૂર્ય વરાભાસ, દેવ, નાગ, યક્ષ, ભૂત, અને સ્વયંભૂરમણુ પર્યંત દ્વીપે। અને સમુદ્ર છે. હિત જમૂદ્રીપ સમા
'
"
વ્રુતિઃ ’ એટલે જ ખૂદ્વીપના પ્રસ્તાવ હાવાથી જ ખૂદ્દીપસમાસ નામના પ્રકરણરૂપ આ ક્રિયા શ્વેતાંબરાચાર્ય એટલે શ્વેતાંઅરના ગુરુ, મહાકવિ એટલે તત્ત્વાર્થ, પ્રશમરતિ વિગેરે અનેક પ્રવચનના સગ્રહને કરનારા શ્રી ઉમાસ્વાતિ વાચકની છે. તે વિષે વિદ્વાનેાના સમૂહવડે જેમના ચરણકમળ સારી રીતે પૂજાચેલા છે તથા શ્રી ચાલુકય (કુમારપાળ રાજા)ના મુગટરૂપી ચંદ્રવર્ડ જેમના ચરણ પૂજાયા છે તથા ચાલુકયવંશરૂપ મુકુટ વિષે ચન્દ્રસમાન શ્રી કુમારપાલ રાજાએ જેએના ચરણેાની અર્ચના કરી છે એવા કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે શ્રી સિદ્ધહેમચંદ્ર નામના સ્વાપન્ન શબ્દાનુશાસનને વિષે “ ૩મા स्वाति संग्रहीतारः ( ૧૧-૨-૩૯ ) “ આના સંગ્રહુ કરનાર ઉમાસ્વાતિ વાચક છે. '' સંગ્રહ કરનાર મહર્ષિઓમાં સથી પ્રથમ ઉમાસ્વાતિ છે. ’” એમ કહ્યુ છે. તેથી મોટા વૈયાકરણી ઉમાસ્વાતિ વાચક કે જે અન્ન ( સાક ) એવા પેાતાના પૂ વંશજો-અર્થાત્ માતા તથા પિતા સહિત સારી રીતે ગ્રહણુ કરવા લાયક નામવાળા છે. કારણકે આ સંગ્રહકર્તાની માતા ઉમા અને પિતા સ્વાતિ હતા તેથી તે સંબંધને લઈને માસ્વાતિ કહેવાય છે. તેઓ વાચક એટલે પૂર્વધર હતા. યત: પ્રજ્ઞાપનાની ૬ ટીકામાં વાચક–પાઠક એટલે પૂર્વને જાણનાર ” એમ લખ્યું છે.
""