________________
[ ૪૭ ]
સમુદ્રનુ ઉલ્લુંધન કરી (જ્ઞાનવર્ડ) જગનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે એવા અભયદેવસૂરિ મહારાજ....
.)
संख्यातीत०
-
અસંખ્ય ગુણના સમૂહવડે દેદીપ્યમાન ઉદયથી ઉલ્લાસ. વાળા, વિદ્વાન્ પુરૂષાના આનંદને માટે પેાતાના આત્મસ્વરૂપને નિર્મલ અને સુંદર અનાવવાવાળા, ઢાષાના આગમનના દ્વેષ કરનારા, ભવ્યાત્માઓની ૫ક્તિથી સેવાયલા, નીતિના રાગ તેમ જ સંગથી સાભાગ્યનામક ના ઉદયવાળા અને અભયદેવસૂરિના શિષ્ય એવા ધનેશ્વરસૂરિ મહારાજ આ લેાકમાં પદ્મના સરખા શાલે છે.
અસંખ્ય ગુણાના સમૂહથી યુક્ત એવા જે સૂર્ય તેના ઉદયથી આનંદ પામનાર, કવિએના આનંદ માટે પેાતાના સ્વરૂપને નિમ્મૂળ તેમ જ પાંખડીએવાળુ કરનાર, સૂર્ય ના ઉદયથી પાંખડીએ વિકસ્વર થાય છે તે અપેક્ષાએ ) રાત્રિના આગમનના દ્વેષ કરનાર (કારણકે સૂર્યના અસ્ત થાય એટલે પદ્મ ખીડાઇ જાય છે માટે) સુંદર ભ્રમરાએની પંક્તિથી સેવાએલ અને મર્યાદિત રંગના સગથી સુભગ એવું પદ્મ.
આ (ધનેશ્વરસૂરિ )ની વાણી તરફ રાજાની જેમ વાદીએના સમૂહેાએ પ્રથમ અવજ્ઞા કરી, પછી હાસ્ય કરવા લાગ્યા, પછી હુંકાર શબ્દ કરીને તેમની પાછળ જવા લાગ્યા, પછી કાંઇક ધ્યાન આપવા લાગ્યા, પછી હુંકાર અને ધ્યાન આપવા પૂર્વક વાચાળપણું ધારણ કરવા લાગ્યા, પછી શંકારૂપી ખીલાથી ખીલાઈ જવા લાગ્યા, પછી વિસ્મય પામીને નેત્રાને વિકાસ