Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/022055/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ It નમો નમ: શ્રીગુરુપ્રેમસૂયે . dવામૃત चेतोदूतम् જંબૂદ્વીપ સમાસ -: પ્રકાશક:શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૫, બક્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ‘ઇ' રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૨. Page #2 -------------------------------------------------------------------------- ________________ તે નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે તtવામૃત મૂળ રચયિતા : મુનિ શ્રી જયોતિ વિજ્યજી મ. -: પ્રકાશક:શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ઈ રોડ, મુંબઇ - ૪૦૦૦૦૨. ( વિક્રમ સંવત ૨૦૫૪ વીર સંવત ૨૦૫૫ હા મૂલ્ય રૂ. ૩૫/- & ? Page #3 -------------------------------------------------------------------------- ________________ B આ પણ વય આચાર્ય વિજય સિંહસૂરિ મ. ના શિષ્ય હો ક્રિયોદ્વારક પંન્યાસજી શ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જ્યોતિવિજયજીએ સંસ્કૃત પદબંધ ‘તસ્વામૃત' નામના ગ્રંથને સંવત ૧૮૪૫ માં રચેલ છે. સાથે અવશુરિ પણ રચાયેલ છે. આરાધક આત્માઓને પ્રેરણા મળે તેમ હોઈ આ ગ્રંથનો અનુવાદ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી સંવત ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ છે. આવા ગ્રંથો નિર્મળ નાશ ન થાય, કર્યા અને અનુવાદકર્તાની મહેનત નિષ્ફળ ન જાય તે માટે આ ગ્રંથને પુનઃ પ્રકાશિત અમે કરીએ છીએ આ પ્રસંગે પૂર્વ પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગરને અને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરીએ છીએ. સહુ કોઈ મોક્ષાર્થી જીવો આ ગ્રંથનું વાંચન કરીને સ્વ પરિણામ નિર્મળ કરે એ જ શુભેચ્છા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે તેવી એક માત્ર શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવભરી પ્રાર્થના. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ ઈ ચ્છા Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત તસ્વામૃત અનુવાદના પ્રકાશકનમાં નીચે મુજબ લાભ લેવાયેલ છે. ૭૫૦/- સાધ્વીજી શ્રી યશોધનાશ્રીજીના ઊપદેશથી રામજી ભાઈ વેલજીભાઈ (કચ્છ બિદડા). ૭૫૦/- શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ. ૧,૨૬૫/- ઉપાધ્યાયજી શ્રી યશોભદ્ર વિજય મ. ની નિશ્રામાં પન્નારૂપા ધર્મશાળા પાલીતાણા ખાતે ઉપજેલ જ્ઞાનનિધિ. ૫૦૦/- રૂકમણીબેન કેશવલાલ. ૧,૫૦૧/- શ્રી આદિશ્વર છે. મૂ. જૈન સંઘ. લાભ લેનાર સર્વેની ભૂરિ ભૂરિ અનુમોદના શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા. લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન દરેક પ્રકાશક - મુંબઈ મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. . દર શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકાંત એસ. સંઘવી બી-૬, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ (ઉ. ગુ.) પીન ૩૮૪૨૬૫. બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિક ભુવન, માણેક ચોક, ખંભાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ । નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે । 100% -: દિવ્ય કૃપા :સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. -: શુભાશીષ : વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. -: પુણ્યપ્રભાવ : પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજીગણિવર્યશ્રી. -: પ્રેરણા-માર્ગદર્શન : પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિમહારાજ -: પ્રકાશક: શ્રી જિનશાસન આરાધનાટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ‘ઇ’ રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૨. ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ.મ.સા. ની પ્રેરણાથી) Page #8 -------------------------------------------------------------------------- ________________ Yિ - --- 2 -- છે. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. ( પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. ( પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. . ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે. Page #9 -------------------------------------------------------------------------- ________________ Rડનો બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેચ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્રસૂરિ મ. ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. શ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) કે Page #10 -------------------------------------------------------------------------- ________________ XXX શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર. (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અમદાવાદ. (પૂ.મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ વાસણા અમદાવાદ. (પૂ. આ. શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. તપસ્વી રત્ન આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ) ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન) (પૂ. ગણિ શ્રી અક્ષયબોધિ વિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ બાણગંગા વાલકેશ્વર મુંબઈ-૬. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ --(પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. ના સં ૨૦૫૩ના ચાતુર્માસ પ્રસંગે) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ) (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજલિ સંઘ - જૈન નગર, અમદાવાદ (પ. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી). Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - સૈજપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ. સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા - ૩૯૦૦૦૨. શ્રૃતોદ્ધારક > શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ.સા.ની પ્રેરણાથી ). > — શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિશ્રી વરબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). > શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ® છે શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ, (પૂ. ગણિવર્યશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે. શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજીયસ ટ્રસ્ટ, ખંભાત. છે ® Page #14 -------------------------------------------------------------------------- ________________ मुनिराज श्री ज्योतिर्विजयजी विरचित * ---(' 5* ? -- - શ્રી તરવામૃત ગ્રંથનું ભાષાંતર દેવના પણ દેવ અને સંસારને વિષે જન્માદિકનો નાશ કર ના૨ શ્રીજિનેને નમસ્કાર કરીને હું બુદ્ધિહિન છત પર ભકિતને લીધે કંઇક હિતોપદેશ કહુ છું. ૧ ચેારાશી લાખ જીવોનિએ કરીને વ્યાપ્ત આ સંસારમાં પર્યટન કરતાં પ્રા શારીરિક અને માનસિક ભયંકર દુખને પામે છે. તે મૂઠ પુરૂષ આસ્થાનમાં રક્ત થવાથી આત્માનું હિત કરી શકતો નથી, તેથી તે આ ભવ અને પરભવમાં અત્યંત કલેશને પામે છે. ૩ વિનયાત્રા કરી. ને ચુકત અને વિષયોથી પરામુખ થયેલ પ્રાણી જ્ઞાનની ભાવના વડે આત્માના હિતને મેળવે છે. ૪ જ્ઞાન અને વિનય વડે કરીને નિરંતર આત્મચિંતન કરવું જોઈએ, તેમ કરવાથી તેને મૃત્યુ વખતે પશ્ચાત્તાપ થતો નથી. ૫ જ્ઞાનની રાષ્ટ્રભાવનાથી યુકત થયેલા જીવોએ તેવા પ્રકારનું શ્રેષ્ઠ તપ કરવું જોઇએ, કે જેથી અત્યંત દુર્લલ ચિત્તરૂપી રતન નિર્મળતાને પામે. હું મનુષ્ય જન્મનું શ્રેટ ફળ એજ છે કે જ્ઞાનનું સેવન કરવું, અને મન, વચન તથા ડાયા નું વીર્ય પવ્યા વિના સંયમને ધારણ કરવું. ૭ ગાન થા: Page #15 -------------------------------------------------------------------------- ________________ (૨) અને ઉપવાસ થર્ડ તથા પરિષઢુના જયવર્ડસડુન કરવાવડે તેમજ શીલ અને સયમના ચેાગવડે નિર'તર પેાતાના આત્માને ભાવિત–વાસિત કરવા. ૮ જો મનુષ્ય પેાતાના આત્માનું હિત - છતા હેાય તેા તેણે નિરંતર શુભ ધ્યાન અને અધ્યયન. વડે જ્ઞાનના અભ્યાસ કરવા અને તપનું આચરણ કરવું હ જ્ઞાનની ઉત્તમતા. જે પુરૂષના અંત:કરણમાં નિર'તર પ્રકાશ કરનાર જ્ઞાનસૂર્ય ઉગ્યેા છે, તેના પાંચ ઇંદ્રિયારૂપી દિશાઓનાં મુખ નિમળતાને પામે છે. ૧૦ જ્ઞાનનું ફળ એજ છે કે જેથી પાપ રહિત અને સાધુની સેવામાં તત્પર થયેલા પુરૂષા હમેશાં ચારિત્રના ઉદ્યમ કરે. ૧૧ સ` રાગ દ્વેષાદિક ઢઢના ત્યાગ કરીને નિશ્ચળ અંતરાત્માએ નિર'તર ચિત્તને આહ્લાદ કરનાર શ્રેષ્ઠ જ્ઞાનામૃતનું પાન કરવુ. ૧૨ જ્ઞાન એ મહા રત્ન છે, કે જે વિવિધ દુ:ખ ઉત્પન્ન કરનાર આ ભૂયંકર સંસારમાં ભ્રમણ કરતાં જીવે કદાપિ પ્રાપ્ત કર્યું' નથી, ૧૩, જીવ ! તે જ્ઞાન હમણાં તે સમ્યકશન ( સમક્તિ ) સહિત પ્રાપ્ત કર્યું છે, તા હવે ફરીથી વિષયાના આવાદમાં લપઢ થઇને પ્રમાદ કરીશ નહીં. ૧૪. જ્ઞાન,ધ્યાન અને તપના બળવડે આત્માંતુ નિરંતર રક્ષણ કરવાની જરૂર છે; કેમકે આ જીવ જે તેમાં પ્રમાદ રે છે તે તેનું શીળરૂપી રત્ન નાશ પામે છે. ૧૫. માહુરૂપી અંધકારમાં ક્સેલ જે પુરૂષનુ શીળરૂપી રત્ન હરણ કરાય છે, તેમ અવશ્ય વિવિધ પ્રકારના સેકડા ખેાથી વ્યાપ્ત એવા નરકમાં પડવું પડે છે. ૧૬. . તપ-ચારિત્ર. જ્યાં સુધી શરીરની સ્વસ્થતા છે, અને જ્યાં ઈંદ્રિયોની સ ંપત્તિ પરિપૂર્ણ પ્રાપ્તિ) યથાય છે, ત્યાં સુધી સુધી Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩) તપ કરવે એગ્ય છે; કેમકે વૃદ્ધાવસ્થામાં તા કેવળ સમજ છે. એ ટલે કે તે વખત તપ થઇ શકતા નથી, ૧૭. જે પુછ્યનું સીય શુદ્ધ તપને વિષે ઉપયેગી થાય છે, જ્ઞાન કમના ક્ષય કરવામાં ઉપ ચેગી થાય છે અને જેનું ધન ( સત્ ), પાત્રને વિષે ઉપચાગી થાય છે. તેજ પુરૂષ પતિ છે એમ જાણવુ. ૧૮ જેના જન્મ ગુરૂની સેવામાં ઉપયાગી થાય છે, · જેનુ ચિત્ત ઉત્તમ ધ્યાનના ચિ’તવનમાં ઉપયોગી થાય છે, અને જેનુ' શ્રુતજ્ઞાન સયમ અને સમતામાં ઉપયેગી થાય છે તે પુરૂષને પુણ્યશાળી જાણવા. ૧૯ શૂરવીર પુરૂષા સ્નેહમય પાસને છેદીને અને મેાહરૂપી માટી અગલા (સાંકળ)ને ભેદીને ઉત્તમ ચારિત્રવડે ચુક્ત થઇ માથ્ય માગ માંજ પ્રવર્તે છે. ૨૦ માંહનીય ક્રમના ઉદયથી સમગ્ર જગત માહુ પામેલુ' છે, તેમાં જે મહા બુદ્ધિમાન્ મેાહુના ત્યાગ કરીને તપસ્યા કરેછે-ચારિત્ર ગ્રહણ કરે છે તેઓજ ધન્ય છે. ૨૧. મહાદિ શત્રુઓ. અહા ! મનુ મહાત્મ્ય-તેના પ્રભાવ પ્રભાવ:તા જુઓ કે જેથી વિદ્વાન્ મનુષ્યા પણ આ સસારમાં કામ અને અર્થની પ્રાપ્તિમાં તત્પર થઇને મેાહુ પામેછે-પડે છે. ૨૨. કામ (ઈચ્છા), ક્રોધ, લાભ, રાગ, દ્વેષ, મત્સર, મ, માયા, મેહ, કંદર્પી (કામદેવ) અને ૬ (અહંકાર) આ અગ્યાર (દોષ) ધર્મરૂપી સસ્વનું હરણ કરનારા ભયકર શત્રુઓ છે, અને તેના વશવર્તી પણાવડે કરીનેજ આ જીવ અત્યંત દુ:ખને આપનારા આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે ૨૩–૨૪. રાગ દ્વેષ મય બનેલા, કામ ક્રોધને વા થયેલા તથા લેાસ, મેાહુ અને મટ્ઠથી વ્યાપ્ત થયેલા આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.૨૫ જે પ્રાણી સમ્યફ પ્રકારના જ્ઞાન કરીને સહિત હૈાય,જિતધમની ભક્તિમાં તત્પર હાય, ઇંદ્રિાના જય કરનાર હાય, તથા લાભ, માહુ અને મવડૅ રહિત ઢાય તે મેક્ષનું ભાન Page #17 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને પામનાર થાય છે તેમાં કોઈ પણ સંશય નથી. ર૬ કામ, ક્રોધ: અને મેહ એ ત્રણે આ પ્રાણુના મોટા શત્રુઓ છે. ત્યાં સુધી એ શત્રુઓ છતાયા નથી, ત્યાં સુધી મનુષ્યને સુખ દુયાંથી મળે ? ૧ર૭ કામ સમાન બીજો કોઈ વ્યાધિ નથી, માહ સમાન બીજો કોઈ શત્રુ નથી, કેોધ સમાન બીજો કોઇ અગ્નિ નથી અને, જ્ઞાન સમાન બીજું કંઈ સુખ નથી. ૨૮ * વિષય-કષાય. કષાય અને વિષયથી પીડાતો પ્રાણીઓને જરા પણ સુખ નથી તેથી, જે તે કષાય અને વિષયની વિરતિ ત્યાગ) થાય તો અત્યંત અદ્ભુત સુખ પ્રાપ્ત થાય.૨૯ કષય અને વિષયરૂપી વડે પીડાતા આત્મા એની નિરંતર યત્નપૂર્વક જિનેશ્વરની વારૂપી ઉત્તમ ઔષધવડે ચિકિત્સા કરવી જોઈએ.૩૦ વિષયરૂપી સપથી ડસાયેલા અનેકષાયરૂખ વિષથી મૂચ્છ પામેલા પ્રાણુઓનું સંયમરૂપી મહા મંત્ર સર્વત્ર રક્ષણ કરે છે. ૩૧ જે જીવ કષા વડે મલિન થયેલ હોય, અને જેનું મન રાગ વડે રંગાયેલું હોય તે જીવ જેનું વહાણુ ભાંગી ગયું હક એવા પુરૂષની જેમ આ ચાર ગતિવાળા સંસારરૂપી સમુદ્રને વિષે સીદાય છે. ૩૨ કપાય વશ થયેલો જીવ ભયંકર કમને બાંધે છે, અને તેથી તે કટી ભો–જન્મોને વિષે અપાર કલેશને પામે છે. ૩૩ કષાય, વિષય અને મિથ્યાત્વવડે સંયુકત એવું ચિત્ત સંસારના રાજપણાને પામે છે, પણ મેક્ષના બીજપણને કદી પામતું નથી, ૩૪ કષાયને વિજય કરવાથી અને ઇંદ્રિયોને નિગ્રહ કરવાથી જીવને રસારનો નાશ કરનારૂ અત્યંત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૩૫ પંડિતે કહે છે કે-કષાયોને શત્રુની જેવા જેવા જાણવા,વિષયને વિષ જેવા જાણવા અને મેહને મહાવ્યાધિ જે જાણ.૩૬. કષાય અને વિષયો રૂપી ચારે ધર્મરૂપી રત્નને લુંટી લે છે, તેનું શૂરવીરે વૈરાગ્યરૂપી :ખની ધારા વડે રક્ષણ કરે છે. ૩૭. હે મા ! કપાયોનું કહ્યું Page #18 -------------------------------------------------------------------------- ________________ એટલે નાશ અને વિષાનું સેવન ( ન સેવવુવિરતપણું. એજ ખરેખર પથરૂપ ઉત્તમ સમ્યગ્દશન છે એમ જાણે ૩૯ અકિત્વ, કષાયરૂપી તાવ તપેલા વિષરૂપી રે ગોવડે પીડાયેલા તથા સંયોગ અને વિગતવડે ખેદ પામેલા જીવોને એક સમ્યકત્વ (તે રૂપ ) જ ઉત્કૃષ્ટ હિતરૂપ છે. ૩૯. સમ્યકત્વ સહિત નરકમ વસ પણ સારું છે, પરંતુ સમ્યકત્વ રહિત સ્વર્ગમાં વસવું રોભીતું નથીસારૂં નથી. ૪. જે જીવ સમ્યકત્વ સહિત હોય છે તે જીવને આવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે જીવ મિથ્યાષ્ટિ હોય છે તેને તે નિરંતર સંસારમાં ભ્રમણ કરવાનું જ છે. ૪૧. જેની પાસે શંકાદિક (દોષ) રહિત શ્રેષ્ઠ સમકિત રૂપી રત્ન હોય છે, તે આવરય સંસારનાં દુ:ખરૂપી દારિદ્રને નાશ કરી શકે છે. કર. જે સદા ચાર વડે યુકત છે અને જેનું મન સમક્રિતમાં દઢ છે, તે જ પંડિત્વ છે, તેજ વિનયવંત છે, તેજ ધર્મ છે અને તેનું જ દશન લોકેને પ્રિય (લાગે છે. ૪૩. જે સમ્યકત્વ અને જ્ઞાનરૂપી ઔષધવડે જન્મ, જરા, મરણાદિ રોગની શાંતિ કરે છે, તે જ (સાચા) કહેવાય છે. ૪૪. સમ્યકત્વ, જ્ઞાન અને સંયમે કરીને જન્માંતરમ ઉપાર્જન કરેલાં કર્મોને નાશ કરવો એગ્ય છે, અને નવાં બંધાતાં કર્મોને નિરોધ કરવો એગ્ય છે. ૫. આત્માને વિષે શીધ્રપણે શાન સહિત સમ્યકત્વની ભાવના કરવી તથા સારા આચારવાળા ચારિત્રની ભાવના કરવી, કારણકે આ મહાકટથી પ્રાપ્ત થયેલ મનુપ જન્મ તે વિના નિરર્થક ચાલો જાય છે, તેથી મનુષ્યપણાને સમકિતાદિ વિનાનિફળ જવા દેવું નહિ. ૪૬. હે જીવ! અનંતા અતીત (ગયેલા) કાળે કરીને પણ તે જે કદાપિ પ્રાપ્ત કર્યું નથી તે ઉત્તમ સમકિત તને આજ પ્રાપ્ત થયું છે. ૪૭. તું ઉત્તમ કુળમાં જન્મ પામે છે, તે નથી ચરિત્ર અંગીકાર કર, ઉતમ ધમમાં અંત્યત ભકિત ધારણ કર, અને ઉપ Page #19 -------------------------------------------------------------------------- ________________ મને વિષે પ્રીતિ ઘારણ કર ૪૮ મિથ્યા કેહથી વીંટાયેલા અને કષાયને વર થયેલા આ જીવે અનાદિ કાળથી વારંવાર દુ:ખ. જ પ્રાપ્ત કર્યું છે. ૪૦. ઉદય કાળની પ્રાપ્તિ વિગેરે સામગ્રી નજીક આવે છે ત્યારે આસન્નભવી જીવોનું સમકિતરૂપી સૂર્ય દેલું. કુર્મરૂપી અંધારૂં નાશ પામે છે. ૫૦. જે જીવ સમકિતના સદુભાવથી રાપ્ત થયો હોય, વિષયને વિષે આસકિત રહિત થયે હાય, તથા માંયને જેણે નાશ કર્યો હોય, તેજ આ સંસારનાં દુ:ખેને હર. શકે છે પ૧ જેઓ સંસારનો નાશ કરનારૂ સમકિત પામીને પાછે. તેને સમકિતનો નાશ કરે છે-તેથી ભ્રષ્ટ થાય છે, તે મૂઠ પુરૂષો સર્વ વ્યાધિને નાશ કરનાર અમૃતનું પાન કરીને પાછું તેને વમી નાંખે છે એમ જાગવું. પર. - મિથ્યાત્વ, દર સ્વરૂપવાળા સંસારનું મૂળ બીજા મિથ્યાત્વજ છે, તેથી મોક્ષસુખ પ્રાપ્ત કરવાને ઇચ્છનાર પુરૂષે તે મિથ્યાત્વને જ ત્યાગ કરે જેઈએ. ૫૩. ખોટા મેહે કરીને મેહ પામેલા અને તેથી કરીને જ અભિમાનને પામેલા મનુષ્ય આત્મતત્તવ જાણુ શકતા નથી; કારણ કે તેઓ ફશાસ્ત્રને માનનારા મિથ્યાદ્રષ્ટિએવડે ઠગાયા છે. ૫૪ દુ:ખથી ભય વાગ્યા છતાં પણ ઘણા લોકે મોહનીય કર્મવડે મેહ પામેલા. હવાથી સદ્ધર્મ કરી શકતા નથી. પપ દુ:ખથી બીકણ છતાં પણ ઘણા નું ચિત્ત અનેક સુખ આપનારા ધર્મમાં કોઈ પણ પ્રકાજે આનંદ પામતું નથી; કારણ કે તેઓ યે મિથ્યાદ્રષ્ટિ હોય છે. ૫૬. પૂર્વના કર્મો થી ઉપાર્જન કરેલું દુ:ખ મનુ સહન કરી શકતા નથી; તેથી હે ભવ્ય ! તમે સદ્ધર્મનું સેવન કરે, કે જેથી તે દુ:ખદાચી કર્મને નાશ થાય. ૫૭ જે પુરૂષ સુકૃત કર્યું હોય છે, તેના તે. સુકતવડે :ખને ઉત્પન્ન કરનાર દુષ્કર્મો તરફથી ક્ષય પામે છે. ૧૮ ધર્મ.. કે અન્ય વ્યક્ષિારને છોડીને નિરંતર ધર્મ જ કરવો જોઇએ. જે રૂવ ધર્મને સેવે છે, તેને મોક્ષની પ્રાપ્તિ પર્યત :ઉત્કૃષ્ઠ સુખ પ્રાપ્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) થાય છે. પ૯ જો એક ક્ષણ પણ સદ્ધ કર્યા વિના વ્યતીત થાય તાં કષાય અને દિયાપી ચારે આસિદ્ધિને ચારી જાય એમ હું માનુ છુ. ૬૦ હે વ ! જ્યાંસુધી તારૂં' આયુષ્ય છે, ત્યાંસુધી તને ધર્મકાર્યમાં અતિ થ શકરો, પરંતુ જ્યારે આયુષ્ય કમા ક્ષય થશે ત્યારે તું શુ' કરી શકીશ ? કાંઇ પણ કરી શકીશ નહીં; માટે પ્રથમથીજ ધર્મમાં મતિ રાખ. ૬૧ હે વ ! તુ યત્નવડે ધર્મનુ આચરણ કર. મુડદાલ-ફાયર ન થા; કારણ કે : જેનુ ચિત્ત સહુ માં તપર હાય તેજ પુરૂષોનુ વિતથ્ય સફળ છે. ૬૨. જે મનુષ્યે ધર્મ કરે છે.-સેવે છે, તે આ જગતમાં મરણ પાસ્યા હેાય તેા પણ તેમને મરેલા ન જાણવા, જીવતાજ અણુવા અને જે મનુષ્ય. પાપકર્મને કરનારા છે, તેઓને જીવતા છતાં મરેલા જેવા જાણવા,૬૩ દુ:ખ અને વ્યાધિના નાશ કરનાર ધમ રૂપી અમૃતનુ નિરતરપાન કરવુ જોએ, તેનું પાન કરવાથી જીવોને નિર'તર ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૬૪. જે ધર્મ દયાવર્ડ યુક્ત હાય તથા જે સવ પ્રાણીઓને હિતકર હેય તેજ ધમ કહેવાય છે, અને તે જ ધ દુસ્તર સસારસમુદ્રને તારવા શક્તિમાન છે. ૬૫. જ્યારે આ જીવ ( કરું પ્રાણ ) મરવાની તૈયારીમાં હોય છે, ત્યારે એક જિનેશ્વરે કહેલા ધર્મ વિના બીજુ કાઇ તેનું રક્ષણ કરી શકતું નથી. ૬૬, અલ્પ આયુષ્યવાળા અને ધક ને નહિ જાણનાર મનુધ્ધ પેાતાનુ' મણ કયારે આવરો એ જાણી શકતેા નથી, તેમાં કાંઇ પણ સશય નથી. ર૭. કદાચ જાતક ગ્રંથને અનુસારે દેવજ્ઞાએ કાર્દનુ આષ્ય જાણ્યુ હાય, તેા તેનું આયુષ્ય પણ બીજા ભયાદિષ્ટના નિમિત્તથી સવ ધામે છે. ૬૮. જિનેશ્વરાએ સવ સુખના મોટા નિધાન સમાન ધમ કહેલે છે તે ધર્મને જેમ અંગીકાર કરતા નથી, તેમને જન્મ નિરક છે. ૬૯. જે પ્રાણી હિતકારક ધર્મના ત્યાગ કરી પાપકામાં આસકત થાય છે, તેવું ચિત્ત તે પાપકા વડે ઓળે છે, અને તેથી તે શાસ્ત થાય છે. ૭, જે તમને દુ:ખ અપ્રિય લાગતુ હાય અને સુખ પ્રિય લાગતુ' હેાય, તે જન્મ જરાને જીતનારા જિનેશ્વર Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) રેવના ઉપદિશેલા સમને આદર.૭૧. અહો! આ મોટું આશ્ચર્ય છે કે પુરૂષ અલ્પ પ્રયાસ વડેજ વિશુદ્ધ ભાવનાથી ધર્મ ઉપાર્જન કરે છે. ૭ર. જીને નિરંતર દુ:ખના સંકટથી રક્ષણ કરનાર એક ધર્મ જ છે, તેથી હે ભવ્ય પ્રાણુઓ ! અનંત સુખ આપનારા તે ધર્મને વિજ યત્ન કરે.૭૩. તે પ્રથમ નિરંતર મોક્ષના સુખને વહન કરનાર ધર્મ પ્રસન્ન ચિત્ત કર્યો નહીં,તેથીજ તું આ જન્મમાં દુઃખી છે ૭% વિષય સુખ, વિષયમાં અંધ થયેલે તું જે દારૂણ (ભયંકર) કર્મ કરે છે, તેને વિપાક ઉથમાં આવશે ત્યારે તારું રક્ષણ કરનાર કોણ થશે ? ૭૫, સ્વગમાં આ પ્રમાણે અનંતવાર ભેજે ભેગગ્યા છતાં પણ જે જીવ તૃત પામે ન,િતે આ તુચ્છ મનુષ્યભવમાં શી રીતે તૃપ્તિ પામશે ? ૭૬ એકજ ભવમાં નાશ કરનારું હાલાહલ વિષ ખાવું સારું છે, પરંતુ અનંત ભવને વિષે દુ:ખ આપનાર ભોગરૂપી વિષ ખાવું સારું નથી. ૭૭ ઇંદ્રિયથી ઉત્પન્ન થતું સુખ એ સુખના આભાસરૂપજ છે, પણ પરિક સુખ નથી. વળી તે સુખ કમરના બંધનને માટે છે, અને દુ:ખ દેવામાં તે મહા કુશળ છે૭૮ હે જીવ! વિષયરૂપી ઉભાગે જનારા દ્રિરૂપી અને વૈરાગ્યરૂપી લગામ વડે ખેંચીને નિશ્ચિળ કર, અને સન્માગે પ્રવર્તાવ. ૭૯. કપાયને વશ થયેલા પ્રાણીને વિષયમાં પ્રવતેલી પોતાની ઇંદ્રિય જ દુખદાયી શત્રુઓ છે. ૮. જ્યારે આ જીવ મેહ પામીને ઇંદિની ઈચ્છા પ્રમાણે વર્તે છે, ઇદ્રિને છુટી મુકે છે ત્યારે પિતાને આત્માજ પિતાના દુ:ખનું બંધન કરનાર શત્રુરૂપ થાય છે. ૮૧. ઇકિયે નિરંતર વિવેમાં પ્રવર્તેલી જ હોય છે, પરંતુ જેઓ આત્માનું હિત કરવામાં તત્પર હોય છે, તેઓ જ સત્ય જ્ઞાનની ભાવનામાં સકત થઈ તે ક્રિયાને વિષથકી નિવર્તાવે છે. ૮૨. મૂર્ખ માણસ ઈદ્રિયની છારૂપ વ્યાધિને અપકમ કરે છે, ( તેને અટકાવ Page #22 -------------------------------------------------------------------------- ________________ (+) કરતા નથી ) અને તે અપક્રમનેજ સુખ રૂપ માને છે, એથી વધારે ક્રુષ્ટ બીજુ શુ છે ? ૮૩. આત્મજ્ઞાન. પતિ। આત્માની ( આત્મજ્ઞાનની ) અભિલાષાના રાગને વિષે જે કાંઈ શ્રમ કરે છે, તે જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, એમ. બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. ૮૪ ઇંદ્રિયાના અત્યંત ઉપશમ કરી ને તથા રાગ દ્વેષના ય કરીને આત્માને સસારના નાશ કરવામાં કારણ રૂપ એવા જ્ઞાનાદિક પ્રત્યે સારો રીતે જોડવા જોઈએ. ૮૫. જેને ઇંદ્રિયા વશવ છે, જેનુ મન દુષ્ટ દાયવાળું નથી અને જેના આત્મા ધર્મમાં તસર મગ્ન છે, તેનુ વિત સફળ છે. ૮૬. જેએ પરની નિંદા કરવામાં મુંગા છે અને પાતાની પ્રરાસા કરવાથી પરાડ·મુખ-વિમુખ છે, તથા જેઓ આવા ( ઉપર કહેલા ) ખુણાથી ચુકત છે, તેઓ સત્ર ત્રણ જગતમાં પૂજાય છે. ૮૭. સત્પુરૂષે પ્રાણના નારા પ્રાપ્ત થાય તેા પણ પલાથી વિરૂદ્ધ એવાં કાર્યો અવશ્ય વવાં જોઇએ, કે જેથી આત્મા મુખને પામે. ૮૮ જે પુરૂષ સર્વદા વિનયવડે ચુક્ત થઇને સ પ્રાણીઓનુ સન્માન-પાલન કરે છે. તે સરલાને પ્રિય થાય છે, અને કદાપિ અપમાન પામતા નથી. ૮૯. કામ [ વિષય, ] બુદ્ધિમાન પુરૂષે કુંદાચ ક્રિપાકનુ’( વિષ ) ફળ ખાવુ ( ) પડે તેા ખુશીથી ખાધું; પરંતુ વિષયા જો કે તેઓ મનેાહર-સુંદર લાગતા હોય તેા પણ કદાપિ સેવયા નહીં. ૯૦. અજ્ઞાની માણસે। શ્રીઓના સ્પાથી સુખ થાય છે એમ વર્ણવે છે, પરંતુ તેના બરાબર વિચાર કર્યા હોય તા તે સુખ સ ૐ પ્રધાન ખીજ છે-કારણ છે એમ નિશ્ચય થઇ શકે છે.૧ દુ:ખ Page #23 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્યો કામાગ્નિથી. બળેલાં પોતાના શરીરને સમતારૂપ જળવડે સિંચન નહીં કરે, તો તેઓ કદાપિ શાન્તિ સુખ પામવાના નથી. દુર આ જગતમાં અગ્નિથી બળેલા ઘર વિગેરેનું શમન થઈ રાકે છે, પરંતુ કામરૂપી અગ્નિથી બળેલા નુ શમન અનેક ભવે-જન્મ થતાં સુધી થઈ શકતું નથી. ૯૩ સંસારને અત્યંત વૃદ્ધિ પમાડનાર અને દુ:ખ આપવામાંજ તત્પર એવો કમજ મહા. વ્યાધિ છે કે જેની પડિતો પણ ચિકિત્સા કરી શકતા નથી. ૯૪ જ્યાં સુધી જેના હદયમાં કામરૂપી અગ્નિ અત્ય ત પ્રજવલિત છે, ત્યાં સુધી નિરંતર કમેં તેનો આશ્રય કરે છે-કમને બંધ થયા કરે છે. હપ કામરૂપી સપૈવડે કઇ રીતે હસેલા જીવને એટલી બધી તીવ્ર વેદના થાય છે, કે જે વેદનાથી અત્યંત મૂચ્છ પામેલે જીવ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૯૬ જે સર્વ દુ:ખોની ખાણ રૂ૫ છે, અને જે સંસારની વૃદ્ધિ કરનાર છે તે આ મનુની સ્મૃતિને નાશ કરનાર એક કામદેવજ છે, બીજે કઈ નથી. ૯૭ મનના સંક૯પ વિકલ્પરૂપી ઈંડામાંથી ઉત્પન્ન થયેલા, રાગ દ્વેષ : રૂપી બે જી હા વાળો અતિ ભયંકર કામ રૂપી સંપ વશવર્તી કર અશકય છે. ૯૮ આ કામદેવની ઈચ્છા અતિ દુષ્ટ છે, તે સંસારને વધારનારી છે, દુ:ખ ઉત્પન્ન કસ્થામાં શકિતમાન છે, અને ધનને નાશ કરવામાં સમર્થ છે. ૯૯ અહે! જેઓ કામદેવને આધીન થયેલા છે, તે બુદ્ધિરહિતજ છે-ભૂજ છે, કેમકે તેઓ પાપકર્મ કરીને પોતાના આત્માને સંસારસમુદ્રમાં નાંખે છે. ૧૦૦ અડો ! નરકરૂપી ખાડામાં નાંખનારા અતિ ક્રૂર કામદેવે ધર્મરૂપી અમૃતથી પરાડ મુખ થયેલા લોકોને તુચ્છ-હેલકે કરી નાખે છે. ૧૦૧. દેવના નિવેગથી કામદેવ માત્ર સ્મરણ કરવાથી જ પ્રાણીઓના હૃદયમાં સંતાપ કરનારું વરરૂપી શ સ્થાપન કરે છે. તેથી હે ભો ! તમે નિરંતર જેનમાર્ગમાં આસક્ત થઇને સદાચારનું સેવન કરે, કે જેથી દુ:ખે કરીને દૂર કરી શકાય એવું તે કામરૂપી શિલ્ય સે કડે કકડા થઇ નાશ પામે. ૧૦૨ ૧૦૩ કામ ચિત્તને Page #24 -------------------------------------------------------------------------- ________________ વિત કરે છે, સદ્દગતિનો નાશ કરે છે, સદાચારનો લોપ કરે છે, તથા અનર્થની પરંપરાને વધારે છે. ૧૦૪. કામ સર્વ ની ખાણ છે, ગુને વિનાશ કરનાર છે, પાપને બંધુ છે, અને આપતિને મિત્ર છે. ૧૫. કામદેવરૂપી પિશાચેજ આ સમગ્ર જગત થયું છે, તેથી (કામીજને)પરાધીનપણે નિરંતર સંસાર સમુદ્રમાં ભ્રમણ કર્યા કરે છે૧૦૬ મહાબળવાન તે કામરૂપી પિશાચને વૈરાગ્યની ભાવનારૂપ મંત્ર વડે વિનાશ કરીને સ્વતંત્ર વૃત્તિવાળા ધીર પુરૂ સિદ્ધિ સુખને પામ્યા છે૧૦૭ કામી પુરૂષ સદાચારને,ગુરૂના ઉપદેશને, લજજાને, ગુણના સમૂહને અને ચિત્તની સ્વસ્થતાને તજી દે છે તેથી મોક્ષને સુખને પ્રાપ્ત કરવા ઇરછનાર અને સંસારનો ત્યાગ કરવા ઇચ્છનાર શ્રેષ્ઠ મુનિઓએ નિરંતર કામનો ત્યાગ કરે. ૧૦૮-૧૦ કામ અને અર્થ રૂપી મહા સૂર શત્રુઓ નિરંતર વિશુદ્ધ યાનને રૂંધના છે, તેને ત્યાગ કરનાર મનુને જ સુખ પ્રાપ્ત થાય છે. ૧૧. કામરૂપી. જવરને દાહ સહન કરવું સારો છે; પરંતુ શીળનું ખંડન કરવું સારું નથી; કારણ કે શીળનું ખંડન કરનાર પ્રાણીઓ અવશ્ય નરકમાં પડે છે. ૧૧૧ સ્વ-૫ કામભેગની સેવાથી કામદારનો કાહુ શાંત થતજ નથી, ઉલટું તેને સેવાથી નરકના આવર્તમાં પાડનારૂં મહા પાપ પ્રાપ્ત થાય છે.૧૧૨. કામની પીડા તીવ્ર હોય તો પણ તેની વેદના અલ્પ કાળ સુધી જ રહે છે, પરંતુ શીળનું ખંડન કરવાથી તો કેટી ભવ પર્યત વેદનાઓ ભેગવવી પડે છે. ૧૩. જેમ મંત્રના અક્ષરોથી વિષને નાશ થાય છે, તેમ જ્ઞાનના ઉપગના પ્રભાવથી અને ત્યંત ભયંકર પણ કામ જવરને દાહ અવશ્ય શાંત થાય છે. ૧૧૪. કામનું સેવન ન કરવું એજ તેનું ઉત્કૃષ્ટ શમન કહેલું છે; કેમકે તેનું સેવન કરવાથી ઉલટી તેની અત્યંત વૃદ્ધિ થાય છે, પણ કદાપિ શાંતિ થતી નથી. ૧૧૫. ઉપવાસ, ઉનેદરી, ઘત વિગેરે રસને ત્યાગ, સ્નાનને ત્યાગ, તાંબુલનું અભક્ષણ-અસેવન, ઈચ્છાને નિરોધ અને જ્ઞાનનું સ્મરણ આટલા કામરૂપી મહાશત્રુને ક્ષય કરવાના ઉપાય છે. ૧૧૬. ૧૧૭. છાનો નિરોધ કરવાથી કામ Page #25 -------------------------------------------------------------------------- ________________ છતાય છે, ક્ષમાવડે ક્રોધને જ થાય છે, મૃદુતાવડે માનને જાય થાય છે અને સમ્યગ જ્ઞાન કરીને મેહને જય થાય છે (જય કરી શe કાય છે.) ૧૧૮ કામ ઉપશાંત થાય ત્યારે વિષમિશ્રિત જનની જેમ તૃષ્ણને દૂરથી ત્યાગ કરીને સદાચારયુક્ત ચારિત્ર ગ્રહણ કરવું ચોગ્ય છે ૧૧૯ શ્રેષ્ઠ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કર્યું હોય. તે તે કર્મનો નાશ કરનાર, ચારિત્રના સારભૂત અને દેવોને પણ પૂજવા એગ્ય થાય છે. ૧૨૦ જે આ જી લાવણ્યરૂપી જળની નદી સમાન ભાસે છે, તેજ વાસ્તવિક રીતે દુ:ખરૂપી સેક તરગોથી વ્યાત એવી મહા ઘોર વિતરણ નદી રૂપ છે. ૧૨૧. સંસારના બીજ રૂપ, દુઃખોના મેટા સમૂહરૂપ અને પાપના નિધાન રૂપ સ્ત્રીઓને કોણે નિપજાવી હશે ? ૧રે આ સ્ત્રીરૂપી કામવાળા ખરેખર અગ્નિથીજ ઉત્પન્ન થયેલી છે, કે જેમાં પરૂની યુવાવસ્થા અને દ્રવ્ય હોમાય છેભસ્મસાત્ થઈ જાય છે. ૧૨૩. નરકરૂપી આવર્તમાં પાડનારી,સ્વર્ગના માગને રૂંધવા માટે દર અગ લા સમાન અને અનર્થને ઉ૫ત્ર કરનારી સ્ત્રીઓ કોણે નીપજાવી હશે ? ૧૨૪ સેંકડો કૃમિના સહુથી વ્યાસ, દુર્ગધ અને મળવડે પરિપૂર્ણ અને માત્ર ત્વચાથી-ચામડીથી મટેલા સ્ત્રીઓના શરીરને વિષે શું રમણીયપણું ( સુંદરતા ) છે? ૧૨૫ જે પુરૂ કામરૂપી મળે કરીને હિત છે તે જ સુખને પા મ્યા છે, અને તે જ વિધિપૂર્વક ઉત્તમ ચારિત્રને પાળીને મોક્ષ પદને પામશે. ૧૨૬ મેહને પામેલો જે મુઢ પ્રાણુ ભેગને માટે નિયાણું કરે છે, તે સુતરના તાંતણ માટે અમૂલ્ય રતનને ગુમાવે છે. ૧૨૭ વૈરાગ્ય. કર્મરૂપી શત્રુને જીતવાની ઈચછાવાળા પડિતાએ નિરંતર તીક્ષ્ણ બુદ્ધિવ સંસાર, વિષ અને શરીરને વિષે વૈરાગ્યની ભાવના ભાવવી. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૩ ૧૨૮ જ્યાં સુધી મૃત્યરૂપી વજ આ શરીરરૂપી પર્વત પાડી નાખ્યો નથી, ત્યાં સુધી કર્મરૂપી શત્રુને ક્ષય કરવા મનની જેના કરવી. તું આ દુર્લભ મનુષ્યજન્મને પામ્યો છે, તેથી કામ અને અર્થને સંગ છોડી દે, નિરંતર ધર્મધ્યાનનું સેવન કર અને સ્નેહમય પાલાએને છેદી નાંખ. ૧૩૦. પુરૂષે સદાચારથી અથવા ચારિત્રથી ભ્રષ્ટ થઇને શામાટે વિષયોને સેવા હશે ? કારણકે તેમ કરવાથી તેઓને મરણના આંતરાવાળી નરકની તીવ્ર વેદના ભોગવવી પડશે, એટલે કે નરકમાંથી ઉદ્વરીને એક ભવ તિય કે મનુષ્યને કરી પાછા ફરી નરકમાં ઉત્પન્ન થવું પડશે. ૧૩. જેમનું ચિત્ત સદાચારી ભ્રષ્ટ થયું છે, એવા વિષયોની આસક્તિવાળા તે મનુષ્યોને આ ભવમાં જ દુઓ ભેગવવાં પડે છે. ૧૨. વિષયના આસ્વાદમાં યુદ્ધ થયેલા અને રાગ દ્વેષને વશ થયેલા તે પુરૂષે પોતાના આત્માને જ ઠરે છે, કે જેણે સમતાનું લેશ પણ સેવન કર્યું નથી. ૧૩૩. પ્રાણીઓએ પતે.જે કર્મ કર્યું છે, તેનું ફળ અનેક પ્રકારે તેને ભેગવવું પડ ,એમ જાણી હે આત્મા ! તું કર્મના આશ્રવ દ્વારોને રૂંધીને પોતાની ઇન્દ્રિયોને કબજે કર. ૧૩૪. તું ઇંદ્રિના પ્રચારને રૂંધીને પોતાના આત્માને વશરતી કર કે જેથી તું નિવણ-મક્ષસુખના સ્થાનને પ્રાપ્ત કરી શકે. ૧૩૫ ભેગે પ્રાપ્ત થયાં છતાં પણ મહાન પુરૂને તેમાં આસકિત હતી નથી, અને બીજા મનુષ્યોને ભેગે નહીં મળ્યા છતાં પણ તેમાં નિરંતર આસક્તિ જ રહે છે, પણ કદાપિ ઉપશમ ભાવ પ્રાપ્ત થતા નથી. ૧૩૬ છ ખંડ પૃથ્વીને સ્વામી ચક્રવતી પૃથ્વીને તથા ભાગને તૃણની જેમ તજી દઇને જિનેશ્વર સંબંધી દીક્ષાને અંગીકાર કરે છે તો ઘરરૂપી પંકમાં કનિયાની જેમ રહેલા અમારે કઈ સુંદર વસ્તુ છોડવાની છે કે જેથી તે પંકમાં અમે નિરર્થક ખેંચી રહીએ છીએ ? ૧૩૭ ૧૩૮ હે જીવ! જે કમરૂપી શત્રુએ તને આ સંસારરૂપી સમુદ્રમાં અત્યંત દુરસ્તર દુઃખ ઉત્પન્ન કર્યું છે, તે ઉગ્ર કર્મરૂપી શત્રુને જીતવા માટે તું કેમ ઈછા કર નથી? ૧૩૬. જે મને સેવનારા છે અને જેઓ નિરંતર. માંસભક્ષણ કરવામાં તત્પર રહે છે, તેઓ પણ Page #27 -------------------------------------------------------------------------- ________________ પોતાને પવિત્ર-યુદ્ધ માને છે, અહે!આનાથી બીજું આશ્ચર્ય છે ? ૧૪૦. મોક્ષના સુખની અભિલાષા રાખનાર આત્મજ્ઞાનીએ તેવું જ કાર્ય કરવું જોઇએ, કે જે કરવાથી કરેલાં કમીને ક્ષય થાય અને નવને સંચય બંધ-વધારે ન થાય. ૧૪૧. ' ચારે ગતિમાં પરિભ્રમણ | હે જીવ! અપ્સરાઓના સમૂહથી ભરપૂર અને દેશવડે સુશોભિત સ્વર્ગને વિષે તે અનેક વાર વિવિધ પ્રકારના ભેગોની સંપત્તિ પ્રાપ્ત કરી છે. ૧૪ર. અને કર્મના વાથી વિવિધ દુ:ખવા સહવાળા, અત્યંત ભય આપનાર અને મહા ભયંકર એવા શરવ નામના નરકમાં પણ તું ચિરકાળ રહ્યો છે. (અર્થાત નરકના દુ:ખો પણ તે ભેગવ્યા છે.) ૧૪૩ તે નરકમાં તપાવેલા તેલની કડાહીમાં પકાવાતાં તે જે ઉત્કૃષ્ટ દુ:ખ અનુભવ્યું છે, તે કહેવાને પણ સમર્થ થવાય તેમ નથી. ૧૪૪ ત્યાં પૂર્વ કર્મના નિગથી-વશથી ભયંકર વિવિધ યંત્રોથી અનિવડે પચાવાતાં તે દુ:સહ વેદના અનુભવી છે. ૧૪પ વળી હે જીવ! વિષ્ટા અને મૂત્રથી ભરેલા, ભયંકર, અશુચિ, લેમ અને વસા (ચરબી)થી ખ્યાત એવા માતાના ગર્ભરૂપી ઘરને વિષે તું વારંવાર કર્મને યોગે સ્થિતિને યા છે. ૧૪૬. તેમજ તિર્યંચની ગતિમાં પણ છેદન અને ભેદનથી ઉત્પન્ન થયેલા જે દુ:ખને જીવ પામ્યો છે, તે દુ:ખ કેટી છાએ કરીને પણ કહેવાને મનુષ્ય શક્તિમાન નથી. ૧૪૭ વળી આ સંસારમાં એવું કોઈ પણ સુખ નથી, કે જે દેવ, મનુષ્ય અને તિર્યંચગતિમાં નિરંતર ભ્રમણ કરતાં જીવે અનેક પ્રકારે પ્રાપ્ત કર્યું ન હોય ૧૪૮ અત્યંત ભય આપનાર આ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતાં જીવે કર્મના ચોગથી સર્વ પ્રકારને સુખ દુ:ખ પ્રાપ્ત કર્યો છે. ૧૪. હે જીવ! આ પ્રમાણે ચિરકાળ સુધી આત્માને અત્યંત નાશ કરનાર દુ:ખને જાણ્યા છતાં પણ તું કેમ વેરાગ્ય પામતા નથી? Page #28 -------------------------------------------------------------------------- ________________ નાશ જીવિતને ધિક્કાર છે! ૧૫ હે જીવ! આ જીવિત વીજળીની જેવું ચપળ છે, સ્ત્રી પુત્રાદિના સંગે સ્વપ્નની જેવા અસત્ય છે, સ્નેહ સંધ્યા સમયના રંગ જેવો અપ કાળ રહેનાર છે, અને શરીર તૃણના અગ્રભાગપર રહેલા જળના બિંદુની જેવું અસ્થિર છે. કામભેગે ઇન્દ્રધનુષ્યની જેવા છે, સંપત્તિઓ વાદળાં જેવી છે, અને યુવાવસ્થા જળની રેખા સમાન છે. આ સર્વે અનિત્ય પદાર્થો છે. ૧૫-૧૫ર પોતાની સમાન વયવાળા મનુષ્યને મૃત્યુ પિતાને આધીન કરે છે, તે જોઈને પણ કોઈ એ પુરૂષ દેખાતો નથી કે જે પોતાના આત્મહિતમાં લેશે પણ પ્રવર્તતે હેય. ૧૫૩. શરીર, જે પુરૂષને શ્રુતજ્ઞાનને સમાગમહેય તે ક વિદ્વાન પુરૂષ સર્વ અશુચિનાં સ્થાન રૂપ, નાશવંત અને વ્યાધિવડે પીડાયેલા આ શરીર ઉપરે રતિ પ્રીતિને પામે. ? ૧૫૪ આ શરીર કે જેનું ભજન, વસ્ત્ર વિગેરેવડે ચિરકાળ સુધી પોષણ કરવામાં આવે છે, તો પણ છેવટવૃદ્ધાવસ્થામાં વિકારને પામે છે, તે આવી પદગળિક બાહ્ય વસ્તુઓ ઉપર શી શ્રદ્ધા-શે વિશ્વાસ રાખવે ? ૧૫૫ હે જીવ! તું બધુ એની સાથે પરભવમાંથી અહીં આર્યો નથી, અને તે બંધુઓની સાથે જવાને નથી, તો પછી મઢ ચિત્તવાળા પુરૂષોને સ્વજનની સાથે જે સ્નેહ બંધાય છે તે વૃથા છે. ૧૫૬ હે પંડિત પ્રાણેને ધારણ કરનાર પ્રાણુ જે જે જન્મ ધારણ કરે છે, તે તે અવશ્ય મરણ પણુ પામેજ છે, તેથી કરીને કઈ બધુજન મૃત્યુ પામે તો તેમાં તમે કોઈ પણ શોક કરે નહીં. ૧૫૭ જે પુરૂષ જ્ઞાનાદિક આત્માના કાર્યને છાડીને અન્ય શરીરાદિક પદુગલિક કાર્યમાં આસકત થાય છે, તેનું ચિત્ત સી પુત્રાદિકને વિષે મમતા કરવામાં આસક્ત હોય છે, તેથી તે આત્માના હિતથી ભ્રષ્ટ થાય છે-ચૂક છે.૧૫૮ આત્મહિત. સર્વજ્ઞ ભગવાન કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણું એ સર્વ આત્માનું હિત કહેવાય છે. ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) શ્રી, પુત્ર, મિત્ર વિગેરેના વિવિધ પ્રકારના વિયાગને તથા દ્રષ્યના નાશને જોયા છતાં પણ હું જીવ ! તારૂ નિર્દય ચિત્ત સુખના આસ્વાદમાં લુબ્ધ જ રહે છે, તે આશ્ચર્ય છે. ૧૬૦ સુખ ભોગવવામાં માહ પામેલા અને વિષયાના આસ્વાદમાં લપટ થયેલા પ્રાણીઓ આત્મહિતથી ( ચારિત્રથી) ભ્રષ્ટ થઇને ગૃહવાસ સેવે છે. ૧૬૧. જે પ્રકારે સારી રીતે અત્યંત નિર્મળ ચિત્ત શુદ્ધિ થાય, તે પ્રકારે જ્ઞાની પુરૂષે ઘણા પ્રયત્નથી શુભ કાર્ય કરવુ. ૧૬૨. જે પુરૂષતુ ચિત્ત રાગાદિક મળે કરીને રહિત અને વિશુદ્ધ હોય તે પુરૂષને સમગ્ર સસારનુ મુખ્ય ફળ ( મેસસુખ ) પ્રાપ્ત થયુ” છે એમ જાગુત્રુ”. ૧૬૩. અન્નન્ય પ્રાણી સસારનેા નારા કરવામાં હર્ષને પામી શકતા નથી, ઇંદ્રિયાના નિગ્રહ કરવામાં ધૃતિ-સતાષને ધારણ કરી શકતા નથી અને ક્યાયનો વિજય કરવામાં યત્ન કરી શકતા નથી. તેયા પ્રકારની ઇચ્છા પણ તેને થતી નથી. ૧૬૪. જે આ રાગ દ્વેષાદિક રહિત ચિત્તનું નિર્માંળપણ, તેજ બ્રા-મેાક્ષ કહેવાય છે. તે વાત મેવાળા પ્રાણીએ જાણતા જ નથી. ૧૬૫ જે પ્રમાણે મેટી આપત્તિમાં પણ મન વિકાર ન પામે, તે પ્રકારે આત્મતિને ઈચ્છનાર પંડિત પુરૂષ કાર્ય કરવુ જોઇએ. ૧૬૬, જગતમાં તે પુરૂષા જ ધન્ય છે, કે જેઓ બીજી બીજી આપત્તિખે! પામ્યા છતાં પણ વિકારને પામતા નથી, કારણકે તેનું ચિત્ત વિશુદ્ધ હાય છે. ૧૬૭, . લેશ. હે પ્રાણી ! આપત્તિમાં પણ કલેશ કરવેશ નહીં; કારણકે કલેશ એ કમ ધનનું કારણ છે.કલેશના પરિણામ (અધ્યક્ષસાય) થીજ જીવ દુઃખતું ભાજન-સ્થાન થાય છે.૧૬૮ ક્લેશના પિરણામથી જીવ અનેક પ્ર કારે કૈટી ભવામાં દુ:ખ આપનારા અતિ યાટા કર્મ બંધનો કરે છે.૧૬૯ લેશ રહિત ચિત્ત થવુ એ રત્ન સમાનસ્થિર અને ઉજ્જવળ આત્મકુકારા બાપનારૂ છે, તેજ મહાપુરૂષાનું ઉત્તમ ધન છે, અને તે વડે જ તેઆ જરા અને મરણ રહિત ઉત્તમ સ્થાન (ક્ષ) ને પામે છે. ૧૭૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સંપત્તિમાં હર્ષ (ગર્વ) પામે નહિ, અને વિપત્તિમાં દુ:ખિત (દીન) થવું નહીં, એજ મહાપુરુષનું લક્ષણ છે; પરંતુ દ્રવ્યની પ્રાપ્તિ થવાથી કાંઈ મહાપુરૂષ થઈ શકાતું નથી. ૧૯૧. પૂર્વ કમેના સંબં, ધને લીધે આપત્તિઓ આવી પડે ત્યારે પ્રાણીઓને રક્ષણ કરનાર એક વૈર્ય (સહનશીલતા-સંયમ) જ સમર્થ છે, પરંતુ તે વખતે શોક કર ગ્ય નથી. ૧૭૨. ચિત્તના શુદ્ધ પરિણામથી જ જીવન સર્વત્ર શાંતિ પ્રાપ્ત થાય છે, પરંતુ ચિત્તમાં કલેશના અધ્યવસ.' હોય તો અનેક ભવને વિષે પણ શાંતિ થતી નથી. ૭૩. પુરના ચિત્તમાં સંકલેશના પરિણામ વર્તતા હોય તો તેમને સંસાર વૃદ્ધિ પામે છે, અને ચિત્તની શુદ્ધતા વર્તતી હોય તો તે સંપત્તિ તથા આજીવિકાને આપનાર થાય છે. ૩૪. જ્યારે તત્વજ્ઞાની પુનું ચિત્ત વિશુદ્ધ હોય, ત્યારે તેમની સર્વ આપત્તિઓ પણું સંનિ. સપજ થાય છે, કેમકે મહાપુરૂષને સર્વ મહાન જ હોય છે. ૧૭૫. - શુદ્ધ ઉપદેશ અન્ય પ્રાણી પણ ઉન્માર્ગે જતો હોય તો તેને તેથી અટકાવ ચોગ્ય છે; તો વિષયરૂપી ઉમાગમાં જનારા પોતાના મનને અવશ્ય આગ્રહથી અટકાવવું જોઈએ, તેમાં તો શું કહેવું? ૧૭૬ અજ્ઞાનથી અથવા મોહથી જે કાંઈ કુત્સિત કાર્ય કરાયું હોય, તો તે અકાયપી મનને પાછું વાળવું જોઈએ અને ફરીથી તેવા કાર્યમાં પ્રવર્તવા રવું ન જોઈએ. ૧૭૭. હે દુષ્ટ બુદ્ધિવાળા જીવ! તે પૂર્વ જન્મમાં જે અશુભ કર્મ કર્યું હશે, તે અતિ કટ કર્મના ઉદયકાળે તેનું તેવું જ ફળ તું થોડા કાળમાજ પામીશ. ૧૭૮. સસલો જેમ પોતાના બે કાન વડે પિતાના શરીરને ગોપવીને મને કોઈ અખતું નથી એમ માને છે, પરંતુ તરત જ તે વધ બંધનાદિકને પામે છે, તેમજ જીવ પણ પોતે કરેલા કમને જરાક ગોપવવા જાય છે, પરંતુ થોડા કાળમાં જ તેનું ફળ તેને જોગવવું પડે છે. ૧૭. જે પુરૂષ અજ્ઞાનતાને લીધે વૃદ્ધિ પામતા Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અશુભની શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત કરતા નથી, તે પાછળથી મેાટા દુખને પ્રાપ્ત થઈ અત્યંત પશ્ચાતાપ પામે છે, ૧૮. સુખની પ્રાપ્તિમાં લાલચુ થયેલા મઢ મનુષ્યા શું શું કાર્ય તે કરતા નથી ? સ કાય કરે છે,અને તેથી કરીને સેકડા કોટીજન્મ પર્યંત તે સતાપને પામે છે. ૧૮૧ હું બીજાને ગુંટું એમ ધારીને જેએ માયા-કપટ કરેછે,તેઓ આાલાક તથા પરલાકમાં પાતાના આત્માનેજ ગે છે. એમ જાણવુ ૧૮૨. હે જીવ ! ઉત્તમ મનુષ્યપક્ષુ' પ્રાપ્ત થયાં. છતાં પણ તે... કાંઇ સુકૃત " નહીં અને મરણ સમીપે આવ્યું. કર્યું તા ખેદની વાત છે કે તારા સમગ્ર જન્મ નિષ્ફળ ગયા. ૧૮૩ જે પ્રાણી રૂપી પાશમાંથી મુક્ત થવા માટે કાંઇ પણ યત્ન કરતા નથી, તે સંસારરૂપી કારાને વિષે નિર'તર અધાયેલાજ રહે છે. ૧૮૪. વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા મનુષ્યરૂપી સિ’હા` માંધવરૂપી ધનથી બધાને આ થરરૂપી કેદખાનામાં પડ્યા પડ્યા સીદાય છે. ૧૮૫. હે સ્વાત્મા ! આ જન્મમાંજ ગવાસનુ જે દુ:ખ તુ પામ્યા છે, તે પણ હમણાં શું તું ભૂલી ગયા ? કે જેથી તારા આત્માને પણ તું જાણતા નથી. ૧૮૬, ચારાશી લાખ જીવાયેાનિએને વિષે ભ્રમણ કરતાં તે માઢુને લીધે નાના પ્રકારનાં દુ:ખરૂપી શલ્યા પ્રાપ્ત કર્યા છે—અનુભવ્યાં છે, તે! મૂઢ ! આ સસારથી ઉત્પન્ન (પ્રાપ્ત) થયેલા દુ:ખથી તું કેમ ઉદ્વેગ-વૈરાગ્ય પામતા નથી કે જેથી ત વિષયાને વિષે આસક્ત થઇ લાભને વશ પુછ્યો છે ! ૧૮૭–૧૮૯ કુના ક્ષય. હે જીવ ! જે તે પૂર્વે કાઢી જન્માને વિષે પુષ્કળ કેમ ઉપાર્જન કર્યું" છે, તેને છેડવા માટે તુ' લેશ પણ રાક્તિમાન ન થયા, તેથી તારા જન્મ કેવળ નિષ્ફળ ગયે. ૧૮૯. અજ્ઞાની જીવ જે કર્મને સે કડા કેરી જન્માનટે ખપાવે ક્ષીણ કરે છે. તે કને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર જ્ઞાની પુરૂષ એક અંતર્મુહૂત માં ખપાવી શકે છે. ૧૯૦. એવી જીંદગીથી શુ ફળ કે જે "ગીમાં સંસારને Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નિષ્ફળ કરનારાં કર્મોની નિરા કે સ’વર કાંઈ પણ કરી શકાય નહીં ! ૧૯૧. આ જગતમાં તેજ પ્રાણી જન્મેલા કહેવાય કે જે જન્મ ધરીને વિપત્તિ કાળે ભયંકર ફળ આપનારાં કર્મો કે જેને ઉદય થયેલા ત હોય તેમને ઉદયમાં લાવી ખપાવી દે. આવા પુરૂષ જ મહાત્મા અને પડિત કહેવાય છે. ૧૯૨. હું આત્મા ! ક્રોધ ઉપર જ ( બને દૂર કરવા) શેાધ કરવા,માનની સાથેજ (માનને ટાળવા) માન અભિ માન રાખવુ, અને સંગના-સીપુત્રાદિનાજ સંગના ત્યાગ કરવો. L પ્રમાણે કરીને તું સ્વર્ગ માક્ષના સુખને સ્વાધીન કર-સ્વાધીન કરી લે. ૧૯૩. પરિષહ ઉપર જ મહા દ્વેષ કરવા, મુક્તિ ઉપરજ ઉત્તમ પ્રીતિ રાખવી, શુભ ધ્યાનમાં જ ચિત્તની એકાગ્રતા રાખવી, પણ આત્ત રૌદ્રધ્યાનમાં ચિત્ત જવા દેવુ" નહીં. ૧૯૪. ધન ઉપાર્જન કરવામાં અને કર્મના ક્ષય કરવામાં યત્ન કરવા, તથા પાપને નારી કરનારા સાધુ પુરૂષાના આચરણમાં જ સદા ચિત્તને સ્થાપન કરવું. ૧૯૫. શુભ ધ્યાનમાં લીન થયેલા ઘણા મહાત્માએ માનરૂપી દૃઢ સ્તંભને ભાંગીને, લેાભરૂપી પતનું વિદારણ કરીને, માયારૂપી લતાનુ' ઉન્મૂલન કરીને, અને ક્રોધરૂપી શત્રુના નાશ કરીને, આત્માને હિતકર એવા યથાખ્યાત ચારિત્રને સ્વીકાર કરી છેવટ સમગ્ર કર્મના ક્ષય કરી મેાક્ષપદને પામ્યા છે. ૧૯૬, ૧૯૭. જેઓ સ સંગ રહિત હોય, રાગાદિક મળથી દૂર રહેલા ઢાય, શાંત, દાંત અને તપરૂપી અલકારથી ભૂષિત હેાય, તથા મેાક્ષની અભિજ્ઞાષાવાળા હાય તેએ જ ધીર કહેવાય છે. ૧૯૮. સુપાત્ર લક્ષણું. જેઆ મન, વચન અને કાયાના યાગને વિષે ઉત્તમ ધ્યાન કરવામાં તપર હાય, સદાચારનુ તપર હૈાય, સદાચારનું આચરણ · કરનાર હાય, જ્ઞાનની સંપદાથી યુક્ત હેાય, તથા સર્વ પ્રાણી ઉપર કરૂણાવાળા · હાય, તે સુપાત્ર કહેવાય છે. ૧૯૯ વહી જેએ ય .. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ભાવનાવડે યુક્ત હોય, સત્વ (પરાક્રમ ) ભાવના સહિત હોય, તથા તત્વજ્ઞાનમાં જ ચિતે સ્થાપન કરનારા હોય, તેજ ઉત્તમ પુરૂજે દાતાને સુપાત્રરૂ૫ છે. ૨૦૦, આ સુપાત્રરૂપ મહાપુરૂ શ્રેય ભાવનાવડે દુ:ખને નાશ કરે છે, તરવભાવનાવડે સંસારને નાશ કરે છે અને જ્ઞાન ભાવનાવડે કર્મને નાશ કરે છે. ૨૧. જેઓ સમતને વિષેજ આગ્રહી છે, કર્મરૂપી શત્રુઓની સાથે જ જેઓ શુદ્ધ કરે છે. અને જેઓ વિયેની ઇચ્છા પણ રાખતા નથી, તેજ ઉત્તમ યતિઓ સુપાત્ર છે. ૨૦૨, જેઓ સર્વ સંગ રહિત છતાં પણ સદાચારનાં સંગવાળ છે, જેઓ એવી વસ્તુ ઉપર સ્નેહરહિત છતાં પણ શા ઉપર હવાળા છે, અને જેઓ આભૂષણ રહિત છતાં પણ પરંપી આભૂષણથી ભૂષિત છે એવા યોગીજનેજ દા સુપાત્રરૂપ છે. ૨૩ જે ઉદાર ચિત્તવાળાઓએ હમેશાં પોતાના શરીર, ઉપરથી પણ મમતાનો ત્યાગ કર્યો છે, તેવા સર્વ પ્રાણુઓના હિત કરવામાં રકત સંયમી (મુનિઓજ સુપાત્ર છે. ૨૦૪, મુનિએ કેવા હોય ? મુનિએ પરીસહો જીતવામાં રાહુન કરવામાં સમર્થ હોય છે, કર્મનો ક્ષય કરવામાં શક્તિમાન હેય છે, જ્ઞાન, ધ્યાન અને પરૂપી અલંકારથી અલંકૃત હોય છે, શુદ્ધ આચારમાં તત્પર હોય છે, તેમનું મન શાન્ત હોય છે, તેમની દ્રષ્ટિ સામ-રાવે પ્રાણુઓ પર સમાન હોય છે, તેમની ઇતિ શાંત હોય છે, તેઓ સર્વ જગતના પ્રાણુઓનું શુભ ઈચ્છે છે, તેમને મેહરૂપી મહા શત્રુ શાંત થયેલ હોય છે, તેઓએ કામ અને કેયને સર્વથા નાશ કરેલ હોય છે, તેમની કે નિંદા કરે કે કે પ્રશંસા કરે તે તે અને ઉપર તેઓ સમદષ્ટિવાળા હોય છે, તેઓ મેર પર્વતની જેવા ધીર હોય છે, પોતાના શરીર ઉપર પણ સ્પૃહા રહિત હોય છે, તેઓએ ઇંદ્રિયો, કાળ, લાભ, અને ભયરૂપી શત્રુઓનો પરાભવ Page #34 -------------------------------------------------------------------------- ________________ ( શ ) કરેલ હોય છે, તેઓ રાગદ્વેષથી રહિત હોય છે, સિદ્ધિરૂપી સ્ત્રીના સંગમની જ લાલસાવાળા હોય છે, નિરંતર જાતને અભ્યાસ કરથામાં જ તત્પર હોય છે અને તેઓ નિરંતર પ્રશમરસમાંજ મન્ટ ચયેલા હોય છે. આવા મુનિજનેને પિતાને ઘેર આવેલા જોઈને જે પુરૂષ અજ્ઞાનતાને લીધે તેમના પર માત્સર્ય ઈર્ષ્યા કરે છે, તેમની ભક્તિ કરતા નથી ) તેની સર્વ ધર્મક્રિયાઓ નિષ્ફળ થાય છે. ૨૫-૨૦૯. તેવા મુનિઓ માયાને નાશ કરીને, તૃષ્ણા ત્યાગ કરીને તથા રાગ દ્વેષનું ઉન્મૂલન કરીને અક્ષય એવા એક્ષપદને પામે છે. ૨૧૦. સર્વ ધીર પુરૂષમાં મુનિઓજ વાસ્તવિક ધીર ગણવાયેગ્ય છે; કારણકે તેઓનું ચિત્ત કદાપિ ( રાગ દ્વેષાદિકથી ) આકુળવ્યાકુળ થતું નથી, અને તેઓ પોતાના જ તબળથી કમરૂપી રાત્રુના મેટા સૈન્યનો પરાજ્ય કરે છે. ૨૧૧. જેઓ પરીષહને જીતવામાં શૂરવીર હોય, ઇંદ્રિયોનો નિગ્રહ કરવામાં શુરવીર હોય, અને કષાએને વિજ્ય કરવામાં શૂરવીર હોય તેઓ જ. વાસ્તવિક શૂરા છે એમ પંડિત કહે છે. ૨૧ર. ઉત્તમ. ચારિત્રનું પાલન કરવામાં જ ચિત્તને સ્થાપન કરનાર હોવાથી મુનિ ના કમીને બાંધતા નથી, અને વિશુદ્ધ ધ્યાનમાં જ તત્પર હેવાથી પૂર્વે બાંધેલા કમની નિર્જરા કરે છે. ૨૧૩. ખરા પંડિત. જેએ સંસારના વાસથી વિરકત હોય છે અને મેક્ષનું સુખ મેળવવામાં જ ઉસુક હોય છે, તેઓનેજ સત્પરૂએ વાસ્તવિક પ્રાણા (પંડિત ) કહ્યા છે, તે સિવાયના પંડિતનામધારીઓ તો પંડિત શબ્દના અર્થને વવનારાજ છે. શુભ મનવાળે જે ખુરૂષ સર્વ પ્રાણુઓ ઉપર સમાન કરિાખે છે, અને જેણે સર્વથા પ્રકારે મમતાને ત્યાગ કરેલ છે તે જ માપુરીમાં જાય છે. ૧૪-૨૧૫. Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ખરા શુરવીર. જે પુરૂષ પ્રક્રિયાનાં જય કરવામાં શૂરવીર હોય અને કદ અધ કરવામાં ફાયર હાય, જેણે તત્ત્વાર્થની વિચારણામાં મનને સ્થાપન કર્યું. હાય, જે પેાતાના શરીર ઉપર પણ નિ:સ્પૃહ હાય જે પરીસહ રૂપી મહા રાત્રુના સૈન્યનું દલન કરવામાં સમર્થ હાય, તથા જે કષાયાના વિજય કરવામાં શૂરવીર્ હેાય તેજ તત્ત્વથી શર કહેવાય છે. :૨૧૬-૧૭. એ. સસારના નાશ કરનાર ચારિત્રનું સદા પાલન કરે છે, તે પુરૂષાજ રાગ દ્વેષના ક્ષય કરીને મેાક્ષપદને પામે છે. ૨૧૮. જેઓ શરીર ઉપર પરસેવાના મળથી વ્યાપ્ત છતાં મિથ્યાત્વાદિક અત્યંતર મળ હિત હોય છે અને નિરતર બ્રહ્મચર્ય નુ પાલન કરવામાં તત્પર હાય છે તે ખીર પુરૂષાજ જ્ઞાનને અભ્યાસ કરવામાં તત્પર હોય છે તે કરે છે. ૨૯. જ્ઞાનની ભાવનાથી રાક્તિમાન થયેલા ધીર પુરૂષા નિશ્ચળ આત્માવર્ડ અપ્રમત્ત નામના ગુણને ( ગુણસ્થાનને ) પામીને આત્માનું હિત સાધે છે. ૨૨૦. જે સંસારના વાસથી ભીરૂ હાય છે, તેએએજ મા અને અભ્યંતર સંગના ત્યાગ કરેલા હાય છે અને જેએ વિષચૈાથી નિવૃત્તિ ( વિરામ) પામ્યા હોય છે, તેનું જ વિત પ્ર સાપાત્ર છે. ૨૨૧ મનુષ્ય જન્મને હારી જનાર. રાંત્રુ અને મિત્ર વિષે, માન અને અપમાનને વિષે, લાભ અને અલાભને વિષે તથા માટીના ઢેફા અને સુવર્ણત વિષે જેની સમાન દ્રષ્ટિ હોય છે, સમ્યકત્વની ભાવનાવડે જેના શુદ્ધ પરિણામ હાય છે, જે જ્ઞાનની સેવામાં (જ્ઞાનાભ્યાસમાં ) જ નિરંતર તત્પર હાય. ૐ, જે ચારિત્રનુ આચરણ કરવામાં આસક્ત હાય છે અને જેને અભિલાષા માત્ર એક સાક્ષના સુખની જ હોય છે, એવા મુનિને Page #36 -------------------------------------------------------------------------- ________________ '( ૨૦ ) જોઈને જે દુષ્ય બુદ્ધિવાળો પુરૂષ તેને મહાત્મા ગુરૂ તરીકે માનતો નથી, તે પુરૂષ પોતાના મનુષ્ય જન્મના ઉત્તમ ફળને સર્વથા પ્રકારે હારી જાય છે. ૨૨-૨૨૪. જીવિત સફળ રાગાદિકથી રહિત, દઢ વ્રતવાળા, નિર્મળ ચિત્તવાળા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા ધીર પુરૂષે સર્વ સંગને ત્યાગ કરી તપસ્યા કરે છે. રર. જેઓનું ચિત સંસારથી ઉદ્વેગ પામ્યું હોય, જે એ મોક્ષના સુખની જ ઈચ્છા રાખતા હોય, અને જેઓ સર્વ સંગથી નિવૃત્ત થયા હય, તેઓનું જીવિતજ ધન્ય–પ્રશસ્ય છે. ર૨૬, જેઓ સાત ભયના સ્થાનોથી હિત હોય જેઓ (ભાવ)નિદ્રાં રહિતપણે (વિવેકપૂર્વક) શયન કરનાર હેય, અને જે ત્રિકાળ (સર્વકાળે) સંયમયેગે કરીને યુકત હેય (સંઘમયુકત હેય) તેમનું જીવિતજ સફળ છે. ૨૨૭. જીવ આ એને રોદ્ર સ્થાનને ત્યાગ કરવાથી તથા ધર્મ અને શુકલધ્યાનનો આશ્રય કરવાથી અનંત સુખને આપનાર અસય મેક્ષને પામે છે. ૨૨૮. બુદ્ધિમાન યતિ આત્માને નિયમમાં રાખી–નિશ્ચલ રાખી, વિષયોથી પરા મુખ થઈ, તથા જ્ઞાનના અભ્યાસમાં તત્પર થઈ શિધ્રપણે આત્મહિતને-મોક્ષને સાધે છે. રર- સાધુઓ જેમ જેમ સંગ (રાગ-મેહ, મમતા-પરિગ્રહ) ને ત્યાગ કરતા જાય છે, તેમ તેમ તેનાં કર્મો ક્ષીણ થતાં જાય. છે; અને જેમ જેમ કર્મની ક્ષીણતા થતી જાય છે, તેમ તેમ મોક્ષપર તેમની સમિપે આવતું જાય છે. ૨૩, ઉપદેશામૃતઆ શરીર, ધન, સી, પુત્રાદિક કે જેને અહીં તજીને જ પરલોકમાં જવાનું છે, તેને પોતાનાં કેમ કહી શકાય ? આ પ્રમાણે વીચારીને વિદ્વાન પુરૂષ શરીરપરની મૂર્છાને પણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ). ત્યાગ કરે છે. ૨૩૧. જેઓ સંગે (પરિગ્રહ) નો સંચય કરવામાં આસકત થયેલાં છે, તેઓને ખરેખર પિતાને આભાજ પ્રિય-વહાલે નથી; કેમકે જે આત્મા પ્રિય હોય તે આત્માને જ અપકાર કરનાર તુચ્છ વસ્તુનો સ્વીકાર તે નજ કરી શકે. ૨૩ર. કેવળ શરીરના સંગથીજ આરંભની પ્રવૃત્તિ થાય છે, અને તે શરીર જ અનિત્ય છે, આત્માનું રક્ષણ કરવા શકિતમાન નથી, તેથી વિદ્વાન માણસે તેવા શરીર પર પ્રીતિ ન રાખવી જોઈએ. ૨૩૩.સંગથી વિષ પરની લોલુપતા ઉત્પન્ન થાય છે, વિષયની લોલુપતાથી ધનાદિકનો. સચય કરવાની ઈચ્છા થાય છે, તેના સંચયથી લભ વધે છે, અને લોભ વધવાથી સંસારની વૃદ્ધિ થાય છે. ૨૩૪. નિમમત્વ - મમતાથી લોભ ઉત્પન્ન થાય છે, તેથી રાગ ઉત્પન્ન થાય છે, અને રાગથીષ ઉત્પન્ન થાય છે અને હેડ ઉત્પન્ન થવાથી દુખની પરંપરા પ્રાપ્ત થાય છે; તેથી નિમમતા જ ઉત્કૃષ્ટ તત્વ છે, નિર્ભ મતા જ ઉત્કૃષ્ટ સુખ છે અને નિર્મમતાને જ પંડિતાએ મોક્ષનું ઉત્કૃષ્ટ બીજ કહ્યું છે. નિરંતર આત્માને વિષે નિમમતાની નિશ્ચળ સ્થિતિ થઈ હોય તો સંસારની સ્થિતિને નાશ કરનારું પરમ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૨૩૫-૩૭. દ્રવ્ય સર્વ પ્રકારના અનર્થોનું મૂળ છે, દ્રવ્ય મોક્ષસુખને નાશ કરનાર છે, દ્રવ્ય કષાયને ઉત્પન્ન કરનાર છે અને દ્રવ્ય જ દુખોને પ્રાપ્ત કરાવનાર છે. ૨૩૮. હે પ્રાણુ ! તેં આ સંસારમાં ભ્રમણ કરતાં અનેક વાર દ્રવ્ય પ્રાપ્ત કરીને તેને તજેલ પણ છે, તો ફરીથી તેમાં પ્રીતિ કરવી તે ભજન કરેલા અન્નને વમન કરીને પાછું તેને ગ્રહણ કરવાની જેમ અત્યંત અગ્ય છે.ર૩૯. આ જગતમાં કયે પુરૂષ ધનને સાથે લઈને પરલોકમાં ગયો છે? કોઈજ નહીં; ત્યારે શા માટે તૃષ્ણારૂપી અગ્નિથી તાપ પામેલા પ્રાણી દાણ. કર્મને બાંધે છે? ર૪૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) સતા તૃષ્ણાવડે અંધ થયેલા મનુખ્યા હિત કે હિત જોઇ શકતા નથી, પરંતુ બુદ્ધિમાન મનુષ્યા. સતૈયરૂપી અજનને પામીને-અને સ્પષ્ટ રીતે પેાતાના હિતાહિતને એક રાકે છે. ૨૪૧. વિચક્ષN પુરૂષો સાયરૂપી શ્રેષ્ઠ અને પાસીને મેરૂપ સભામાં ગમન કરી સુખી થાય છે. ર૪ર. તૃષ્ણારૂપી અગ્નિથી તાપ પામેલા મનુષ્યને સુખ કયાંથી હોય? જેએ ધનના સચયામાં આસક્ત હોય છે,તેઓને સદા દુ:ખજ પ્રાપ્ત થાય છે. ૨૪૩. સ’તેથી મનુષ્યેાજ સદા સુખી છે અને અસતાષી જતે સદા દુ:ખી છે. આ પ્રમાણે તે બન્નેનું અંતર-તફાવત જાણીને સતેષમાં જ પ્રીતિ કરવી ચેપ છે. ૨૪૪. હે સદબુધિમાન્ ! દ્રવ્યની આશાને દૂરથી અને તું સતાપજ રાખ તેમ કરવાથી તારે ફરી આ દીર્ઘ સસારમાં ભ્રમણ કરવાનુ રહેરો નહીં. ૨૪૫. સતાષી મનુષ્યા જ તત્ત્વથી ધનાઢ્ય છે, કારણકે તે બીજાની પાસે યાચના કરતા નથી. મહાપુરૂષને બીજાની પાસે પ્રાથના કરવી, એ ઉત્કૃષ્ટ દાદ્રિનું (લઘુતા--હુલકાઈ) કારણ છે. ૨૪. તૃણારૂપી અગ્નિથી તાપ પામેલુ' હૃદય અત્યંત બળે છે, તેને શાંત કરવા માટે સતાષરૂપી જળ વિના બીજી કાઇ સમર્થ નથી. ૨૪૭. જેઓએ નિભતા વડે વાસિત થયેલ. સહતેષરૂપી જળનુ પાન કર્યું... હાય છે, તેઓ જેમ દુન માણસ મૈત્રીના ત્યાગ કરે છે, તેમ માનસિક દુ:ખના ત્યાગ કરે છે; અર્થાત્ તેમને માનસિક દુ:ખ હેતુ” નથી. ૨૪૮. જેઓએ તૃષ્ણા-લાભ રૂપીયાને નાશ કરનારૂ સાયરૂપ અમૃતનું પાન કર્યું હાય છે તેઓએ મેક્ષ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ ઉપાર્જન કર્યું છે એમ જાણવુ, ૨૪, મુનીશ્વરે લેભને નાશ કરવા સાષને ધારણ કરે છે,ખાની શાંતિને માટે ધૃતિધૈર્ય “સમતાને ધારણ કરે છે, અને તપની વૃદ્ધિને માટે જ્ઞાનને ધારણ કરે છે. ૨૫૦. . Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) સંચાગજ દુઃખદાયી છે. જ્ઞાન અને દર્શનથી ચુદ્ગત એક મારા આત્મા જ ધ્રુવ-શાત છે, અને સયેાગ લક્ષણવાળા બીજા સર્વ પદાર્થો બાહ્ય છે એટલે અનિત્ય તેમજ ક્ષણવિનાશી છે. ૨૫૧. આ જીવ સયાગના કારણથી જ દુ:ખની પરંપરાને પામ્યા છે; તેથી સયાગ'સબંધને ત્રિવિષેમન, વચન અને કાયાએ કરી ત્યાગ કરવા જોઇએ. ૨૫ર. પૂર્વે જિનેશ્વરએ જે જીવાદિક પદાર્થો કહેલા છે, તેઓની વર્તના(સ્વરૂપ) અન્યથા છે, એટલે કે તે પદાર્થો તેવા પ્રકારના નથી એમ જે ચિ*તવવુ તે નિરક છે-નિષ્ફળ છે. ૨૫૩. વિપરીત બુદ્ધિવાળા જતુ જેમ જેમ ભમતા કરે છે, તેમ તેમ તેને ચાતરફથી ક્રમના બધ થાય છે. ૨૫૪. જેમનાં ચિત્ત અજ્ઞાનથી આચ્છાદિત થયાં હાય, જેમને આત્મા રાગદ્વેષને વશ થયેલા હાય અને જેએ આર્ભમ પ્રવર્તતા હોય, તેઓને ભય પામેલાની જેમ હિતની પ્રાપ્તિ થતી નથી—તેનાથી દૂર રહે છે. ૨૫૫, પરિગ્રહના સમધથી જીવને રામ દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે રાગદ્વેષ જ કર્મીના નવિડ બંધનું કાણુ છે..૨૫૬, ખરા યજ્ઞ. સ સગાને પશુરૂપ કરી તથા કર્માને સમિધ (કાષ્ટ) રૂપ કરી, ધ્યાનરૂપી અગ્નિમાં આહુતિ આપવી-હામ કરવા, એ ભા- યજ્ઞ (ખરા-પારમાર્થિક યજ્ઞ) મહા ફળને (માક્ષને) આપનારે છે. ૨૫૭. હજારા રાજસૂય યજ્ઞ અને સેકડો અમેધ યજ્ઞા કર્યાં ડાય તાપણ તે આ ભાયજ્ઞના અનંતમા ભાગની તુલ્ય પણ થતા નથી. ૨૫૮. ખરી પ્રા. તે જ પ્રજ્ઞા (બુદ્ધિ) કહેવાય છે, કે જે આત્માને હિતકારક અને શુભ કાર્યના આર્ભમાં તત્પર કરી શમર્સને પમાડે તે Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સિવાયની અન્ય પ્રજ્ઞા તે નિરય અને અશુભ કર્મને ઉપાર્જન કરાવનારી જ છે. ૨૫૯. જે પ્રજ્ઞારૂપી સી સર્વ શુભ કાર્યમાં પ્રીતિવાળી હોય છે, જે હેય અને ઉપાદેય તત્વને જાણે છે, અને જે નિરંતર સુખ આપનારી છે, તે પ્રજ્ઞારૂપી સીને જ પુરૂ સેવવી જોઈએ. ર૬૦. દયા, સર્વ મનવાંછિત રૂપને આપનારી દયારૂપી અંગનાને નિરંતર સેવવી, કે જેને સેવવાથી તે તત્કાળ મનને કરૂણામય કરી દે છે. ૨૬. હૃદયને આનંદ આપનારી મૈત્રીરૂપી અગનાનું નિરંતર સેવન કરવું જોઇએ, કે જેની સેવા ચિત્તને તેષ રહિત કરે છે. ૨૯ઉદાર ચિત્તવાળે જે પુરૂષ સર્વ પ્રાણુઓ ઉપર દયા અને મંત્રીભાવ રાખે છે, તે પુરૂષ બાહ્ય અને અત્યંતર સર્વ શત્રુઓને પરાભજ કરે છે. ૨૬3, - શમ-ક્ષમા. દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવાદિ ભેદવાળી બબ્ધિઓવાળો જે પુરૂષ. ધમ દેશના દેવાની શક્તિ વડે ધર્મશન આપીને પ્રાણુઓને ઉપશમ પમાડે છે, તેને હમેશાં કર્મની નિર્જ થાય છે. ૨૬૪. જેઓને સમતારસ પ્રાપ્ત થયો ન હોય, તે પુરૂષે પશુને તુલ્ય જ છે; કારણ કે તેઓ શ્રેષ્ઠ શાસ્ત્રના જ્ઞાનરૂપી સમૃદ્ધિવાળા હોવા છતાં કામ અને અર્થમાં જ મગ્ન થયેલા હોય છે. ર૬પ. જે પુરૂષ સામાજિક ગુણહીન હોવાને લીધે અયોગ્ય હાય, તે કર્મને નાશ કરવામાં તત્પર એવા ચિત્તને પ્રાપ્ત કરી શકતો નથી, મેહરૂપી શત્રુને નાશ કરવામાં રગ ( પ્રીતિ ) કરી શકતો નથી, અને કયાયના સમૂહ ઉપર હે (અભાવ ) ધારણ કરી શક્તો નથી. ર૬૬. હે પ્રાણુ! નરક અને તિર્યંચ ગતિમાં નિરંતર ભામણ કરતાં છતાં પણ તારા ચિત્ત * ૧ ત્યાજ્ય, ૨ આદરણય. Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પાપને નાશ કરનાર અમરસ લેશ પણ પ્રાપ્ત થયા નહીં; પરંતુ હે ભદ્ર ! ચિત્તને આનંદ આપનારી અને નિરંતર સુખ કરનારી ક્ષમા નામની કુળવધુને તારે પરણવી અને સેવવી એગ્ય છે. ૨૬૭-૬૮. પૂર્વે સંચય કરેલું દુ:ખદાયક કમ ક્ષમાવડેજ ક્ષીણતાને પામે છે, અને ચિત્ત ષ તથા ભયથી રહિત થઈ શુદ્ધતાને પામે છે. ૨૬૯. પ્રજ્ઞા, અનીષ્ય (ઈર્ષ્યા રહિતપણું ), મૈત્રી, સમતા, કરૂણા અને ક્ષમા આ નામની છે. સ્ત્રીઓનું નિરંતર સમ્યકત્વ સહિત સેવન કરવું, કારણ કે તેઓ સિદ્ધિરૂપી પ્રાસાદમાં નિવાસ કરવાનું સુખ પ્રાપ્ત કરી આપે તેવી શકિતમાન છે. ૨૭૦. હે પ્રાણુ ! જે તું પિતાના આત્માનું હિત ઇછતો હોય તે આ ભયંકર સંસારથી ભય પામ, જિનધર્મ ઉપર પ્રીતિ કર, અને પૂર્વે કરેલા પાપકર્મને શેક કરે. ર૭૧. સત્સંગ (કુસંગ ત્યાગ. ) . કે જીવ ! સર્વ દાને ઉત્પન્ન કરનાર કુસંગને સર્વદા ત્યાગ કર યોગ્ય છે; કારણ કે કુસંગથી ગુણજન પણ તત્કાળ લઘુતાને પામે છે. ર૭૨. વળી પંડિતોએ નિરંતર સુખ આપનાર સત્સંગ કર ગ્ય છે; કારણ કે ગુણહીન મનુષ્ય પણ સત્સંગથી જ ગુરૂતાને પામે છે. ર૭૩. દુર્જનના સંગથી સજજનેનું ચરિત્ર પણ મલિન થાય છે; કેમકે રાહુના સંગથી દેદીપ્યમાન સૂર્યના કિરણે પણ ક્ષીણ થાય છે. ર૭૪. સત્પરૂપે કદાપિ અપુરૂષનો સંગ કરવો નહીં. કલાલની સ્ત્રીના હાથમાં રહેલું દુધ પણ મદિરારૂપ લેખાય છે. ર૭૫. પંડિતોએ રાગાદિક મહા દેષોને જ દુર્જનરૂપ કહ્યા છે, તેથી તત્ત્વજ્ઞાની જાએ સર્વદા તેમને સંગ તજવા લાયક છે. ર૭૬. લેકે ગુણેનીજ પૂજા કરે છે, અને ગુણેજ આત્માનું કલ્યાણ કરનાર છે,મહા -પુરૂષ પણ ગુણરહિત હોય તો તે મલિન છે. ર૭૭, કુળહીન મનુ: ૫ પણ સદગુણે કરીને ગેરવતાને પામે છે, અને ઉત્તમ કુળમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થયે પુરૂષ પણ ગુણ રહિત હોય તે તે તત્કાળ લઘુતાને પામે છે. ર૭૮. સદાચારવાળા પુરૂષને ઇંદ્ર સહિત સર્વ દેવ પૂજે છે, અને દાચારી મનુષ્ય આ લોકમાં પુત્રેવડે પણ નિંદાય છે. ૨૯. જેઓ ચારિત્ર ગ્રહણ કરીને પછી તેને ત્યાગ કરે છે, તેઓએ ચકવતી પણાનો ત્યાગ કરી દાસપણું સ્વીકાર્યું છે એમ જાણવું. ૨૮૦. શીળ, - નિરંતર શીળને ધારણ કરનારા પુરૂષોને આત્મા આ લોકમાં તથા પરલોકમાં મનુષ્યને વિષે અને દેવોને વિષે ગેરવતાને પામે છે. ૨૮૧તત્ત્વ સાધવામાં તૈયાર થયેલા, શીળનું રક્ષણ કરવામાં તત્પર અને મહા ઉદ્યમને ધારણ કરનાર પુરૂષે મહા ઘોર આપત્તિને તરી જાય છે. ૨૮૨. શીળવ્રતને ધારણ કરનારા મનુઑનું તકાળ મૃત્યુ થાય તે સારું છે, પરંતુ શીળ રહિત પુરૂષ કહપાંત કાળ-પ્રલય કાળ પર્યત (લાંબે કાળ) જીવે તે સારૂં નથી. ૨૮૩. શીળી ધારણ કરીને પર ઘરને વિષે ભિક્ષા માગવી સારી છે-ભિક્ષા માગ જીવવું સારું છે, પણ શીળને ભંગ કરીને સામ્રાજ્ય સહિત જીવવું સારું નથી. ૨૮૪. શીળવ્રતધારી પુરૂષ ધનહીન છતાં પણ સર્વ જગતમાં પૂજાય છે, પરંતુ શીળ રહિત ધનાઢ્ય હેય છતાં તે સ્વજનેમાં પણ પૂજવા યોગ્ય ગણાતું નથી. ૨૮૫. શીળરૂપી અશ્વમેંથી યુકત એવું દારિદ્રય પણ શ્રેષ્ઠ છે; પરંતુ શીળ વિના ચક્રવર્તીના વૈભવ પણ સારે નથી. ૨૮. સદાચારી (શીળવંત) પુરૂષ ધન્ટ ૨હિત હોય તો પણ તે મુક્તિનગરીને સ્વામી થાય છે અને સદાચાર રહિત પુરૂષ ચક્રવતી હોય પણ તે દુ:ખની પરંપરાને પામે છે. ૨૮૭. જેમાં નિર્મળ શીળને ધારણ કરે છે, તેમને રાત્રિ પણ સુખકારક થાય છે, પરંતુ શીલ રહિત પુરૂષોને દિવસ પણ સુખકારક થતા નથી. ૨૮૮. Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) કે . પ્રદીપ્ત થયેલ કપાગ્નિ તેજ સમયે પ્રથમ તો દેહને જ બાળે છે, અને પછી વૃદ્ધિ પામે તે ચિરકાળથી ઉપાર્જન કરેલા સર્વ શમ (ચાત્રિ) ને ભસ્મસાત કરે છે. ૨૮૯. કોધથી સંસારને વધારનારૂં દારૂણ કર્મ વૃદ્ધિ પામે છે, કોધથી ગુરૂની આપેલી શિક્ષા નાશ પામે છે અને કેપથી ચિરકાળથી સ ચેલે તપ પણ તત્કાળ નાશ પામે છે. ર૯૦. દુષ્ટ મનવડે કરીને ( ક્રોધ કરવાવડે કરીને ) જે કર્મ પૂર્વે ઉપાર્જન કર્યું હોય, તેના ઉદય વખતે તેનું ફળ મહા ઉઝ પ્રાપ્ત થાય છે, તેથી કેણુ પંડિત બીજા ઉપર ફેધ કરે? કઈ કર્મઋણ - જે પુરૂષ આત્મ સુખ (વૈષયિક સુખ), ને ત્યાગ કરી આતાપનાદિક કછવડે પાપનો નાશ કરે છે, તેને કર્મરૂપી ત્રણની શુદ્ધિ થવાથી કેમ શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત ન થાય? થાય જ. ૨૯ર. જેમ દ્રવ્યનું ત્રણ દૂર કરવાથી ચિત્તની સ્વસ્થતા થાય છે, તેમ કમંત્રણ દૂર કરવાથી મુક્તિસુખ પ્રાપ્ત થાય છે. ર૯૩. જે પુરૂવ શત્રુપણને પામેલા કપાયાદિકને બુદ્ધિ પ્રયોગના સામર્થ્યથી વશ કરે છે, તે જ ખરો શર અને તેજ ખરો પંડિત કહેવાય છે. ર૯૪. વિવાદ. વિવાદ એટલે કલહ એ મનુષ્યના ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે કારણકે વૈરાગ્યરૂપી અંજનવડે આંજ્યા છતાં પણ તેવા મનુષ્ય નિરંતર અહિતકારી કર્મમાંજ તત્પર હોય છે; તેથી ઉત્તમ જનોએ વિવાદ (વિતંડાવાદ) કદાપિ ન કરો. ર૯૫. જેઓ નિરંતર ક્ષમાવડે યુક્ત હોય છે, તે મનુષ્યો જ ધન છે Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) કેમકે તે શર્ટ અને લેાભી પુરૂષાથી ગાય તા પણ તેમની સાથે વિવાદ-કલહ કરતા નથી. નુરાાની સહન કરે છે. દર્દી જેમ દ્રવ્યના મદથી ઉત્કટ (દ્રવ્યની સમૃદ્ધિવાળા ) હતા, તેમાં સમ દુર્જન સાથેના વિવાદથી નષ્ટ થયા છે--નિન થયા છે; તેથી દ્રવ્યના ત્યાગ કરવો પડે તે સારું, પરંતુ ખળ પુરૂષાની સાથે વિવા“ કરવા તે સારા નહીં. ૨૯૭. તે મદ-માન. અહંકાર ( માન ) એ જીવના નારાને માટે છે, વૃદ્ધિને માટે નથી કેમકે મુઝવાને વખતે નીવાની શિખા પણ ઉજ્વળ-વધારે તેજસ્વી થાય છે; પરંતુ પછી તત્કાળ તે દીવા બુઝાઇ જાય છે. ૨૯૮. જીવ ચિરકાળ સુધી અનેક પ્રકારની નીચ ચેાનિઓને વિષે વારંવાર ભ્રમણ કરીને એકાદ વખત ઉચ્ચ ગાત્રને કદાય પામ્યા, તે! તેથી કરીને કાણુ બુદ્ધિમાન અહંકાર ધારણ કરે ? ૨૯૯. રાગદ્વેયરૂપી જે મહારાનુએ છે, તે મેાક્ષના મધ્ય ભાગમાં ચાર તરીકે રહેલા છે, તેઓ ઘણા કાળે મહા ક્રેટવર્ક આ જીવે ઉપાર્જન કરેલા જ્ઞાન, ધ્યાન અને તપ રૂપી રત્નને લુટી લે છે. ૩૦૦. આધિ-સસહિત. હે ભવ્ય પ્રાણી ! અનેક ચેાનિએથી વ્યાપ્ત એવા આ સસારમાં તે ચિરકાળ પરિભ્રમણ કર્યું, ત્યારે તને મહા રે આ જિનધર્મની ઐધિ . ( સંમતિ ) કે જે અત્યંત દુર્લભ છે તે પ્રાપ્ત થયેલ છે. ૩૦૧. સસારના ઉચ્છેદ કરનારી તે એધિને પામીને હવે બુદ્ધિમાન પુરૂષે એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવા યાગ નથી. ૩૨. તેમ છતાં જે મૂઢ પુરૂષે વિષયમાં લાલચુ પ્રમાદ કરે છે, તેઓ ચિરકાળ સુધી પાછા નર્ક અને નિ તે ય Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) ગતિમાં વારંવાર ઉત્પન્ન થાય છે. ૩૦૩. જે મનુષ્યને પાતા આત્માજ વરાવર્તી નથી તે પુરૂષને બીજો પ્રાણી શી રીતે વશ ચાય ? જેણે પેાતાના આત્મા વશ કરેલા છે, એવા રાંત પુરૂષને ત્રણ લેકના જીવે વાવી થાય છે. ૩૦૪. ખરૂ સુખ.. જે સુખ આત્માને આધીન છે તેજ તત્ત્વથી સુખ છે, પરંતુ જે સુખ શ્રી, ધન,વિગેરે અન્ય પદાર્થને આધીન છે, તે વાસ્તવિક સુખ નથી, પણ દુ:ખજ છે એમ પડતે કહ્યું છે. ૩૦૫. હે પ્રાણી ! મોટા તેજસ્વી રાજાએને પણ અન્ય વસ્તુને આધીન જે સુખ છે, તે કષ્ટજ છે. એમ વિચારીને તું આત્માને આધીન જે સુખ છે, તેના સ્વિકાર કર. ૩૦૬, આ લેકમાં જે આત્માને આધીન છે તે જ સુખ છે, અને જે પરને આધીન છે. તે સુખજ નથી. મા પ્રમાણે સારી રીતે જાણનારા મનુષ્ચા સંસારસુખમાં કેમ માહે પામે ? ન જ પામે, ૩૦૭. નિ:સ’ગપણાથી માક્ષને સિદ્ધ કરનાર ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે અને ખાદ્ય પદાર્થના સંગથી સ`સારની વૃદ્ધિ કરેનારૂ દુખ પ્રાપ્ત થાય છે. ૩૦૮. પૂર્વ કર્મના વિપાક ઉદયમાં આવે ત્યારે તેની બાધા સહન કરવાવડે જે નિર્જરા-ક્રમનુ શાધન કરાય છે—થાય છે તે ધાને કરડેલા માણસને તેના ક્ષત ઉપર અમુઢ્ઢ વસ્તુવડે તાડન કરી તેની પીડાને-તેના માઠા પરિણામને નિવારણ કરવા તુષ્ટ છે, તે કારણ માટે ધૈર્યવાન પુરૂષે કર્મના વિષાક ભાગવીને પણ તેની નિરા કરવી. મહાવીર સ્વામીની જેમ, ૨૦૯ સાંસરિક દુ:ખ અજ્ઞ જતેનેજ બાધ કરે છે, વિચક્ષણ મનવા વાને ખાધ કરતા નથી; કારણ કે અજ્ઞ જનેાજ અજ્ઞાનવર્ડ નવાં નવાં ક ઉપાર્જન કરે છે-મધે છે, દ્રષ્ટાંત-પત્રનથી આકાશનુ" તલ ઉડે છે, ક્રાંડું મેરૂ પર્વતનું શિખર ચળાયમાન થતું નથી. ૩૧૦, Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨૩) જ્ઞાનનું ફળ-વિરતિ, શાન પ્રાપ્ત થયાનું મુખ્ય ફળ એજ છે કે શ્રેષ્ઠ ચારિત્રની પ્રાપ્તિ થાય, પરંતુ મટી શમૃદ્ધિ પ્રાપ્ત થાય કાંઈ જ્ઞાનનું ફળ નથી. કારણ કે રાકૃદ્ધિ પ્રાપ્ત થવાથી તો ઉલટી કમ ની વૃદ્ધિ થાય છે, અને ચારિત્ર પ્રાપ્ત થવાથી કર્મનો ક્ષય થાય છે. ૩૧૨ પંડિતાએ શ્રુતજ્ઞાનનું મુખ્ય કાર્ય–ફળ એ જ કહ્યા છે; તેથી કરીને જે તે જ્ઞાનથી ધનની પ્રાપ્તિને ઇછે છે, તેઓ અમૃતમાંથી વિપેને છે એમ જાણવું. ટ૧૨. અત્યંત દુર્લભ એવું શ્રુતજ્ઞાન, ચારિત્ર અને યમ (નિયમ ) રૂપ ધન જેઓની પાસે હોય, તે પુરૂને જ ધનાઢ્ય કહલા છે, તે સિવાયના બીજાઓ:નિફતર નિધન જ છે. ૩૧૩. અશુભ કર્મને બંધ કરનારા ભેગાવડે કરીને કયે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી કે. રાજા તૃતિને પામ્યો છે ? કોઈ પણ ભેગથી તૃપ્ત થતું જ નથી. કે. શરીરની અંદર રહેલા ચિત્તના રોપ તીમાં ખાન કરવાથી દૂર થતા નથી. પ્રાંત-અપવિત્ર મદિરાનું પાત્ર એક વખત જળથી ધોઈએ તોપણ તે પવિત્ર થતું નથી. ૩૧પ. ખરૂં સ્નાન જે આત્મા પ્રશમ રસમાં લીન થયેલે હેય તો તે આત્મા જ મહાતીર્થ છે, અને જે તે આત્મા પ્રશમ રસમાં રહેલ ને હાથ તો ગંગાદિક તીર્થો કરવા તે નિષ્ફળ છે. ૩૧૬. શીળવ્રતરૂપી જ ળમાં સ્નાન કરવાથી જ આ જીવની શુદ્ધિ થાય છે. પૃથ્વી પરના સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જીવની શુદ્ધિ થતી નથી. ૩૧૭. જેઓ દયા ધર્મનું પાલન કરવામાં તત્પર થઇને રાગાદિકના ત્યાગરૂપી સ્નાન કરે છે, તેઓના મન, વચન અને કાયાના યે અત્યંત નિર્મળ થાય છે. પરંતુ જળના પાનથી નિર્મળ થતા નથી. ૩૩૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) કાયા જ્ઞાનરૂપી જળવડેજ નિતર આત્માને સ્નાન કરાવવુ જોઈએ, કે જેથી આ જીવ બીજા જન્મમાં પણ નિર્મળતાને પામે. ૩૧૯ પિતાનાવી અને માતાના રૂધિરમાં ઉત્પન્ન થયેલી આ સર્વ પ્રકારે અશુચિજ છે, તેની શુધિને જેઓ ઈચ્છે છે, તે જડ ચિત્તવાળા પુરૂષા નાશ પામે છે અધાગિતિ પામે છે. ૩૨૦, આ આદારિક શરીર સાત ધાતુનું બનેલું હેાવાથી કેવળ અશુચિમય જ છે, તેને વિષે જે શુચિપણાની માન્યતા કરે છે તે મનુષ્ય નથી, પરંતુ પશુઓ જ છે. ૩૨૧. સત્ય ભાષા એટલવાથી વાણી શુદ્ધ થાય છે, જ્ઞાનવર્ડ મન શુદ્ધ થાય છે, અને ગુરૂની સેવાવડે કાયા શુદ્ધ થાય છે. આ પ્રકારની શુદ્ધિ સાધતી છે. ૩૨૨. આ મનુષ્યભવ સ્વર્ગ અને મેાક્ષને મેળવવાની ચેાગ્યતા ધરાવે છે, તેને વિષયમાં લપટ થયેલા મૂઢ પ્રાણીએ અલ્પ સુખને માટે તિયચ અને નરક ગતિનું પાત્ર મનાવી દે છે. ૩૨૩. જે પ્રાણી અનુષ્ય ભત્ર વિગેરે સ સામગ્રીને પામ્યા છતાં પણ વિષારૂપી શત્રુના મેાટા સૈન્યને જીતવાના ઉદ્યમ કરતા નથી, તેના જન્મ નિર્ક છે. ૩ર૪. - 4 કેવી વાણી એલવી ? મનુષ્યે ઢાષ રહિત, મધુર, હિતકારક, સાČક, પ્રાણીઓના ચિત્તને આહલાદ કરનારૂ અને અસત્ય રહિત, એવુ' વચન ખેલવુ યેાગ્ય. છે. ૩૨૫. જ્યારે પ્રિયવચનના દાનથી સર્વે જંતુઓ પ્રસન્ન થાય છે, તેા તેવું જ દાન કરવુ યોગ્ય છે. શા માટે વચનમાં પણ દરિદ્રતા રાખવી જોઇએ. ? ૩ર૬, માક્ષમાગ વ્રત, શીળ, તપ, દાન, સયમ, દુ:ખને છેદનારાં છે, તેમાં ફ્રાંઇ પણ જિનપૂજા એ સર્વ અવશ્ય સંશય નથી. ૩૭. પર Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) દ્રવ્યને તૃણ સમાન ગણતા, પછવના શરીરને પાતાના શરીર સમાન ગણતા અને પસ્રીત માતા સમાન ગણતા પુરૂષ મેાક્ષપદને પામે છે. ૩૨૮. સમતિ, સર્વ પ્રાણીઓ ઉપર સમાન દ્રષ્ટિપ, નિ:સગપણુ, ક્ષમા, અને યાય તથા વિષયના ત્યાગ આ સર્વે કમની ઉત્કૃષ્ટ નિર્જરા કરનારા છે. ૩૨૯. અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક સંપત્તિવા યુક્ત, અદ્ભુત મહિમાવાળા, સાધર્માદ્રિ દવે ચ ૢ સૂર્યાદિક અસ`ખ્ય ટ્રા જેમની પદામાં સ્થિર થઈને બેઠેલા હાય છે તેવા અને જેને પેાતાની મેળેજ સ` વૈભવ પ્રાપ્ત થયા છે એવા સર્વજ્ઞ પરમેશ્વરના વરૂપનુ ઉત્તમ જનાએ ધ્યાન કરવું. ૩૩૦ પાર્શ્વનાથ સ્તુતિ અને જે પાર્શ્વનાથ પ્રભુ સ અતિશયેાવર્ડ સપૂર્ણ છે, એક હજારને આ શુભ લક્ષણાથી યુક્ત છે, સવ પ્રાણીઓના હિતકર છે, શીળ રૂપી મેરૂ પર્વતના શિખર પર રહેલા છે, ચાર ઘાતિ કર્મથી રહિત છે, જેના પર મેાક્ષલક્ષ્મીએ પ્રેમના કટાક્ષ નાંખેલા છે, જે અનંત મહિમાવાળા છે, જે તેરમા ગુણસ્થાનકે રહેલા છે, જેનુ રિત્ર અચિંત્ય છે, જે મનેાહર ચારિત્રનુ સેવન કરે છે, સર્વ પ્રકારના નચે। જેના નિર્ણય કરે છે,જે સત્ય દેવ તરીકે પ્રતિપાદન રાય છે, જે સર્વ જગતવાના વત્સલ છે, જેણે ઇન્દ્રિયાના સમૂહને રૂપ્યા છે, જેણે વિષયરૂપી શત્રુના તિરસ્કાર કર્યા છે, જેણે રાગાદિકની પરપરાના નારા કર્યા છે, જે સ’સારરૂપી દાવાનળને યુઝવવામાં મેઘ સમાન છે, જેનુ રૂપ અનુત્તર વિમાનના દેવ કરતાં પણ અનંત ગુણ મનાહર છે, જે મેરૂ પર્વતની જેવા ધીર છે, જેને કેવળજ્ઞાન અને કેવળદરાનરૂપી નિર્મળ એ લાચન છે, જેના વૈભવ વેઢા અને ચાર્ગીદ્રાની કલ્પનામાં પણ આવી શકતા નથી, જેણે સ્યાદ્વાદ રૂપી વજ્રના પ્રહારવડે અન્ય કુમતરૂપી પવ તાને ભેદી નાંખ્યા છે, જેણે જ્ઞાનામૃતરૂપી જળના પ્રવાહવડે ત્રણ જગતને પવિત્ર કર્યો છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ જે દેવના પણ દેવ છે, અને જે સર્વ અર્થની સિદ્ધિઓને આપનાશ છે, ત્યાદિક અસંખ્ય ગુણરૂપી રનના મહાસાગરરૂપ પાર્શ્વનાથ જિનેશ્વરને હું વંદના કરું છું. ૩૩-૩૩ર પ્રશસ્તિ, શ્રીમાન સુધર્માસ્વામીની એકસમી પાટે શીતપગચ્છને અધિપતિ જ્ઞાનરૂપી અમૃતના નિધિ સમાન શ્રી વિજયસિંહ નામના સૂરીશ્વર થયા. તેમના શિષ્ય જ્ઞાન અને ક્રિયામાં તત્પર, સુંદર ચારિત્રવડે પવિત્ર અને વિપક્ષરૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીસત્યવિજય નામના થયા. તેમના શિષ્ય કપૂર જેવી ઉજવળ કીતિવાળા અને ઘણી કીર્તિ વડે આકાશને વિચિવ વર્ણવા કરનાર શ્રીરવિજય નામે થયા. તેમની પાટે સર્વ સુનિઓમાં શિરોમણિ, પવિત્ર આત્માવાળા અને પુત્રીનાર વિખ્યાત એવા શ્રી ક્ષમાવિજય નામે થયા. તેમના શિષ્ય સજનના મુગટ સમાન, પંડિતના આભૂષણરૂપ અને પૃથ્વી પર પ્રખ્યાત એવા શ્રી જિનવિજય નામે થયા. તેમના શિષ્ય પવિત્ર શરિવાળા શ્રીઉતમવિજય નામના થયા. તેઓ જેન સિધાંતરૂપી સમુદ્રનું મથન કરવામાં મંદરાચળ પર્વત સજાન હતા. તેમની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્ય સમાને શ્રી પદ્મવિયે નામે થયા. તેઓ ભવ્ય પ્રાણીએને બોધ પમાડી પૃથ્વી પર પ્રસિધ્ધ થયા હતા. તેમના શિષ્ય તિવિજયે ગુરૂ મહારાજના ઉપદેશથી આ શ્રી કરવામૃત નામને ગ્રંથ અભ્યાસની શરૂઆતમાં રચે છે. વિક્રમ સંવત ૧૮૪૫ ના માઘ શુકલ અષ્ટમીને દિવસે અણહિલપુર પાટણમાં આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. ॥ इति श्रीतत्त्वामृताभिधं शास्त्रं समातम् ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम् । तच्च योधपुरवास्तव्येन दाधीच (दाधिमथ, कासल्योपाख्य-माधवकवीन्द्रनन्दनेन आशुकवि नित्यानन्दशास्त्रिणा संशोधितम् । -: :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ हु.नं. ५.गदिश्वर सोसायटी, ८२, नेता सुमापशेड, भरीन , '' रोड, मुंबई - २. Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ WEET ચેતદૂતમ” નામના આ કાવ્યનું માધવકવીન્દ્રના નંદન આશુકવિ નિત્યાનંદ શાસ્ત્રી પાસે સંશોધન કરાવીને આત્માનંદ જૈન સભા ભાવનગરે સં. ૧૯૭૦ માં પ્રકાશિત કરેલ છે. શ્રુતભક્તિથી પ્રેરાઇને તેનું અમે પુન: પ્રકાશન કર્યું છે. ઉપરોક્ત સંશોધન અને પ્રકાશકો પ્રત્યે અમે કૃતજ્ઞતા ભાવને પ્રદર્શિત કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તકના સ્વાધ્યાયથી અનેક પુણ્યાત્મા સુંદર કર્મ નિર્જરા સાપે એ જ શુભેચ્છા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે એ જ એક માત્ર શ્રતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ ( દ્રવ્ય સહાયક S - - - - - - - - - “ચેતોદૂતમ” નામના આ કાવ્યના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તપસ્વીરત્ન પંન્યાસજી શ્રી નિપુણચંદ્રવિજ્યજીગણિવર્યના ઉપદેશથી શ્રી હરિપુર જૈન સંઘ, સુસ્ત તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. સંઘના ટ્રસ્ટીઓનો જ્ઞાનનિધિના સુચારુ ઉપયોગ માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #54 -------------------------------------------------------------------------- ________________ ॥ अहंम् ॥ ॥ श्रीमद्विजयकमलमूरीश्वरपादपद्मभ्यो नमः । चेतोदूतम् । ( मन्दाक्रान्तावृत्तम् ) ते' जीयासुर्जगति गुरवः प्रौढपुण्यप्रभावा भास्वद्रूपे प्रतपति भृशं यत्प्रतापे प्रतप्ताः । दीना वादीश्वरसमुदयाः कुर्वते तापशान्त्यै स्निग्धच्छायातरुषु वसतिं. रामगिर्याश्रमेषु ॥ १ ॥ संयोगार्थी गुरुपदभुवी वल्लभायाः प्रसत्तेः शिष्यः कश्चित् समदमिह दुरणं स्वैरचारम् । चिन्तायोगात् सुचिरमचलस्वात्मनिष्ठं मनः स्वं वप्रैक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श ॥ २ ॥ तस्याः साक्षादिव हुतवहादुस्सहाद्विप्रलम्भात् । प्राप्तोत्कर्षात् स भृशमभवद्भरिसंतापतप्तः । , · सर्वाभ्युदयमूलतया श्रीगुरूनेव परमदैवतं मन्यमानास्तेषां सर्वोत्कर्षेण वर्तमानतामाशीर्वादपर्व पूर्वमाह' इत्यवतरणका आदर्शपुस्तक टिप्पणीकृताऽस्ति । २. भास्वद् देदीप्यमानं रूपं यस्य पक्षे मास्वतः सूर्यस्य रूपं यस्येति तत्र । ३ आत्मनो गिरित्वारोपणात्तनिष्ठं चेतो गजत्वारोपणेन परे गिरितटे कीडया तियंग्दन्तप्रहारिंगजवर प्रेक्षणीयं दर्शनायम् ॥ Page #55 --------------------------------------------------------------------------  Page #56 -------------------------------------------------------------------------- ________________ ३ चेतोदूतम् . दुर्लक्षं त्वां कथमपि समालम्ब्य तत्त्वार्थसिद्धयै प्रौढिं प्राप्ता अपि निरुपमा योगिनोऽप्युत्सहन्ते । स्वाभीष्टार्थाधिगमविषये कः प्रतीक्षेत धीमान् न स्यादन्योऽप्यहमिव जनो यः पराधीनदृत्तिः ॥८॥ पूर्व काव्यद्वयेन चित्तस्य प्रलोभनाय भाविप्रियालाभ- दर्शनपूर्वकं स्वकार्यमुद्दिशतिसंयोगेनानणुगुणमहाम्भोनिधीनां गुरूणां प्राप्तौनत्यं जगति बहुधान्योपकारकनिष्ठम् । विज्ञानश्रीप्रभृतिललनास्तत्र यत्पयोदं सेविष्यन्ते नयनसुभगं खे भवन्तं बलाकाः ॥९॥ भ्रातः ! स्वान्त ! ब्रज निजगुरुन् सम्यगाराधय त्वं . तां च प्रीत्याऽनुनय दयितामाशया जीवतो मे । आशाबन्धः किल धृतिकरः प्रायशो दुःखितानां ____सद्यःपाति प्रणयि हृदयं विप्रयोगे रुणद्धि ॥ १० ॥ अथ सहायलाभेन चित्तमुत्साहयतिएते गङ्गासलिलविमलैः कीर्तिपूरैविवेकात् सर्वोत्कृष्टादपि च गुरुभिर्यज्जिता विश्वपूज्यैः । १ अधिगमः प्राप्तिः । २ यद्वद् बलाकाः खे आकाशे मेघं सेवन्ते तथा ज्ञानश्रीप्रभृतिस्त्रियरतत्र पुया बहुधा अन्योपकाररतं भवन्तं त्वां सेवि. 'ष्यन्ते । अम्भोधिना च मेघ उन्नति प्राप्नोति, तथा बहुधान्यानां उपकार एकनिष्ठो भवतीत्यतस्तेन साम्यम् । ३ आशाबन्धो वियोगे दुःखितानां सद्यः पतनशीलं प्रणाय स्नेहयुक्त हृदयं रक्षतीत्यर्थयोजना ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४ चेतोदूतम्, तन्मन्येऽहं ननु जिगमिषोः सेवनार्थ प्रयान्तः संपत्स्यन्ते नभसि भवतो राजहंसाः सहायाः ॥११॥ अथ त्रयोविंशत्या काव्यश्चित्तस्य समुत्साहनाय श्रीगुरुराजान् वर्णयतिदोषावाप्तौ दधदनुदिनं शोकमस्तोकमुच्चैः सच्चक्रः स्यात्कथमिव न हि श्लाघनीयः स यस्य । 'योगे जाते भवति महतां भास्वतामत्र येषां स्नेहव्यक्तिश्चिरविरहजं मुश्चतो बाष्पमुष्णम् ॥ १२ ॥ गङ्गातीरे त्रिनयनजटाजूटदेशे शशाङ्क: ___ शङ्के स्थित्वाऽन्वहमपि तपस्तप्यते वृद्धिहेतोः । भूयो भूयो यदसमयशःस्पर्द्धनोद्भूतपापात् . क्षीणः क्षीणः परिलघु पयः श्रोतसां चोपभुज्य ॥१३॥ सद्वत्तश्रीजिपंतिरिवामात्रपावित्र्यशाली त्रैलोक्येऽपि प्रसरतितरां यद्गुणानां समूहः । मातङ्गा मामिह निजकरैर्मा स्पृशन्त्वित्यमीषां दिङ्नागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान्॥१४॥ १ यतः कीर्तिविवेकाभ्यां राजहंसाः श्रीगुरुभिर्जिताः, ततोऽहं मन्ये से श्रीगुरूणां सेवनाथ प्रयान्तो राजहंसा भवतस्तव जिगमिषाः सहायाः संपत्स्यन्ते । २ दोषाणां दूषणानां पले दोषाया रात्रेवाप्तौ । ३ सतां चक्रः समहः पक्षे संचासौ चक्र: चक्रवाक: । ४ चन्द्र : अतिकष्टं यथास्यादेवं शिवजटाजूटदेशे स्थित्वा श्रोतसां परि समन्ताल्लाघवोपेतं पयो जलं उपभुज्य च पीत्वा तपस्तप्यते इति संबन्धः । ५ द्विजपतिश्चन्द्रो ब्राह्मणश्च । ६ मातमा हस्तिनचाण्डालाश्च । ७ पीवरकरग्रहान् ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. वादेक्षिप्ताखिलपरहरिहुर्यशो राशिभाजा रक्तंश्वेतप्रसृमरमहः कीर्त्तिपूरेण येषाम् । आकाशस्य प्रसरतितमां श्यामवर्णस्य शोभा बर्हेणेव स्फुरितरुचिना गोपवेषस्य विष्णोः ॥ १५ ॥ कारुण्यार्द्रा अभिदधति ये वत्सला भव्यलोकं चेत्पापस्योपरममचिरादीह से दुःखभीरुः । यस्माद्भावात्कृतमिदमनेनैव शुद्धेन तद्भोः ! किञ्चित्पश्चाद्वज लघुगतिर्भूय एवोत्तरेण ॥ १६ ॥ श्री भास्वन्तो जगदुपकृतामुद्यता स्मेरॅप श्लाघ्यं लब्ध्वोदयमनुदिनं प्रीणयन्ति प्रपन्नम् । सच्चक्रं ये प्रथितमहसः कोऽथ वाऽन्योऽपि काले प्राप्ते मित्रे भवति त्रिमुखः किं पुनर्यस्तथोच्चैः ॥ १७॥ दक्षाः शिष्या निभृतमनसो ये विवेकप्रत्रेकाः भक्ति स्तोकामपि विदधते शुद्धभावेन युक्ताः । १ वादे क्षिप्तानां पराजितानां अखिलानां परेषां वादिनां यो हरित ( हरिमलिश्यामानामैक्यात्) श्यामो दुर्यशोराशिः तं भजति स्म तेन, तत्सं गतेनेति भावः । २ नीलरतश्वेतपरदुर्दशो यन्महः कीर्तिपुरस्य बर्हस्य च मयूरपिच्छस्य॑सादृश्यं । ३ आकाशस्य विष्णोश्च साम्येन । ४ तत् तस्मात् कारणाद् भो भव्य लोक ! यस्माद् भावादिदं पापं कृतं अनेनैव शुद्धेन उत्तरेण प्रधानेन भावेन पश्चाद् व्रज निवर्तस्व प्रतिक्रमं कुरुष्वेति योज्यम् । ५ स्मेरा पद्मा श्रीर्ज्ञानादिसंपत् पक्षे पद्मानि कमलानि! यत्र तं उदयं मध्येति योजना | Page #59 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. तान् दुष्पापामपि सपदि ये प्रापयन्ति प्रतिष्ठां .. सद्भावाः फलति न चिरेणोपकारो महत्सु ॥ १८ ॥ लोकमान्तास्फलनवलनात्पिण्डितः पाण्डुरद्युत् कीर्तिस्तोमः परमसुभगः प्रोन्नतो भाति येषाम् । स्फूर्जत्यूचं जलदमलिने वादिदुष्कीर्तिपुञ्जे मध्ये श्यामः स्तन इव भुवः शेषविस्तारपाण्डुः ॥१९॥ सर्वाकाशे हरिति लुठितां केतकीश्वेतपत्रै र्दी|न्निदैरिवं सुघटितां कीर्तिपनि यदीयाम् । अत्याश्चर्यापहतमनसः के न पश्यन्ति शश्वद भक्तिच्छेदैरिव विरचितां भूतिमङ्गे गजस्य ॥ २० ॥ संख्यातीतैरतिगुरुतरैर्यद्गुणैर्गाढपूर्णा ---_निस्सामान्यं दधति भुवने गौरवं ये यतीन्द्राः । तद्राहित्यादिह च लघुतां यत्परे तेन युक्तं रिक्तः सर्वो भवति हि लघुः पूर्णता गौरवाय ॥२१॥ स्तुत्या साक्षात्कृतिभिरिति ये कैनये श्रीघनं त्वां संसेवन्ते व्यपगतशुचः संवरेणापतृष्णाः । १ येषां पाण्डुरः कीर्तिपुञ्जः कृष्णे वादिदुष्कीर्तिपुञ्ज उपरि स्फूर्जति सति भुवः स्त्रीरूपायाः शेषविस्तारपाण्डुः मध्ये श्यामः स्तन इव भातीति संबन्धः । २ इवेत्युत्प्रेक्ष्यते-गजस्याने भक्तिच्छेदैर्नागबन्धादिचित्रविशेषै रचनाखण्डैविरचितां भूतिमिव रक्षामिव । ३ ये गुरवः कैः कृतिभिः पण्डितैरिति साक्षान स्तुत्या अपि तु सर्वैरपि; इति कथम् ? तदाह-ये शिष्याः सारङ्गाः चातकाश्च त्वां श्रिया धनं श्रीघनं मेधं च संसेवन्ते, ते Page #60 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. स्निग्धारावं परमकृपया साधु विस्तार्य शुद्धं सारङ्गास्ते जललवमुचः सूचयिष्यन्ति मार्गम् ॥ २२॥ चारित्र श्रीर्निरुपमगुणा सर्व सौख्यैकहेतुस्तस्यां लीनं कथमपि तथा चित्तमेतद्यदीयम् । नैवायान्ति कचिदपि यथा स्वममध्येऽपि किञ्चित् सोत्कण्ठानि प्रियसहचरीसंभ्रमालिङ्गितानि ॥ २३ ॥ एतत्सत्यं यदिह रिपवो रागरोषादिकास्ते पापा नैवोच्छ्रसितुमपि हे भद्र ! किञ्चिदन्ते । लङ्घित्वा तांस्तदपि विशदे धर्ममार्गे गुणोधैः . प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत् ॥ २४॥ अन्तर्दृष्ट्या विमृशसि न किं देहिनो ये तडागाः पुण्येऽम्भोदे प्रभवति भवद्वै भवाम्भः प्रपूर्णाः । पापे ग्रीष्मेऽभ्युदयिनि पुनस्तेऽप्यहो ! क्षीयमाणाः संपत्स्यन्ते कतिपयदिनस्थाहिंसा दशार्णाः ॥ २५ ॥ GR शिष्याः कृपया बाष्पजललवमुचः स्निग्धारावं यथास्यादेवं गा वाचो विस्तार्य आवर्त्य ते तव सारं शुद्धं मार्ग सूचयिष्यन्ति । मेघपक्षे ते सारङ्गाः चातकाः स्निग्धारावं विस्तार्य ते तव जललवमुचो जलधरस्य मार्ग सूचयिष्यन्ति ॥ १ ' दद दाने ? इति भौवादिकस्य रूपम् । २ ( गुणौघैः ) प्रत्युद्यातः कृताभ्युत्थानः। ३ व्यवस्येद् उद्यमं कुर्यात् ४ हंसा जीवा मरालाश्च कतिपयदिनस्थायिनो हंसा येषु ते । ५ दशार्णा दशामवस्थां अर्णाः प्राप्ताः । ( तडागरूपा देहिनः ) इति योज्यम् ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ चेतो दूतम् यद्वा-रक्तो देहेष्वपि च विविधैर्भोजनस्नानभूषासंस्काराद्यैर्गमयसि दिनान् किं मुधैव प्रमत्तः । नो जानीषे किमिति यदमी ग्रीष्मतोयाशयाभाः संपत्स्यन्ते कतिपयदिनस्थाहिंसा दशार्णाः || २६॥ येषामेवं रुचिरवचनैर्ज्ञाततत्रः प्रशान्त स्वान्तः साम्यामृतमनुपमं निर्वृतेरेकहेतुम् । भव्यो लोकः पिबति मुदितः स्वादु यद्वत्तृषार्त्तः सभ्रूभङ्गं मुखमिव पयो वेत्रवेत्याश्वलोमिं ॥ २७ ॥ त्रिभिर्विशेषकम् ॥ साक्षात्प्रख्यापयति परमैश्वर्य लीला विशेषो येषां भाग्यान्यनुपमतमैर्वैभवैरद्भुतानि । क्रीडाभूमीघर इव रतव्यञ्जकैर्नागराणा - मुद्दामानि प्रथयति शिलावेश्मभिर्यौवनानि ॥ २८ ॥ तापव्यापत्प्रशमनरताः कुर्वते निर्वृतिं ये सर्वेषामप्यविनयवतामाश्रितानां न चित्रम् । पुष्पादानेष्वपि हि सुखदः किं न मन्दारवृक्षश्छायादानात्क्षणपरिचितः पुष्पलावीमुखानाम् ॥ २९॥ स्त्रीणां सङ्गो भवति महते दोषपोषाय येषां सम्यक् तत्त्वाधिगतमनसामेष एवोपदेशः । १ वेत्रवती नदी स्त्री च । चेत्रवत्याः स्त्रियः संभ्रूभङ्गं मुखमिव वेत्रवत्या नद्याञ्चलोर्मिपयः पिबति॥ २ सुरतसूचकैः (वैभवस्थानीयैः शिलावेश्मभिः) ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. अन्येषां तु प्रतिहतधियामेष यत्कामिनीनां लोलापाङ्र्यदि न रमसे लोचनैर्वञ्चितोऽसि ॥३०॥ धीरत्वाधाकृतसुरगिरीन् यान् विना नैव कश्चित् शक्तः सोडुं युवमृगदृशां दुःसहान् दृग्विलासान् । यस्माद्विश्वाद्भुतसुभगताशालिनीनाममोघं स्त्रीणामाद्यः प्रणयवचनं विभ्रमो हि प्रियेषु ॥ ३१ ॥ येषां साक्षादिव जलमुंचां संवरापूरितानां ... विज्ञाः के के न खलु रचयन्त्यत्र विज्ञप्तिमित्थम् । स्फीताप्येषा गुणततिसरित्त्वद्वियोगात्तनिष्ठा कार्य येन त्यजति विधिना स त्वयैवोपपाद्यः ॥३२॥ . सान्द्रानन्दैविबुधनिवहैः सेव्यमाना समन्ता नानाभेदैः प्रतिदिनभवैरुत्सवैरुज्ज्वलश्रीः । . येषामेषा शुभति सुभगास्थानभूर्भूतलस्या शेषैः पुण्यैर्हतमिव दिवः कान्तिमत् खण्डमेकम् ॥३३॥ अस्यस्तापं असमररसः प्रीणयन् सङ्गमेन स्निग्धोऽत्यन्तं वशयति नृणां चित्तवृत्तीः सुकान्ताः । येषां प्रेडद्वचनविसरः शीतलत्वाँस्तसाम्भ: सिमावातः प्रियतम इव प्रार्थनाचाटुकारः ॥ ३४ ॥ १ जलमुचामिव येषां संरावपूरितानामिति संबन्धः । संवरो हि मुनीनां प्रसिद्धः, मेघ पक्षे तु संवरं जलम् । २ शुभति राजते । तौदादिकस्य शुभे रुपमिदम् । ३ शीतलत्वेन अस्तः तिरस्कृतः साम्भः जलसंपृक्तः सिप्रा (नदी) वातो येन तथोक्तो येषां वचनविसरो रसवत्त्वेन, कान्तारूपाणां चित्तत्तीनां वशीकरणेन च प्रियतम इवेति भावः ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. सारोदारानणुगुणमणिश्रेणिकोटीरनन्ताः संख्यातीतान् पुनरनुपमान् वृत्तमुक्ताफलौघान् । दृष्ट्वा येषु प्रसृमरमहःश्लाघनीयवालान् संलक्ष्यन्ते सलिलनिधयस्तोयमात्रावशेषाः ॥ ३५ ॥ अथ सप्तभिः काव्यैर्नगरवर्णनगमनयुक्तिदर्शनपुरस्सरं स्वाभीष्टलाभादिना चित्तं प्रलोभयतिएते शीतद्युतिसितयशः पूर्णसंपूर्णविश्वाः श्रीसूरीन्द्राः सकलजगतां वन्द्यपादारविन्दाः । अन्ये चैते गुणजलधयस्तहिनेयाः समन्ता दित्यागन्तून् रमयति जनो यत्र बन्धनभिज्ञः ॥३६॥ यत्रामात्रः स्फुरति महिमा कोऽप्यहो ! श्रीगुरूणां .. सम्यग्धर्म विषयविमुखा येन तेऽपि श्रयन्ते। . क्रीडन्ति स्मानुदिनमपि ये मन्दिरेषु स्मरोत्थं नीत्वा खेदं ललितवनितापादरागाङ्कितेषु ॥ ३७ ।। यस्मिन् पथ्यैः सुगुरुवचनैः शान्तकामज्वराणां तेषां पुंसां तदपि निखिलं दुःखमेवावभाति । येऽमन्यन्त प्रसभसुरतश्रान्तिमन्तः सुखं य त्तोयक्रीडानिरतयुवतिस्नानतिक्तमरुद्भिः ॥ ३८ ॥ चेतस्तस्मिन् व्रज पुरवरे पावने श्रीगुरूणां स्थित्या तेषाममृतमधुरान् देशनाया निनादान् । १ अपरिमितः ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम् . सम्यक् शृण्वन् श्रुतिसुखकरान् जन्मनस्त्वं समानानामन्द्राणां फलमविकलं लप्स्यसे गर्जितानाम् ||३९|| श्रीमत्सूरीश्वरपरिचयात्सिद्धचूर्णादिवाप्तात् कोन्तत्वं ते सपदि भविता स्वान्त ! तद्येन पश्चात् । गाढोत्कण्ठा वरगुणरमापक्ष्मलाक्ष्यः सलीला ११ नामोक्ष्यन्ते त्वयि मधुकरश्रेणिदीर्घान् कटाक्षान् ॥ ४० ॥ तत्र भ्रातस्तदनु विजयानन्ददायाः प्रियाया बुद्धेः सत्याः शिवँ इव भवान् लप्स्यते निर्विलम्बम् । गाढा श्लेषं समहिमगुणे श्रीगुरौ गौरवार्डे शान्तोद्वेगस्तिमितनयनं दृष्टभक्तिर्भवान्याः ॥ ४१ ॥ यथा च श्रीसूरीन्द्रान् विनयविधिभिः सेवमानः प्रशस्तैज्ञतोत्साहः स्फुटमपि धिया लप्स्यसेऽभीष्टसिद्धिम् । अर्चन् लङ्केश्वर इव शिवं नव्यलूनैः शिरोभिः शान्तोद्वेगस्तिमितनयनं दृष्टभक्तिर्भवान्याः ॥ ४२ ॥ विज्ञानश्रीप्रभृतिललना लोभनीयाः प्रसन्नै - रेवोदारैर्विनयरुचिरैः सामवाचां प्रपञ्चः । १ ( आप्तात् लब्धात् ) सिद्धस्य सिद्धविद्यस्य चूर्णादिव । २ का - न्तत्वं चारुत्वं पतिभावं च । ३ यथा शिवः सत्याः भवान्या आलिङ्गनं लभते तथा भवानपि बुद्धेः आलिङ्गनं लप्स्यते इति संबन्धः । मनसो हि बुद्धया ( गुणेन ) योगो न्यायसिद्धः ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. चेतस्तस्मानवसमुदिताम्भोदवत्सर्वथा त्वं तोयोत्सर्गस्तनितमुखरो मा स्म भूर्विक्लवास्ताः ॥४३॥ अथ श्रीगुरुस्तुतिप्रस्तावनाय स्वकार्योपक्रमाय च चित्तं प्रार्थयमान आह- . गाई पूर्णा जलधय इवामेयमाहात्म्यरत्नैः स्तोतव्याः श्रीपरमगुरवः स्वान्त ! निर्णिक्तभक्त्या । अव्याक्षेपं तदनु कृपया मत्कृते त्वं यतेथा मन्दायन्ते न खलु सुहृदामभ्युपेतार्थकृत्याः ॥ ४४ ॥ चतुष्पञ्चाशता काव्यैः स्तुतिप्रकारमेव पूर्व चित्तं प्रति शिक्षयतिसर्वत्रापि प्रस्मरमहा यः परेषां हि तेज... स्तेजोभाजामपि न सहतेऽतीवतीव्रप्रतापः । सूरः सोऽपि त्रिभुवनगुरी किं महद्भिर्महाभिः प्रत्यावृत्तस्त्वयि कररुधि स्यादनल्पाभ्यसूयः ॥ ४५ ॥ मोहाम्भोधौ विषमविषयमोच्छलन्मत्स्यजाले शृङ्गाराम्भाप्रभवमदनोत्तुङ्गरगत्तरङ्गे । .. धीरत्वेन प्रभवति जनस्त्वां विना नैव कश्चि न्मोघीकर्तुं चटुलशफरोद्वर्तनपेक्षितानि ॥ ४६॥ स्वामिन् ! धन्यो भवसि न कथं विश्वमान्यो यतस्त्वं .. तत्त्वातत्त्वावगतिवशतोऽत्यन्तनिस्सङ्गचेताः । - दुःखत्याज्यानिखिलविषयांस्त्यक्तवान् पूर्वमेव ज्ञातास्वादो विपुलजघना को विहातुं समर्थः ॥४७॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. विश्वाभीष्टे विभवनिवहे स्त्रीषु. रूपाद्भुतासु श्री सौधे कचिदपि विभो ! रज्यसि त्वं न किञ्चित् । अन्ये शून्येऽपि हि ननु बने तत्र मुह्यन्ति यस्मिन् । ___ शीतो वायुः परिणमयित्ता काननोदुम्बराणाम् ॥४८॥ सौम्यः क त्वं ननु मुनिपते ! शुद्धवंशाप्तजन्मा निस्संबन्धं त्रिभुवनजनत्राणनिर्माणनिष्ठः । क्रूरः स्कन्द क स शशिभृता रक्षणार्थ सुराणा मत्यादित्यं हुतवहमुखे. संभृतं तद्धि तेजः ॥ ४९ ॥ त्वल्लीनानां भुवि जनमनः केकिनां का गतिः स्या नो चेत्माप्योन्नतिमनुपमा पूर्वमानन्दयेस्तान् । नो वा नव्याम्बुद इव यदि स्निग्धशिक्षोक्तिनादैः पश्चादद्रिग्रहणगुरुभिर्जितनतयेथाः ॥ ५० ॥ नेतः ! पूता जिनगुणमयी रक्तभावममुक्ता वर्णश्लाघ्या न विहितमहामन्युहिंसाप्रवृतिः । त्वद्वाक्सिन्धुहसति न कथं तां विपर्यस्तरूपां श्रोतोमूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम्॥५१॥ मुक्तापतिपवरसुभगं कीर्तिपुरं त्वदीयं . श्यामेऽन्तस्थे सति कुयशसि त्वजितानां परेषाम् । आलोकन्ते कुतुकवशतः के न विस्तार्य दृष्टी रेकं मुक्तागुणमिव भुवः स्थूलमध्येन्द्रनीलम् ।। ५२ ।। . शोभापूर्णे । २ मम्युर्यज्ञः ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ .१४ चेतोदूतम्, त्वद्वत् कः स्यादुपकृतिपरो यत्परेषां हितार्थ नानादेशान् विहरास विभो ! पुण्यकारुण्यसिन्धुः । कीर्तिस्तोमैः स्फुटमिह दिशो द्योतयन् धर्मऋद्धिं पात्रीकुर्वन् दशपुरवधूनेत्रकौतूहलानाम् ।। ५३ ।। प्राप्तोऽलं कापुरुषविभुतां पङ्ककृतिक दशास्यः पाथोमुग्वा परममहतः पङ्कहर्तुः समस्ते । यद्यप्यग्रे पशुपतिवचांसीव शस्यश्रियेऽसौ धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन्मुखानि ॥ ५४ ॥ अन्तः साम्यामृतरसमहावीचिभिनिर्मले ते नैव स्थानं हृदि गुणभृते केऽपि दोषा लभन्ते । ताकिं किञ्चित् कचिदपि बहिस्तद्विकृत्या अभावा.. दन्तः शुद्धस्त्वमपि भविता वर्णमात्रेण कृष्णः ॥५५॥ उग्रो भीमो विषमनयनश्चर्मभृद्भक्षवृत्तिः पण्डः कस्मादिह सह मया स्पर्द्धतेऽसावितीव । रोषात्कीर्तिस्तव सुरधुनीच्छद्मनारुह्य शीर्ष शम्भोः केशग्रहणमकरोदिन्दुलग्नोर्मिहस्ता ॥ ५६ ॥ हीरक्षीरस्मररिपुशरच्चन्द्रवच्छुभ्रवर्णा ___ युक्ता स्निन्धाञ्जनघननिभैर्वादिदुष्कीर्तिपूरैः । कीर्तिः स्फीता तब यतिपते ! पावनी स्वधुनीव स्यादस्थानोपगतयमुनासङ्गमेनाभिरामा ॥ ५७ ।। १ लङ्कापुरुषेषु राक्षसेषु विभुतां स्वामिताम् । अलं अत्यर्थ कापुरुषेषु विभतां श्रेष्ठतां च ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. पिण्डीभूतः परिमिततया भूतलस्याप्रमाणः शुक्लो युष्मद्गुणसमुदयो व्याप्य विश्वं स्थितो यः। . मेघः श्यामस्तदुपरि यदा स्यात्तदानीं स धत्ते शोभां शुभ्रत्रिनयनवृषोत्खातपङ्कोपमेयाम् ॥ ५८ ॥ त्वं श्रीभास्वान् भवसि भुवने दुस्तमैस्तत्तमभिः संछन्नाशाः सपदि शरणं त्वामुपेताः समन्तान् । कुर्या वर्याभ्युदितविभवः सप्रकाशास्तदाशा आपन्नार्तिप्रशमनफलाः संपदो छुत्तमानाम् ॥ ५९॥ सम्यक्तत्त्वावगमरहिता ये कुमार्गोपदेशैः __ स्पष्टं नष्टाः स्वयमथ परानाशयन्ति प्रमुग्धान् । वैदुष्येण क्षिपसि सहसा तान् क्षणेनाप्यशेषान् के वा न स्युः परिभवपदं निष्फलारम्भयत्नाः॥६॥ ज्ञातं स्वामिन्नतिशयमहानेक एवासि विश्वे । साक्षात् सर्वाधिकगुणतया नापरः कश्चिदस्ति । यत्त्वां श्रित्वाऽधिगतपरमैश्वर्यसंपविलासाः संकल्पन्ते स्थिरगणपदप्राप्तये श्रद्दधानाः ॥ ६१ ॥ गायन्त्युच्चैहिमगिरिगतास्त्वद्यशः किन्नरीणां __वर्गाः केचित् कतिचन पुनर्वादयन्ते सुवंशान् । चेन्मेघस्य स्फुरति मुरजस्येव नादस्तदायं सङ्गीतार्थो ननु पशुपतेस्तत्र भावी समग्रः ॥ ६२ ।। माद्यविद्यावगमनमदोन्मादिनो वादिनो ये । ते निश्शेषाः सपदि भवता निर्जिता लीलयैव । Page #69 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. विश्वे तेषामसितकुशयो विस्तृतं तिर्यगुच्चैः श्यामः पादो बलिनियमनाऽभ्युद्यतस्येव विष्णोः॥६३।। बाहुल्येनाखिलभुवि गतः पूर्णमेकार्णवत्वं ___स्वच्छातुच्छस्फटिकविशदस्त्वद्यशोराशिरिदः । सान्द्रीभूतः प्रथयति महाश्चर्यलक्ष्मी न केषां ___ राशीभूतः प्रतिदिशमिव त्र्यम्बकस्याट्टहासः ॥६४॥ कैलाशाभ्युनतसितभवत्कीर्तिराशेः प्रसव स्वेनोक्षिप्ते सति कुमतिनां दुर्यशश्चक्रवाले । श्रीसूरीश ! स्फुरति सुषमा काऽप्यपूर्वा पृथिव्या___ मंसन्यस्ते सति हलभृतो मेचके वाससीव ।। ६५ ।। निस्तुल्यार्थावलिमाणमयैः शास्त्रसानुप्रतानै___ विश्वग्व्याप्तो जिनमतमहारोहणाद्रिश्वकास्ति । तस्मिन्नव्यानघमणिगणानिच्छतां वाप्रबन्धैः सोपानत्वं कुरु मणितटारोहणायाग्रयायी ॥ ६६ ॥ हा! गच्छन्तु क शरणमिमाः शिष्यसारङ्गमालाः प्रीणास्युच्चैर्जलद इव चेन्नैव पुण्यामृतेन ।' वाणीरूपैस्त्वमपि यदि वाऽभीष्टलाभाशयोक्ताः ___ क्रीडालोलाः श्रवणपरुषैर्जितैर्भापयेस्ताः ॥ ६७ ।। श्रीमान् श्रेयःप्रततिसुभगः सत्फलप्राप्तिहेतु-' १ जगात । जगद्वाचकस्य हि विश्वशब्दस्य सर्ववाचि-सर्वशब्दसाहचर्या. न सर्वनामत्वम् तेन न स्मिन्नादेश। २ इद्धः दीप्तः। ३ सुषमा परमा शोभा। ४ श्रेयांसि पुण्यानि तेषां प्रततयः पयस्ताभिः सुभगः, अन्यत्र श्रेयस्य: श्रेष्ठा या: प्रततयो लताः ताभिः सुभगः ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ चेतादूतम्. स्फारोदारागंमपरिगतो जैनधर्मः क्षमाभृत् । त्वत्स्वायत्ता नियतमखिला तस्य संपत्ततस्त्वं नानाचेष्टैर्जलदललितैर्निर्विशेस्तं नगेन्द्रम् ॥ ६८ ॥ कृत्वा यात्रां विजयिनि समाजग्मुषि प्राप्तविश्वश्वर्ये युष्मद्यशसि नृपतौ वल्लभे सानुरागा । वर्षालक्ष्मी रसरभसतः प्रक्षरद्वारि धत्ते मुक्ताजालग्रथितमलकं कामिनीवाभ्रवृन्दम् ॥ ६९ ॥ अत्यौन्नत्यश्रियमधिगतं तुङ्गभृङ्गाग्रभागाः स्फूर्जज्ज्योत्स्नाधवल यशसं श्वेतवर्णाः सुधाभिः । चित्रोल्लासिप्रवरविभवं चित्रतो दर्शनीयाः प्रासादास्त्वां तुलयितुमलं यत्र तैस्तैर्विशेषैः ॥ ७० ॥ भक्तिव्यक्तिर्हृदयफलके कुन्दमाला विशाला वाचः पुण्याः श्रवणयुगले मज्जुलाम्भोजभूषाः । सम्यग्धर्माधिगमसजुषां शासनं जैनचन्द्रं सीमन्ते च त्वदुपगमजं यत्र नीपं वधूनाम् ॥ ७१ ॥ तस्यां तस्यां पुरि परहितस्त्वं वितन्वन् विहारं क्रूरात्मानं तमपि सहसा मोहमलं निहंसि | जेतुं शक्ताः कथमपि न यं शौर्य भाजोऽपि योधाः ܝܕ १ आगमाः सिद्धान्ताः, अन्यत्र अगमा वृक्षाः । २ क्षमाभृत् पर्वतः । ३ कामिनीव वर्षाविजयलक्ष्मीः मुक्ताजालग्रथितं अलकं इव प्रक्षरवारि अभ्रवृन्दं धत्ते इति संबन्धः । ४ जैनशासनरूपस्य नीपस्य कदम्बपुष्पस्य सीमन्त ( शिरो ) धार्यत्वं सुघटितम् ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ १८ चेतोदूतम्. प्रत्यादिष्टाभरणरुचयश्चन्द्रे हासव्रणाः ॥ ७२ ॥ त्रिभिर्विशेषम् । चेतोरङ्गे दृढतमगुणे सन्मतिर्न र्त्त की यं त्वच्छिष्याणां परमनिपुणा नृत्यति स्फुर्तियुक्ता । इष्टानर्थान् समभिलषतां शास्त्रतत्त्वोपदेशे त्वद्गम्भीरध्वनिषु शनकैः पुष्करेष्वाहतेषु ॥ ७३ ॥ विश्वस्वामिन्ननुपमगुणैस्तीर्थकुतुल्यता ते प्रज्ञोन्मेषे सति तनुमतां व्यज्यते व्यक्तमेव । यद्वत्तैस्तैर्गतिरभसतः स्रस्तपुष्पादिभावै शो मार्गः सवितुरुदये सूच्यते कामिनीनाम् ॥७४॥ ( यद्वा माद्यद्वादिव्रजमदतमःस्तोमनिर्नाशकस्यत्यन्तं मुक्तास्तमनविपदः सर्वदाप्तोदयस्य । चिह्न रात्रावपि हि विदितैस्त्वत्तापस्य सत्केनैशो मार्गः सवितुरुदये सूच्यते कामिनीनाम् ॥७५॥ १ चन्द्रहासः खड्गः । २ त्वद्गम्भीरध्वनिरूपेषु पुष्करेषु वाद्यभाण्डेषु वाद्यमानेषु शिष्यहृदयरूपायां नाट्यशालायां सुबुद्धिरूपा नर्तकी नृत्यतीत्याशयः । ३ निशायां गमनविषयीकृत: कामिनीनां अभिसारिकाणां मार्गो यथा सूच्यते तथेति पूर्वार्धन संबन्ध: । ४ त्वत्प्रतापस्य रात्रिन्दिवं तथात्वेनैव वर्तमानस्य चिह्नः सूर्योदयेऽपि कामिनीनां रात्रिसंबन्धी एव मार्ग: सूच्यते इति संबन्धः ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम. तैस्तै नाशयविलसितैलिङ्गयुक्तिमयोग मर्मस्थानाक्रमणवशतश्चाकुलानां परेषाम् । पत्यौ त्वयि चलदृशां वाक्यरूपोऽबलानां ___ हीमूढानां भवति विफलः प्रेरितचूर्णमुष्टिः ।। ७६ ॥ पूर्व स्फूर्जत्तरमदभरादागतानां क्षणेन - त्वक्षिप्तानां क्षुभितमनसां वादिवृन्दारकाणाम् । अन्तःसर्पत्परिभवभवाः श्वासदण्डाः कवोष्णा धूमोद्गारानुकृतिनिपुणा जर्जरा निष्पतन्ति ॥ ७७ ॥ सर्वाभीष्टाः सततममृतस्यन्दरम्या जनाना मन्तर्दाहं सपदि शमयन्त्येव वाचस्त्वदीयाः । क्लेशं घर्मोद्भवमिव शरच्चन्द्रपाद प्रणुन्ना ___ व्यालुम्पन्ति स्फुटजललवस्यन्दिनश्चन्द्रकान्ताः ॥७८।। तेष्वत्यन्तं न किमु निखिलाः सप्रकाशाः सदाशाः किं वा नैव प्रमदकुमुदोल्लासलक्ष्मीरनल्पा । ये राजन्ते प्रसृमरभवद्वकपूर्णेन्दुवाणी नित्यज्योत्स्नाप्रतिहततमोवृत्तिरम्याः प्रदोषाः ॥७९॥ कैवल्याख्यं पदमसुलभ लभ्यते त्वत्प्रसादा दास्तामन्यत्तदिह विदितं देवलोकादि रम्यम् । शश्वद्विश्वत्रयजनमनोहारिरूपाः सलीलं संक्रीडन्ते मणिभिरमरमार्थिता यत्र कन्याः ।। ८० ॥ १ अन्वयव्यनिरेकि केवलान्वाये केवलव्यतिरेक चेति लिङ्गत्रयं न्यायशास्त्रप्रसिद्धम् । लिङ्गं पुरुषचिह्नमपि । २ परेषां प्रतिवादिरूपाणां चलदृशां चञ्चललोचनानां अबलानां स्त्रीणामिति योजना ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ २० चेतोदूतम्. कारुण्येनोपदिशति हितं निर्विशेष समेषां तत्त्वज्ञेऽपि त्वयि सति जगत्तारणकप्रवीणे । . धिग् व्यामोहं कतिचन परे भ्रान्तचित्ता वधूभि बंद्धापानं बहिरुपवनं कामिनो निर्विशन्ति ॥ ८१ ॥ चिन्तातीताखिलसुखकरीं त्वत्प्रसतिं दुरापां प्राप्य स्वर्ग परिमितसुखं कः समीहत विद्वान् । यद्यप्यत्र त्रिदशतरुणीकामितं सर्वदैवा ऽप्येकः सूते सकलमबलामण्डनं कल्पवृक्षः ॥ ८२ ॥ . ये मोहान्धा घनधनमदावेशनश्यद्विवेका मन्दायन्ते तव पदयुगोपासने भाग्यलभ्ये । दुःखं प्राप्स्यन्त्युपनतजराद्यामदस्ते नृणां किं वित्तेशानां न खलु च वयो यौवनादन्यदस्ति।।८३॥ एषा योषा जगति कुगतिद्वारमेवं विदित्वा येन त्यक्ता रज इव परब्रह्मलक्ष्मीरतेन जेतुं तं त्वां प्रभवति कथं चित्तभूहन्त ! यस्मा___तस्यारम्भश्चतुरवनिताविभ्रमैरेव सिद्धः ॥ ८४ ॥ स्निग्धच्छायः सुपरिकरितः साधुपात्रैरमात्रै मङ्गल्यश्रीरभिमतफल श्लाघनीयस्त्वमेव । विश्रामार्थ जगति विधिना निर्मितः शर्महेतु हस्तपाप्यस्तबकनमितो बालमन्दारवृक्षः ॥ ८५॥ १ सर्वेषाम् ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ चतोदूतम्. चित्रं जाड्यमेसर रहितः संवरैः पूरितस्त्वं कासारत्वं श्रयसि सुभगः स्मेरपद्मावलीभिः । तज्जानेऽहं जडेपरिचितं मानसाईं सरस्त २१ न्न ध्यास्यन्ति व्यपगतशुचस्त्वामपि प्रेक्ष्य हंसाः ॥ ८६ ॥ यः सन्तापं शमयति भुवः पुष्करावर्त्तमेघो यो वाऽत्यन्तं जगति बहुधाऽन्योपकारं विधत्ते । विद्युद्दीपप्रसृमर महोभास्वरत्वेन साक्षात् प्रेक्ष्योपान्तस्फुरिततडितं त्वां तमेव स्मरामि ॥ ८७ ॥ रागाक्रान्तं त्रिजगदखिलं विश्ववन्द्यं विना त्वा मास्तामन्यः सुरतनिरतो हन्त वृक्षोऽपि कश्चित् । अम्भोजाक्ष्याः कुचयुगदृढालिङ्गनस्याभिलाषी काङ्क्षत्यन्यो वदनमदिरां दोहदछद्मनाऽस्याः ॥ ८८ ॥ स्वामिन् ! शिष्यावलिवरवनीं पुण्यसंपल्लवाढ्यां शिक्षातोयैर्नयसि नितमामुन्नतिं श्रीघनस्त्वम् । चेतोहारी कलियुगरजन्युद्गमात् सद्गुणौघो यामध्यास्ते दिवसविगमे नीलकण्ठः सुहृद्वः ॥ ८९ ॥ विश्वाराध्ये गुणवति गुरौ त्वय्यपि प्राणिनो ये साक्षादीर्ष्याकलुषितहृदः प्रातिकूल्यं प्रपन्नाः । १ जाड्यं अज्ञत्वं शीतत्वं च; शीतत्वरहितत्वं च कासारस्य सरस आश्चर्यापदिकम् । २ जडै: । डलयोरक्यात्, जलैः, अज्ञैश्च परिचितं संगतम् । ३ संपदां लवाः, सम्यक् प्रकाराणि पल्लवानि च तैराढ्यां शिष्यमण्डलीरूपां बनीं श्रौघनः लक्ष्मीपुर्णे भेघश्च त्वं नितमां अनवर तं उन्नतिं नयसीत्यर्थयोजना ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. मन्ये मेघस्तदुपरि रुषेवात्र वर्षासु धत्ते खद्योतालीविलसितनिभां विधुदुन्मेषदृष्टिम् ।। ९० ॥ नित्यं स्फारीकृतगुणगणः सर्वदोषान्तकस्त्वं . वृद्धिं किश्चिन्न खलु सहसे कापि दोषाकरस्य । भूयो भूयः क्षयमयदिदं तेन किं बिम्बमुच्चै-:. रिन्दोर्दैन्यं त्वदनुसरणक्लिष्टकान्तेर्बिभर्ति ॥ ९१ ॥ वादिश्रेणी विपिनमगमत्त्वन्जिता तत्र याव- . द्गातुं लग्ना सकरुणमसौ दुःखविस्मारणार्थम् । मुह्यत्येषा घनतमशुचा तावता शून्यभावा द्भूयो भूयः स्वयमपि कृतां मूर्च्छनां विस्मरन्ती ॥१२॥ कीर्तिः कान्ता भ्रमति भवतः सर्वतस्त्यक्तशङ्का . दूरेऽप्येका जगति विगतवीडमाक्रीडते च । ब्रूहि स्वामिन् ! किमु समुचिताः संभवेयुः सतीनां प्रायेणैते रमणविरहेष्वङ्गनानां विनोदाः ॥ ९३ ॥ श्रुत्वा नामाऽपि हि तव भिया व्याकुला वादिनोऽमी जातोत्कम्पास्तरलनयनाः काकनाशं प्रनष्टाः । तेषां योषाः सुचिरमभवन् दुःखिताः सारयन्त्यो गण्डाभोगात्कठिनविषमामेकवेणीं करेण ॥ ९४ ॥ दीना मीना इव जगति ये प्राणिनस्त्राणहीना स्तानिःशेषानिखिल वनोद्धारबद्धावधानः । त्वं कारुण्याधिगतहृदयस्त्रायसे धीवरोऽपि प्रायः सर्वो भवति करुणात्तिराद्रोन्तरात्मा ॥ ९५॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ चेतादृतम् . त्वत्तो गाढं परिभवभयाद्वादिवृन्दे प्रनष्टे गच्छन्तीनामनुपतिपथं योषितां दुःखितानाम् । अध्वश्रान्ते रतिमृदुतया कम्पभावाच्च कामं यास्यत्यूरुः सरसकदलीस्तम्भगौरश्चलत्वम् ॥ ९६ ॥ नानायुक्तिप्रहरणगणैर्दुर्जयान् वादिराजान् जित्वा कान्ता विजयकमलाऽत्यन्तरक्ता त्वयेश ! | जातोत्कण्ठं कथमपि तथाऽऽलिङ्गिता, नो यथा स्यात् सद्यः कण्ठच्युतभुजलताग्रन्थिगाढोपगूढम् ॥ ९७ ॥ स्तोतुं शक्याः किमिव गुरवोऽनन्ततत्तद्गुणानां यस्मात्तेषां जयति चरितं विश्वविश्वाभिशायि । यासि स्वान्त ! स्वयमपि यदि त्वं तदा भावि तावत् प्रत्यक्षं ते निखिलमचिराद्भ्रातरुक्तं मया यत् ॥ ९८ ॥ अथ श्रीगुरुस्तुतिमुपसंहरन् दशभिः काव्यैः श्रीगुरुपादानामात्मस्वरूपज्ञापनाय चित्तं प्रति प्रेरयतिएवं स्तुत्वा परमगुरवो ज्ञापनीया मदीयं तत्तादृक्षं स्वयमवगतं यादृगस्ति स्वरूपम् । योग्ये स्थाने भवति सफला प्रार्थना प्राणभाजां सूर्यापाये न खलु कमलं पुष्पति स्वामभिख्याम् ॥९९॥ निस्सामान्याभ्युदयकमलाप्रापणप्रत्यलायां रक्तः सोऽयं कथमपि तथा त्वत्सत्तौ प्रियायाम् । ― त्तरार्धेन संबन्धः ॥ २३ १ त्वत्प्रसत्तिः भवदनुरक्तिः तद्रूपायां प्रियायां तथा रक्तो यथेत्यु Page #77 -------------------------------------------------------------------------- ________________ २१ चेतोदूतम्. तस्यावश्यं हरति न यथा मानसं कामिनी सा . __या तत्र स्यायुवतिविषये सृष्टिराद्येव धातुः ॥१०॥ या ज्ञानश्रीः सकृप ! भवता सुप्रसन्नेन तस्मै दत्ता दुःखव्यपगमकरी चित्तविश्रामधाम । प्रम्लानां तामपि निजसखीविप्रयोगादिदानी ____ जातां मन्ये तुहिनमथितां पद्मिनी वान्यरूपाम् ॥१०॥ सोऽयं तस्या गुरुविरहतो भ्रान्तचेताः समन्ता त्तामेवालोकयति परितः कल्पनालप्तरूपाम् । रष्टया पृच्छत्यपि हृदयजस्नेहतो हे प्रिये ! त्वं . कच्चिद्भर्तुः स्मरसि रसिके ! त्वं हि तस्य प्रियेति॥१०२॥ वात्सल्यं ते जगति परमं तन्न तस्मिन्नुपेक्षा ... युक्ता भक्ते ! प्रगुणय न किं तां यतस्त्वद्वशे सा। उद्विग्ना या किमनुनयते मानिनी नालिंवर्ग स्तामुन्निद्रामवनिशयनासन्नवातायनस्थः॥ १०३ ॥ तिष्ठन् गच्छन् स्वयमुपविशन् वापि जाग्रत्स्वपन्ना ___ गाढं दुःखी सविवशमना ध्यायति त्वत्प्रसत्तिम् । .' या स्वाभीष्टा स्मरति न कथं वासरान् पान्थराजी तामेवोष्णैर्विरहजनितैरश्रुभिर्यापयन्ती ॥ १०४ ॥ दुःखोद्रेकात्सततगलितैः प्लाविता बाष्पपूरैः शक्ता नैवोल्लसितुमलसा कातरा तस्य दृष्टिः । १ सोऽयं मद्रूपो जनः । तस्याः ज्ञानश्रियाः। २ सखोजनः । । सघिवशं भरिष्टदूषितं मनो यस्य तथाभूतः॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. रोहन्मोहाद्विरचिततनोदेशनं वत्पसत्त राकाङ्क्षन्ती नयनसलिलोत्पीडरुद्धावकाशम॥१०५|| गाढोद्वेगप्रभवजडतायोगतो मुद्रितत्वं तत्माप्त्याशाजनितपरमानन्दतः स्मेरभावम् । आबिभ्राणा स्फुरति नियतं सांप्रतं तस्य बुद्धिः साभ्रेऽनीय स्थलकमलिनी'न प्रबुद्धा न सुप्ता ।।१०६।। आशाबद्धी गमयति दिनान् दैन्यवानेष साक्षा त्तस्य स्वामिन् ! यदि न भविता सङ्गमस्त्वत्प्रसत्तः। . स स्तोकाम्भ:स्थितशफरिकेवातिदुःखातिरका न्मीनक्षोभाच्चलकुवलयश्रीतुलामेष्यतीति ॥ १०७॥ . कोऽप्येतस्मादिह पुरवरादागतः स्यादकस्माद दृष्ट्वाऽत्यन्तं सपदि मुदितोऽत्यन्तसम्भ्रान्तवृत्तिः। सोल्लासं ते कुशलमनिशं पृच्छति स्वच्छभावः पूवाभाष्यं सुलभविपदां प्राणिनामेतदेव ॥ १०८ ॥ अथ पूर्वोक्तमपसंहरन् पञ्चदशभिः काव्यश्चित्तं प्रति श्रीगुरुराजप्रसत्तिप्रियाविषयं सन्देशसर्वस्वमुपदिशतिएवं दीव्यद्गुणजलनिधीन वर्यगाम्भीर्यभाजः पाठीनौवैश्चिरपरिचितान् श्रीगुरून् ज्ञापयित्वा । १ पाठिनां अध्ययनशीलानां शिष्याणां इनाः प्रवरास्तेषां, पाठीनानां सहस्रदंयागां मत्स्यविशेषागां च ओषैः समूहैः ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. २६ साक्षालक्ष्मीमित्र वर सखे ! तां प्रसत्तिं प्रसन्नै वक्तुं धीरस्तनितवचनैर्भामिनी प्रक्रमेथाः ॥ १०९ ॥ प्राणाधारस्त्वमसि दयिते ! तद्विना सङ्गमं ते । प्रत्यर्थीव व्यथयति भृशं मेघपूरः कृशं माम् । पाथोदः किं ग्लपयतितमां नो कुलान्यध्वगानां मन्द्रस्निग्धैर्ध्वनिभिरबलावेणिमोक्षोत्सुकानि ॥११०॥ निस्संबन्धं हितकरतया विभ्रता मित्रभावं ___ केनाप्येषाऽखिलसुखकरी ढौकिता भाग्ययोगात् । त्वद्वार्ताऽपि प्रथयति ममामन्दसंमोदलक्ष्मी ____ कान्तोदन्तः सुहृदुपनतः सङ्गमात् किञ्चिदूनः ॥१११॥ रात्रौ यद्वद्भवति विरहाच्चक्रवाकोऽतिशोका क्रान्तस्वान्तोऽहकमपि तथा सर्वथाऽप्यस्मि दुःखी । कान्ते ! तन्मे न खलु हृदये सौख्यलेशः कदाचित् सङ्कल्पैस्तैर्विशति विधिना वैरिणा रुद्धमार्गः ॥११२॥ त्वद्योगायाऽभिमतफलदां श्रीगुरूणां सपर्या यो निर्मातुं विनयविधिना स्पष्टमिच्छेत्प्रहृष्टः । १ वरसखे' इति व्यस्तं पदद्वयम्; समस्तत्वेन हि मन्यमानेऽस्मिन् समासान्तटप्रत्यय आपद्येत । २ मे मम अघपूर :, पापसमूहः; प्रसत्तेश्च दयितात्वेन सूचितायाः संगम विना मेघकृतं व्यथनं युक्तमेव । ३ अहम् । अहकमिति अकजन्तं रूपम् ॥ Page #80 --------------------------------------------------------------------------  Page #81 -------------------------------------------------------------------------- ________________ २८ चेतो दूतम्. निस्सारेऽस्मिन् प्रकृतिविर से भूरिदुःखेऽल्पसौख्ये , संसारे किं भवति बहुना फल्गुना शोचनेन । यस्माज्जन्मान्तरविरचितैः कर्मभिर्देहभाजां नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ ११९ ॥ कुर्वे किंवा गुणवति ! भवद्विमलम्भोत्थदुःखात् प्राप्तोत्कर्षात् प्रसरतितरां दुर्धरो वाष्पपूरः । किं नो शोकात्पथि विरहिणां श्रस्तरेषु स्थितानां मुक्तास्थूलास्तरुकिशलयेष्वलेषाः पतन्ति ॥ १२० ॥ तन्मे भाग्यं क नु यदुदयात्तोषितश्रीगुरुभ्यः संयोगं ते भृशमसुलभं प्राप्य पीनप्रमोदौ । आवां तत्तत्सुखमभिमतं सङ्गतौ दम्पती वा निर्वेक्ष्यावः परिणतशरचन्द्रिकासु क्षपासु ॥ १२१ ॥ नान्या काचित् कचिदपि सती त्वत्समा तन्न ते मांत्यक्तुं युक्तं त्वयि कृतरतिं यत्तदुत्प्रेक्ष्य मिथ्या । अन्यस्त्रीभिः पतिरपगुणस्त्यज्यते यदुक्त्वा है दृष्टः स्वमे कितव ! रमयन् कामपि त्वं मयेति ॥ १२२॥ एकान्तेन त्वरयतितरां वल्लभे विप्रलम्भो व्यामूढं मां तव नवघनाश्लेषसौख्योत्सवाय | वाच्छाः प्रायो ननु तनुमतां प्रत्यहं प्रत्यभावादिष्टे वस्तुन्युपचितरसा : प्रेमराशीभवन्ति ॥ १२३ ॥ असारेण । २ मोक्ष्यादे ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. अथ चित्तस्य शक्तिचातुर्यदर्शनपूर्व सर्व स्वकृत्यं व्यक्त्या प्रतिपादयतित्वय्येवेयं ननु निरुपमा चातुरी शक्तियुक्ता भ्रातश्चेतः ! कथितमखिलं कृत्यमेतन्मया तत् । दत्से पुंसां नियतमवदन्नेव सर्वार्थसिद्धिं प्रत्युक्तं हि प्रणयिषु सतामीप्सितार्थक्रियैव ॥१२४॥ मत्सन्देशैः स्तुतिसहचरैः श्रीगुरूंस्तोषयित्वा नीत्वा प्रीत्याऽनुनयपदवीं वल्लभां च प्रसत्तिम् । व्यावृत्तः सन् पुनरपि सखे ! तद्वचोभिर्ममेदं प्रातः कुन्दप्रसवशिथिलं जीवितं धारयेथाः ॥ १२५ ॥ अथ स्वकृत्यं सर्वमुपसंहरन् स्वार्थसिद्धिसम्भावनाप्रीतः सकलदुःखोच्छेदावन्ध्य हेतुभूतहितोपदेशपूर्व मदहस्स होऽयं प्रियावियोगस्तवमा भूदित्याशीवादेन चित्तं प्रमो. दयतिएतत्कृत्वा परहितरत ! स्वान्त ! नित्यं गुरूणां सेवासौख्यानुभवपरमानन्दलीनो भव त्वम् । सच्चिल्लक्ष्म्या जलमुच इवात्यन्तमौनत्यभाजो मा भूदेवं क्षणमपि च ते विद्युता विप्रयोगः ॥१३६॥ , सत्-चिद्रूपया संपदा विप्रयोगो विरहो मा भूत् न भवतु यथा जलमुचो मेघस्य विद्युता सह वियोगो न भवति । जलमुच इति साकूतं पदम्। तेनैतद् व्यकं यजलमोचनशीलस्य हि भेघस्य विधुता सह वियोगो न भवतीति ॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ चेतोदूतम्. ___ अथ स्वकार्यसिद्धिं दर्शयतिकान्तं स्वान्तं द्रुतमवहितं निर्ममे तत्तथैवाऽ भूवन् श्रीमत्परमगुरवो विश्वपूज्याः प्रसन्नाः। सोल्लासाऽभूत्सपदि हृदयस्वामिनीव पसत्तिः केषां न स्यादभिमतफला प्रार्थना ह्युत्तमेषु ॥ १२७ ॥ ज्ञात्वा सम्यग् व्यतिकरमिमं जातकारुण्यपूरैः श्रीसूरीन्द्रः श्रितहितकरैस्तूर्णमेव प्रणुना । सा संश्लिष्य प्रमृतपरमानन्दमेदखलंतं __भोगानिष्टानभिमतसुखान् भोजयामास शश्वत्॥१२८॥ सन्ति श्रीमत्परमगुरवः सर्वदाऽपि प्रसन्ना स्तेषां शिष्यः पुनरनुपमाऽत्यन्तभक्तिप्रणुनः । तन्माहात्म्यादपि जडमतिर्मेघदूतान्त्यपादै श्वेतोदूताभिधमभिनवं काव्यमेतद्वयधत्त ॥ १२९ ।। ॥ इति श्रीचेतोदूताभिधकाव्यं समाप्तम् ।। Page #84 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રીગુરુમસૂરા ઉમાસ્વાતિ વાચક કૃત જંબુદ્વીપ સમાસ (જબૂદ્વીપ સમાસ-પૂજા-પ્રકરણ-યતિશિક્ષા પંચાશિકા ચારિત્રમનોરથમાળા સાનુવાદ) -: પ્રકાશક:શ્રી જિનશાસન આરાધનાક્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, “ઇ” રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨. વિક્રમ સંવત ૨૦૫૪ વીર સંવત ૨૦૫૫ મૂલ્ય રૂ. ૩૫/ Page #85 -------------------------------------------------------------------------- ________________ ( પ્રકાશકીય ). શ્રી જંબૂદ્વીપ સમાસ નામના આ પુસ્તક્માં સાનુવાદબૂદીપ સમાસ પ્રકરણ ઉપરાંત પૂજા પ્રકરણ યતિશિક્ષા તથા ચારિત્ર મનોરથ માળાના શ્લોકો પણ અનુવાદ સહ આપેલ છે. આ શ્લોકો ખૂબ જ માર્મિક અને ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરનારા છે તથા પ્રમાળે ? કરવાની પ્રેરણા આપનારા છે. પ્રસ્તુત પુસ્તક સંવત ૧૯૯૫ માં શ્રી જૈન ધર્મ પ્રચારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલ છે. સાઈઠ વર્ષ પછી પ્રસ્તુત પ્રકાશન વખતે પૂર્વ પ્રકાશક પ્રત્યે અમેતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. - ચતુર્વિધ સંઘ આ ગ્રંથના પદ્મ પાઠન દ્વારા આત્મશુધ્ધિને સાધે એજ શુભાભિલાષા......... - શ્રુત ભક્તિનો વિશેષ લાભ મળતો રહે એજ એક માત્રશ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના લિ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદકોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવભરી અનુમોદના અનુવાદ સહ ઉપરોક્ત જંબુદ્વીપ સમાસવગેરે ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમ પૂજ્ય પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મ. ના શિષ્યા વિષી સાધ્વીજી શ્રી વસંતપ્રભાથીજી મ. ના શિષ્યા-પ્રશિષ્યાઓ સાધ્વીજી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ., સાધ્વીજી શ્રી જ્યમંગલાશ્રીજી મ., સાધ્વીજી શ્રી જીતેન્દ્રશ્રીજી મ. તથા સાધ્વીજી શ્રી સુમંગલાશ્રીજી મ. ના ઉપદેશથી સાબરમતી (અમદાવાદ) રામનગરમાં આવેલ શ્રી મણિલાલ ઘેલાભાઈજૈન ઉપાયના જ્ઞાન નિધિમાંથી લેવામાં આવેલ છે. આની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન પ્રકાશક - મુંબઈ મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકાંત એસ. સંઘવી બી-૬, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ (ઉ. ગુ.) પીન ૩૮૪૨૬૫. બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિક ભુવન, માણેક ચોક, ખંભાત. Page #88 -------------------------------------------------------------------------- ________________ । નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે । -: દિવ્ય કૃપા:સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. -: શુભાશીષ : વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. -: પુણ્યપ્રભાવ: પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજીગણિવર્યશ્રી . -: પ્રેરણા-માર્ગદર્શન :પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિમહારાજ -: પ્રકાશક:શ્રીજિનશાસન આયનાટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ‘ઇ’ રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૨. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક ) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ.મ.સા. ની પ્રેરણાથી) Page #90 -------------------------------------------------------------------------- ________________ કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે.) શું Page #91 -------------------------------------------------------------------------- ________________ બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પૂ. શ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ.આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર. (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અમદાવાદ. (પૂ.મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ વાસણા અમદાવાદ.” ... (પૂ. આ. શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. તપસ્વી રત્ન આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (૫.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી ) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. Page #93 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન) (પૂ. ગણિ શ્રી અક્ષયબોધિ વિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ • બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૬. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. ના સં ૨૦૫૩ ના ચાતુર્માસ પ્રસંગે) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ) (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ - જૈન નગર, અમદાવાદ (પ. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષગનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - સૈજપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા - ૩૯૦૦૦૨. – શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ.સા.ની પ્રેરણાથી). – શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિશ્રી વરબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). - – શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. કે શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, , સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. Page #95 -------------------------------------------------------------------------- ________________ 600 Aતે ભકત્ત છે શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. ગણિવર્યશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) છે સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે. ૨ શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજીયસ ટ્રસ્ટ, ખંભાત. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિવૃદ્ધિકપૂર ગ્રંથમાળા મણકે ૩૧ મિ. પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકવિરચિત શ્રી જંબુદ્વિીપ સમાસ પૂજા પ્રકરણ વગેરે અર્થ સહિત યતિશિક્ષાપંચાશિકા અને ચારિત્રમને રથમાળા અર્થ સહિત તથા -: પ્રકાશક :श्री शिनशासन माराधना ट्रस्ट દુકાન નં ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, ‘ઈ’ રોડ, " મરીનડ્રાઈવ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ મૂઠ્ઠીપ સમાસ ગ્રંથના જ કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકની અન્ય પ્રસાદી यद्वत् कश्चित् क्षीरं, मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वा - द्वितथमतिर्मन्यते कटुकम् तद्वनिश्चयमधुर - मनुकम्पया सद्भिरभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना, रागद्वेषोदयोद्वृत्ताः जातिकुलरूपबललाभ - बुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः । क्लीबाः परत्र चेह च हितमध्यर्थं न पश्यन्ति || ૭૮ | || ૭૧ ॥ || ૮૦ || ભાવાથ—જેમ કેાઈ પિત્તપ્રકૈાપથી વિપરીત મતિવાળે મધ અને સાકથી સારી રીતે સૌંસ્કારેલ મનેાહર ક્ષીરભાજનને કડવુ લેખે છે, તેમ રાગદ્વેષના ઉદયથી ઉદ્ધત–ઉન્મત્ત બનેલા જાતિ, કુળ, રૂપ, ખળ, લાભ, બુદ્ધિ, વલ્રભતા અને શ્રુતમદથી અંધ થયેલા નામો નિશ્ચયે કરીને મધુર તથા અનુકંપાએ કરીને ઉત્તમ પુરુષાએ ઉપદેશેલા હિતકારી સત્ય વચનાને નહિ આદરતા આ લેાક તથા પરલેાકમાં હિતકારી માને પણ જોઈ શકતા નથી. ૭૮-૭૯-૮૦ ( પ્રશમતિ ) Page #98 -------------------------------------------------------------------------- ________________ નિવેદન - – આ જંબદ્વીપ સમાસ પ્રકરણ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકનું કરેલું છે. તેનું ભાષાંતર કરીને પ્રગટ કરવાની એક મુનિરાજ તરફથી પ્રેરણ થતાં તે કામ હાથ ધર્યું. તે પ્રકરણની છપાયેલ બુક જતાં તેમાં તેના ટીકાકારને કરેલે પ્રારંભ ને અંતનો ભાગ જણાયે, પરંતુ ટીકા સંબંધી કાંઈ પણ ઉલ્લેખ જણાયે નહીં, તેથી તે અપૂર્વ પ્રકરણ ઉપર ટીકા હોવી જ જોઈએ એમ નિરધાર થવાથી તેની ૩-૪. પ્રતે જુદા જુદા આચાર્યો તરફથી મેળવી. તે ટીકા આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ અથવા શ્રી વિજયસૂરિની કરેલી છે, લેકસંખ્યા સુમારે ૪૦૦૦ છે. કોઈ વિદ્વાન કરે તે ભાષાંતર કરવા લાયક છે. અમે તે ટીકાને ઉપગ કાંઈકર્યો નથી, માત્ર વાંચવાનો લાભ લીધો છે. તે ટીકાના પ્રારંભના ને અંતના ભાગને લેકેના અર્થ આ બુકમાં આપેલા છે. તે વાંચવાથી તેનું મહત્વ સમજી શકાય તેમ છે. આ ગ્રંથ અથવા પ્રકરણ બહુ સંક્ષિપ્ત હોવાથી તેનો અર્થ લખતાં મુશ્કેલી પડે તેવું હતું, પરંતુ ક્ષેત્રલોકપ્રકાશમાં તેમ જ બૃહત્ ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથમાં આ વિષય વાંચવામાં આવેલ હોવાથી યથામતિ ભાષાંતર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં છદ્મસ્થપણાના કારણથી તેમાં ખલન થવાને સંભવ છે તેથી મુનિમહારાજાઓના અથવા શ્રાવકબંધુના સમજવામાં કાંઈ ક્ષતિ આવે તો તે અમને લખી જણાવવાની પ્રાર્થના છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપસમાસ એવું ગ્રંથનું નામ છતાં તેમાં નંદીશ્વરદ્વપ પર્વતની હકીકત સમાયેલી છે, તે આ સાથે આપેલી અનુકમણિકાથી જાણું શકાય તેમ છે. ગ્રંથકર્તાએ ચાર આલિક અથવા વિભાગ પાડ્યા છે, તે પણ અનુક્રમણિકામાં બતાવેલા છે. આ ગ્રંથ પૂર્ણ થયા બાદ એ જ કર્તાનું કરેલું પૂજા પ્રકરણ (૧૯ શ્વેકપ્રમાણે છે તેનું અર્થ સાથે આપેલ છે. ત્યારપછી તેમના કરેલા કહેવાતાં દાનના આઠ પ્રકારો સંબંધી લોકોના અર્થ પણ તે સંબંધી વિવેચનકારે કરેલા વિવેચન સાથે આપ્યા છે. ત્યારપછી યતિશિક્ષા પંચાશિકા કે જે માગધી ૫૦ ગાથા પ્રમાણ પૂર્વાચાર્ય કૃત છે તે અર્થ સાથે આપેલ છે અને ત્યારપછી ચારિત્રમને રસ્થમાળા કે જે માગધી ૩૦ ગાથા પ્રમાણ છે તે અર્થ સાથે આપેલ છે. આ બંને પ્રકરણે એટલા બધા ઉપયોગી છે કે તે વાંચવાથી સવિશેષપણે મુનિરાજને તેમ જ ચારિત્રછુ શ્રાવકને અત્યંત હિત કરે તેમ છે. બંને પ્રકરણે અપ્રસિદ્ધ છે અને તે નવા અભ્યાસી પણ વાંચીને સમજી શકે તેટલા માટે અર્થ સાથે આપેલા છે. આ બંને વસ્તુ નવી નવી શોધ કરનારા ભેજક ગિરધરલાલ હેમચંદે મોકલેલ છે, તેથી તેમને આભાર માનવામાં આવે છે. તે બંનેનો તેમજ પૂજા પ્રકરણદિને અર્થ સભાના અનુભવી શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે લખાવેલો છે અને તેમાં કાંઈ જેન શેલી વિરુદ્ધ ન આવે તેટલા માટે મેં યથામતિ રોધેલ છે. જબૂદ્વીપસમાસ ગ્રંથનું ભાષાંતર મેં કર્યું છે, તેમાં મૂળ કરતાં કાંઈક અર્થમાં વિસ્તાર કર્યો છે, કારણ કે તેમ કર્યા વિના Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫ વસ્તુ ખરાખર સમજાવી શકાય તેમ નહેાતું. એ કૃતિમાં જે શૂલના થઇ હોય તેને માટે જવામદાર હું છું. બુકની પ્રાંત ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયકૃત એક પદ આપી બુક સમાપ્ત કરી છે. આ જ ખૂદ્વીપ સમાસ ગ્રંથના કર્તા શ્રી ઉમાસ્વાતિવાચકે પાંચસા ગ્રંથા કરેલા છે એવી ઉક્તિ છે, પરંતુ હાલમાં તેમાંથી લભ્ય અહુ થાડા છે. લભ્ય ગ્રંથામાં મુખ્ય શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્વાપર ભાષ્ય યુક્ત છે, તેના પર માટી ટીકાઓ થયેલી છે. તે સિવાય શ્રી પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ. વગેરે ગ્રંથા જાણવામાં આવ્યા છે. શેાધક વ્યક્તિએના જાણુવામાં વધારે આવી શકવા સંભવ છે, તે તેમણે તે પ્રસિદ્ધિમાં મૂકવા. આ બુક જો કે માત્ર ૮૦ પૃષ્ઠની જ હેાવાથી નાની કહેવાય તેમ છે, પરંતુ તે તૈયાર કરવામાં કેટલે પ્રયાસ પડ્યો તે વાંચનારા એ સમજી શકે તેમ છે. આ બુકના લાભ જૈન મુનિએ તેમ જ શ્રાવકભાઇએ સવિશેષપણે લેશે તેા લીધેલા શ્રમ અમે સફળ થયા માન. અક્ષય તૃતીયા સ. ૧૯૯૫ કુંવરજી આણંદજી ભાવનગર Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ ટીકાકારનું પ્રાથમિક નિવેદન ૨. શ્રી જખદ્દીપ સમાસ ગ્રંથ પ્રારંભ ૩ ભરતક્ષેત્ર સમાસ ૪ હિમવાન પત ૫ હૈમવત ક્ષેત્ર મહાહિમવાન પત ૭ હરિવ ક્ષેત્ર ૮ નિષધ પર્યંત ૯ નીલિંગર પર્વત ૧૦૨મ્યક્ ક્ષેત્ર ૧૧ રુફની પર્વત ૧૨ હૈરણ્યવત ક્ષેત્ર ૧૩ શિખરી પર્વત ૧૪ અરવત ક્ષેત્ર ઇતિ પ્રથમાહ્નિકમ્ ૧૫ મહાવિદેહ ક્ષેત્ર ( મેરુ પર્યંત વન ) { } ( વક્ષસ્કાર-ગજદ ત વ ન ) ૧૭ ૧૮ ૧૯ "" ,, અનુક્રમણિકા '' "" ( ઉત્તરકુરુ ક્ષેત્ર વન ) ( દેવકુરુક્ષેત્ર સંક્ષેપ ) ( વિજય, વક્ષસ્કારાદિ વર્ણન ) ઇતિ દ્વિતીયાજ્ઞિકમ્ કૃતિ જબુદ્ધીપવિચાર ૧ ( ૭ ૭ ૧૧ કર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ 2 2 2 १७ ૧૭ ૧૨ ૨૧ ૨૩ ૨૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦ લવણુ સંમુદ્ર સમાસ ૨૧ ધાતકી ખેડ સમાસ ૨૨ કાળેાધિ સમાસ ૨૩ પુષ્કરવરાદ્વીપ સમાસ ૨૪ માનુષાત્તર પત વગેરે ૨૫ નંદીશ્વર દ્વીપ વન ઇતિ તૃતીયમાહ્નિકમ્ ૨૬ આઠ પ્રકારનાં ગણિત વગેરે અનેક વિચાર ઈતિ ચતુર્થાહ્નિકમ્ શ્રી જમૂદ્રીપ સમાસ ગ્રંથની સમાપ્તિ ૨૭ ટીકાકારનું અંત્ય નિવેદન ૨૮ ટીકાકારના પ્રાંત ઉલ્લેખ ૨૯ ટીકાકારની પ્રશસ્તિ વિશિષ્ટ અર્થ યુક્ત a & as a 10 20 ૩૩ ૩૩ શ્રી ચારિત્રમનેıરથમાળા ( પૂર્વાચા' કૃત ) ૩૫ ના અ ૩૬ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત પદ ૩. ૩૩ ૩૫ ૩૫ ૩૭ ૩૮ ૪૦ ૪૩ ૪૪ ૪૪ શ્રી જમૂદ્રીપ સમાસના ટીકાકારની સમાપ્તિ ૩૦ શ્રી ઉમાસ્વાતિવાચક વિરચિત પૂજા પ્રકરણ અસહિત ૩૧ દાનના આઠ પ્રકાર વગેરે ઉપર તેમના જ કરેલા શ્લોકાના અર્થ ૫૫ ૩૨ શ્રી યતિશિક્ષા પંચાશિકા ( પૂર્વાચાય કૃત ) ના અર્થ ૬૬ ઠ્ઠું ≤‹ ૬૩. ૮. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિદાનંદજીકૃત પદ લઘુતા મેરે મન માની, લહી ગુરુગમજ્ઞાનનિશાની. એટેક મદ આઠ જીનોને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે, દેખો જગતમેં બાની, દુ લડુત અધિક અભિમાની. લઘુ ૧ શશી સૂરજ બડે કહાવે, તે - રાહુકે બશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વર્ભાનુ ભીતિ નિવારી. લઘુત્ર ૨ છેટી અતિ જોયણગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી, કરટી મેટાઈ ધારે, તે છાર શિર પર ડારે. લઘુત્ર ૩ જબ બાળચંદ હોઈ આવે, તવ સબ જન દેખન જાવે; પુનમદિન બડા કહાવે, તબ ક્ષીણ કળા હાઈ જાવે. લઘુ ૪ ગુરૂવાઇ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છેદે અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લધુત્ર ૫ શિશુ રાજધામમેં આવે, સખી હીલમીલ ગદ ખીલાવે, હોય બડા જાણ નવિ પાવે, જાવે તે શિશ કટાવે. લઘુ ૬ અંતર મદભાવ વહાવે, તબ ત્રિભુવનનાથ કહાવે, ઈમ ચિદાનંદ એ ગાવે, રહેણ° વિરલા કેઉ પાવે. લઘુ ૭ ૧ રાહુની બીક. ૨ કીડી. ૩ હાથી. ૪ ધૂળ, ૫ બીજનો ચંદ્રમા. ૬ મોટાઈ. ૭ બાળક. ૮ ખોળામાં. ૯ અંતરમાંથી મને ભાવ કાઢી નાખે ત્યારે. ૧૦ કહ્યા પ્રમાણે કરવું તે. Page #104 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ઉમાસ્વાતિવાચક વિરચિત શ્રી જંબુદ્વીપ સમાસ ? ભાષાંતર ટીકાકાર-આચાર્ય શ્રીવિજયસિંહસૂરિનું પ્રાથમિક નિવેદન श्रीसअपार्श्वप्रभुपादपद्म-मानम्य वाचामधिदेवतां च । द्वीपोदधिक्षेत्रसमासमस्मि, श्रीवाचकीयं विवृणोमि किंचित् ।। જ્ઞાનરૂપ લક્ષમીના ઘરરૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમળને તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને શ્રી ઉમાસ્વાતિ વાચકે રચેલા દ્વીપ અને સમુદ્રરૂપ ક્ષેત્રના સમાસ (સંક્ષેપ)નું હું કાંઈક વિવરણ કરું છું. ૧. | શ્રી ઉમાસ્વાતિ વાચકનું કહેલું વચન ક્યાં? અને મારે આવા પ્રકારને વાણીને ક૫ કયાં? ખરી વાત છે કે હું મોહને લીધે મહાસાગરને ચુલકવડે માપવા ઈચ્છું છું. ૨. ૧ એક હાથના ચળવડે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] અથવા તો આ ચિંતા કરવાથી પણ મારે શું ? કેમકે – જેમણે કૅશિકરૂપી ઉત્તમ મુનિનાયકને હર્ષ પમાડ્યો છે અને જેઓ કુવલયને ( જગતના પ્રાણીઓને અને ચંદ્રવિકાસી કમળને) પ્રતિબધ કરનારા છે તે મારા અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર શ્રી જિનચંદ્રમા વક્તાઓને ઘણે ઉદ્યોત આપે છે. ૩. કેઈ ઠેકાણે જીવાભિગમના વચનને અનુસરીને, કે ઠેકાણે તેની ટીકાના વચનને અનુસરીને તથા કઈ ઠેકાણે જંબદ્વીપ પ્રજ્ઞપ્તિને અને કઈ ઠેકાણે કરણીને અનુસરીને તથા કેઈ ઠેકાણે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણના તુલ્યઅર્થવાળા વિવુંતિના પદસહિત શાસ્ત્રને જોઈને તેમ જ અન્ય ગ્રંથને જોઈને મુગ્ધબુદ્ધિવાળો હું આ ટીકા કરું છું. ૪ * વળી બીજું– કુત્સિત ટીકાને કરનારા કેટલાક પ્રાયે કરીને જે (ગ્રંથ-વાય-પદ વિગેરે) અત્યંત દુર્બોધ હોય તેને પ્રગટ અર્થવાળા છે એમ કહીને ત્યાગ કરે છે અને જે પ્રગટ અર્થવાળે ભાગ હોય તેનું ઘણે પ્રકારે રૂપની સિદ્ધિ વિગેરે વડે વિવરણ કરે છે, તથા વળી નેયાર્થ(દોષ)વાળા અને અતિ તુચ્છ વચનેવડે શિષ્યોને ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, તેથી તેઓ શાસ્ત્રને વિપ્લવ (ઉથલપાથલ) કરનારા છે. પ. વિસ્તારને ત્યાગ કરીને તથા આળજાળને દૂર કરીને અને બોધને અનુસરે અર્થને અત્યંત સમજીને મારા કરતાં અજ્ઞાની (અ૫ જ્ઞાની) જીના પ્રતિબંધને માટે હું આ ઉમાસ્વાતિવાચકના વચનની વિવૃતિ (ટીકા) કરું છું. ૬. Page #106 -------------------------------------------------------------------------- ________________ [૩] આ ગ્રંથના પ્રારંભમાં આર્ય (વિદ્વાન) જનેના આચા-.. ૨નું આચરણ કરવાથી મોટી ચતુરાઈને ધારણ કરનાર, નિર્વિઘપણે વિશ્નોના સમૂહને ઘાત કરવામાં મનહર તથા મંગળક્રિયા કરનાર એવા નમસ્કારને શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે કર્યો છે. ૭. . (આ ટીકા લભ્ય ન થવાથી તેનું ભાષાંતર કર્યું નથી.) પૂર્વધર શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત श्री जंबूद्वीप समास प्रारंभ सर्वजननयनकान्तं नखलेखाविसृतदीधितिवितानम् । पादयुगचन्द्रमंडल-मभिरक्षतु नः सदा जैनम् ॥ અર્થ –સર્વ જનના નેત્રને મનોહર અને શ્રેણીની વિસ્તાર પામતી કાંતિના સમૂહવાળું શ્રી જિનેશ્વરના ચરણયુગરૂપી ચંદ્રમંડળ અમારી રક્ષા કરે. " સંવૃદ્ધી સર્વ દ્વીપસમુદ્રના મધ્યમાં રહેલો એક લાખ જન લંબાઈ પહોળાઈવાળો અને ત્રણ લાખ સોળ હજાર બસો ને સત્તાવીશ એજન, ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ અંગુળ ઝાઝેરી પરિધિવાળે, પોતાના (દ્વારના) નામથી અધિષિત ચાર જન પહેળા, ચાર એજન પ્રવેશવાળા અને આઠ જન ઊંચા વિજયાદિ ચાર દ્વારવાળી જમય જગતીથી વિટાચેલે, તેમ જ આઠ જન ઊંચી. અને મૂળમાં બાર એજન, Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચાર જન પહેળી જગતીવાળો તેમ જ અર્ધજન પહેળા અને જગતીના આઠમા ભાગે (એક જન) લંબાઈવાળા બાળકટકવાળી જગતીવાળે તથા જે જગતીની ઉપર કટક પ્રમાણે ફરતી વિચિત્ર રત્નમય સ્તંભ, ફલક, સંઘાટક, શુચિવંશ, વંશક અને વેલ્લકવડે નિર્માણ કરેલી પવરવેદિકા છે એવો આ જંબદ્વીપ છે. તે વેદિકાની ઉપર ગવાક્ષો, હેમકિંકિણ(સુવર્ણની ઘુઘરીઓ)વાળી ઘંટાઓ તથા રજત અને મણિમુક્તાફળમય પદ્વતાલકની રચના છે. તે વાયુના સંપાતના સંઘટ્ટથી શબ્દવાળી છે. નાનાપ્રકારની લતાવાળી છે. તે સંઘાટકની અંદર તેમ જ સ્તંભની અંદર ઉત્પળાદિની રચના છે. તે વેદિકા બંને બાજુ વનખંડવાળી છે. તે વને શુભ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દવાળા મણિમય તૃણ યુક્ત છે. રત્નમય ત્રણ સોપાન, સ્થગન, તેરણ, અષ્ટમંગળ, ધ્વજા, નાની ટેકરીઓ, આંદોલન(હીંચકા)ના ગૃહ, મંડપ, આસન અને વેદિકાવાળા તથા વિચિત્ર દેખાવના જળવાળી વાપિકાએ વડે વિભૂષિત છે. ભરતક્ષેત્ર તે જંબુદ્વીપના દક્ષિણભાગે પ્રાંતે ભારતનામનું ક્ષેત્ર છે, તે હિમવંત પર્વત પર્યત પર જન ને છ કળાના વિસ્તારવાળું છે. તે ક્ષેત્રને વિજયાલ્ય (વૈતાઢ્ય) પર્વત અને ગંગાસિંધુ નદીઓએ છ ભાગવાળું કરેલું છે. માગધ, વરદામ અને પ્રભાસ નામના તે તે નામવાળા દેવના સ્વામીવાળા ત્રણ તીર્થ દ્વારવાળું છે. તે ક્ષેત્રના દક્ષિણ વિભાગના મધ્યભાગમાં અધ્યા નામે નગરી છે અને ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વ ૧ તે વેદિકા બે ગાઉ ઊંચી ને ૫૦૦ ધનુષ્ય પહોળી છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ . [૫] - પશ્ચિમ લાબે, પચવીશ જનની ઊંચાઈવાળો અને તેના થા ભાગે (સવા છ જન) જમીનમાં ઊંડે, પચાસ જન પહાળે, રુચકના આકારવાળે, સર્વ રજતમય વિજયાલ્ય. નામે પર્વત છે. તેણે પિતાને વિસ્તાર બાદ કરતાં બાકી રહેલા ભરતક્ષેત્રના પ્રમાણના અર્ધભાગવાળા ઉત્તર દક્ષિણ એવા બે વિભાગ (૨૩૮ જન ને ત્રણ કળા પ્રમાણે) કરેલા છે. તે પર્વત બંને બાજુએ વેદિકા અને વનખંડવાળે છે. તે પર્વતમાં પશ્ચિમ બાજુએ તમિસ્યા નામે ગુફા ગિરિના વિસ્તાર જેટલી (૫૦ જન) લાંબી અને બાર જન વિસ્તારવાળી (પહોળી) તથા આઠ જન ઊંચી છે. તેની બંને બાજુ વિજયદ્વારના પ્રમાણુવાળા બે દ્વાર છે. વજમય બારણાથી બંધ કરેલી છે. કૃતમાલ નામના દેવને ત્યાં નિવાસ છે. તે ગુફાના મધ્યમાં બે એજનના આંતરાવાળી અને ત્રણ ત્રણ જનની પહોળાઈવાળી ઉમેગ્નજલા ને નિમગ્નજલા નામની બે નદીઓ છે. તે તમિસ્ત્રા ગુફા પ્રમાણે જ એ પર્વતની પૂર્વબાજુએ ખંડપ્રપાતા નામની ગુફા છે. ત્યાં મૃત્તમાલ નામના દેવને નિવાસ છે. (તે તેને સ્વામી છે.) વિજ્યાદ્ય પર્વત ઉપર દશ જન ચડીએ ત્યારે બને બાજુએ દશ દશ એજનના વિસ્તારવાળી (પહોળી) વિદ્યાધરોની બે શ્રેણીઓ છે. તે પર્વતપ્રમાણુ લાંબી છે ને વેદિકાવનખંડ યુક્ત છે. તેની દક્ષિણ બાજુની શ્રેણું જનપદ સહિત રથનપુરચક્રવાલ પ્રમુખ પચાસ નગરવાળી છે અને વિચિત્રમણિ, પુષ્કરિણ, ઉદ્યાન અને ક્રીડાસ્થાનેથી વિભૂષિત છે. ઉત્તર બાજુની શ્રેણીમાં ગગનવલ્લભ વિગેરે સાઠ નગર છે. તે બંને શ્રેણીમાં વિદ્યાના પ્રસાદથી પ્રાપ્ત થયેલા વાંચ્છિત મા છે શ્રેણીઓ શ્રેણી બાજુની શ્રેણું વિચિત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] ભાગને ભાગવનારા વિદ્યાધરા વસે છે. તેની ઉપર દશ યાજન ચડીએ ત્યારે ઉપર પ્રમાણેની જ દશ ચેાજન પહેાળાઈવાળી એ શ્રેણીઓ છે. તે અતિ રમણિક ભૂમિભાગવાળી છે અને ઈંદ્રના લેાકપાળના આભિયાગ્ય દેવાના સુંદર આશ્રયસ્થાનાથી અલંકૃત છે. તેની ઉપર પાંચ ચેાજન ચડીએ ત્યારે ઉપરીતળ આવે છે. તે દશ ચેાજન પહેાળું છે. વેદિકા અને વનખડવડે અતિ 'મનેાહર છે. દેવાને ક્રીડા કરવાનું સ્થાન છે. ત્યાં નવ ફૂટા (શિખરા ) આવેલા છે. તેના નામેા આ પ્રમાણે૧ સિદ્ધાયતન, ૨ દક્ષિણભરતા, ૩ ખડપ્રપાત, ૪ માણિભદ્ર, ૫ વિજયાજ્ય, ૬ પૂર્ણ ભદ્ર, ૭ તમિસ્ત્રા, ૮ ઉત્તરભરતા અને ૯ વૈશ્રવણુ. આ પ્રમાણે પૂર્વ દિશાના ક્રમે રહેલા છે. તે કૂટા ઊંચા પર્વતના ચાથા ભાગે (સવા છ ચેાજન ) છે. મૂળમાં વિસ્તાર પણ એટલે જ છે. ઉપર તેનાથી અવિસ્તારવાળા છે. સરત્નમય છે, તેમાં મધ્યનાં ત્રણ કનકમય છે. પહેલા કૂટ' ઉપર સિદ્ધાયતન છે તે એક કેશ લાંબુ, અ કાશ પહેાળુ અને અકાશથી કાંઇક ન્યૂન ઊંચું છે. વિવિધ પ્રકા રના રત્નાવર્ડ જોવા લાયક એવા પાંચશેં ધનુષ્ય ઊંચા, તદ ( અઢીસા ધનુષ્ય ) પહેાળા અને પ્રવેશવાળા ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે. ( પાછળ દ્વાર નથી!) તે દ્વારા અને માજીએ કમળમાં રહેલા પૂર્ણ કળશ, નાગદતા, શાલભંજિકા, જાળકટક, ઘટા અને વનમાળાની ક્રમસર રચનાવાળા છે. તે સિદ્ધાયતનના મધ્યમાં પાંચસા ધનુષ્ય લાંબી પહેાળી અને તેથી અ જાડી મણિપીઠિકા છે. તેની ઉપર દેવદક છે તે પાંચસે ધનુષ્ય બંને બાજુએ લાંખે પહેાળા છે ને તેથી અધિક ઊંચા છે. તે દેવછંદી ઉપર ૧૦૮ જિનપ્રતિમા જિનેશ્વરના શરીરના પ્રમાણવાળી છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ [૭] ત્યારપછી બીજો દક્ષિણાઈ ભરતકૂટ છે તે પણ પહેલા ફૂટ જેટલે જ ઊંચે ને પહોળો છે. તેની ઉપર પ્રાસાદ પૂર્વે બતાવેલા પ્રમાણવાળે છે. તેની મધ્યમાં મણિપીઠિકા છે. તેની ઉપર તેના અધિપતિ દેવનું સિંહાસન છે, તે તેના પરિવારના દેવોના સિંહાસનેથી પરિવૃત છે. તેને અધિપતિ ભરત નામને દેવ એક પાપમના આયુષ્યવાળે છે. તેની રાજધાની અસંખ્ય દ્વીપ પછી આવેલા બીજા જંબુદ્વીપમાં છે. ત્યાં ભરતદેવને નિવાસ છે. બાકીના પાંચ ફૂટ ઉપર તે તે નામવાળા દેવોના પ્રાસાદ છે. અને બે-તમિસા ને ખંડપ્રપાત ફૂટ ઉપર નૃતમાળ ને કૃતમાળ નામના દેને નિવાસ છે. આ ભરતક્ષેત્રમાં હિમવંત પર્વતના દક્ષિણ નિતંબ પાસે મધ્યમાં રત્નમય વૃષભકૂટ છે. તે આંઠ જન ઊંચે, નીચે બાર જન વિસ્તારવાળો છે ને ઉપર ચાર એજન વિસ્તારવાળે છે. તેની ઉપર વૃષભ નામના દેવને નિવાસ છે. ઈતિ ભરતક્ષેત્ર સંક્ષેપ હિમાવાન પર્વત ભરતક્ષેત્રની ઉત્તર પૂર્વ પશ્ચિમ લવણસમુદ્રને અવબદ્ધ (મળેલ) ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો (૧૦૫ર જન ૧૨ કળી), સે જન ઊંચે, હેમમય અને અનેક પ્રકારના મણિએવડે વિચિત્ર હિમવાનું નામે પર્વત છે. તેની ઉપર બહુમધ્યભાગે પનામને કહે છે. તે પૂર્વ પશ્ચિમ હજાર યોજન લાંબો અને ઉત્તર દક્ષિણ પાંચસો જન પહોળો છે. ચેખ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [૮]. દશ જન ઊંડે છે. રજતમય કાંઠાવાળો છે. વજમય પાષાણના તપનીય તળીયાવાળે છે. સુવર્ણના, મધ્યમાં રજતવાળા ને મણિરત્નની પાળવાળા ચાર દિશાએ ચાર સોપાન (પગથિયા) છે, તેથી સારી રીતે અંદર ઊતરી ચડી શકાય તે છે. તેના દ્વારે તેરણ ધ્વજ છત્રાદિવડે ભૂષિત છે અને નીલેમ્પલ, પિડરક, શતપત્ર, સોગંધિકાદિ પુષ્પોથી વ્યાપ્ત છે. વિચિત્ર પ્રકારના પક્ષીઓ અને મર્યો જેમાં ફરી રહ્યા છે એ અને ભ્રમરને ભાગ્ય છે. તે દ્રહના મધ્યમાં એક એજન લાંબું, અર્ધ જન પહેળું, દશ જન ઊંડું અને પાણી ઉપર બે કોશ - ઊંચું, વામય મૂળવાળું, અરિષ્ઠરત્નમય કાંડવાળું અને વૈર્યરત્નમય નાળવાળું, વૈર્યરત્નના બાહ્ય પરોવાળું ને જાંબૂનદરત્નના અંદરના પત્રવા, કનકમય કણિકાવાળું, તપનીયમય કેસરાવાળું, નાનામણિમય પુષ્કર(પાંખડીઓ)વાળું એક પ (કમળ) છે. તેની કણિકા અર્ધ જન લાંબી અને તેથી અર્ધ પહોળી છે. તેની ઉપર વિજયાઈ ઉપરના કૂટમાં છે તેવું ભવન છે. તે ભવનની મધ્યમાં આવેલી મણિપીઠિકા ઉપર શ્રીદેવીની શય્યા છે. આ મુખ્ય કમળ તેનાથી અર્ધા પ્રમાણની લંબાઈ પહોળાઈવાળા સે કમળથી વીંટાયેલું છે. તેની ફરતા બીજા વલયમાં વાયવ્ય, ઉત્તર ને ઈશાન એ ત્રણ દિશામાં તેના સામાનિક ચાર હજાર દેવના ચાર હજાર કમળ છે. ત્યાર પછી જુદી જુદી ત્રણ દિશામાં–અગ્નિ, દક્ષિણ ને મૈત્યમાં ૧. ક્ષેત્રસમાસાદિકમાં ૧૦૮ કહ્યા છે. તેમાં શ્રીદેવીના આભરણે રહે છે. તે Page #112 -------------------------------------------------------------------------- ________________ આઠ હજાર, દશ હજાર ને બાર હજાર અત્યંતર, મધ્ય ન બાહ્ય પર્ષદાના દેવના તેટલી સંખ્યામાં કમળે છે. આવા દિશામાં ચાર મહત્તારિકા દેવીના ચાર કમળે છે. પશ્વિન દિશામાં સાત અનિકાધિપતિના સાત કમળે છે. ( આ પ્રમાણે બીજું વલય જાણવું.) ત્યાર પછી ત્રીજા વલયમાં ચા માં તેના આત્મરક્ષક દેવાના ચાર ચાર હજાર મળી કુલ છે હજાર કમળે છે. ત્યારપછીના ચોથા, પાંચમાં ને દઈ વ. _યમાં બત્રીસ લાખ, ચાળીશ લાખ ને અડતાળીશ લાખ કળે તેના અભિગિક દેના છે. આ પ્રમાણેના છ વલથા વીંટાયેલું શ્રીદેવીનું મુખ્ય કમળ છે. તે પદ્મદ્રહના પૂર્વ તરફના તારણથી નીકળેલી ગંગા નદી પ્રથમ તે દિશાએ પર્વત ઉપર પાંચસો જન ચાલીને ગંગાવર્તન ફૂટ આવતાં દક્ષિણ તરફ પર૩ યેાજન ઝેરી પર્વત પર ચાલીને પર્વતની નીચે ગંગાપ્રપાત ફડમાં પડે છે. ને ત્યાંથી દક્ષિણ દ્વારે નળીને સમુદ્ર તરફ ગમન કરે છે. તે ગંગાનદી નીકળે છે ત્યારે આવા છે જે કનના પ્રવાહવાળી હોય છે તે પ્રાંતે સમુદ્રમાં મળે છે ત્યાં દરા જન પહોળી થાય છે. તેની બંને બાજુ મુપર્યત વેદિકા સર્વત્ર છે તેના પર્વત પરથી પ્રપાત માટેની જિલંકા પધે જન લાંબી, સવા છ જન પહોળી અને અર્ધશ જાડી, પહોળા કરેલા મકરના મુખની આકૃતિવાળી છે. ત્યાંથી નીચે પડવા માટે ગંગાપ્રપાત નામને કુંડ વજીમય તળવાળે છે. સાઠ યેાજન લાંબો પહોળો છે. નીચે ૫૦ એજન પહોળો છે. દશ એજન ઊંડે છે. ત્રણ પાન અને તેરણવાળો છે. તે કુંડના મધ્યમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ [૧૦] - ગંગા નામનો દ્વિપ છે તે આઠ જ લાંબે પહોળો છે. તેના મધ્યમાં ગંગાદેવીનું ભવન છે તેની મધ્યમાં મણિપીઠિકા ઉપર ગંગાદેવીની શય્યા છે. ગંગાનદી ગંગાપ્રપાત કુંડના દક્ષિણ તોરણથી નીકળીને ઉત્તર ભરતાર્ધમાં થઈ ખંડપ્રપાતા ગુફા તથા વૈતાલ્યને ભેદીને ભરતક્ષેત્રના દક્ષિણાર્ધના બહુમધ્યભાગે ચાલીને, ઉત્તર ભાગમાં ને દક્ષિણ ભાગમાં સાત સાત હજાર નદીઓથી પરિવરીને પ્રારંભમાં અર્ધ કોશ ઊંડી ને પ્રાંતે પાંચ કોશ ઊંડી થઈને જનૂદ્વીપની જગતીને ભેદીને લવણસમુદ્રમાં મળે છે. પદ્મદ્રહના પશ્ચિમ બાજુના તેરણથી નીકળીને સિંધુ નદી પિતાને પ્રપાતકુંડમાં પડી તમિલ ગુફા તથા વિજયાલ્ય પર્વતને ભેદીને ગંગાનદી પ્રમાણે પ્રારંભમાં ને પ્રાંતે પ્રવાહમાં પહોળી ને ઊંડી થઈને ભરતક્ષેત્રના ઉત્તર ને દક્ષિણાર્ધમાં મળીને ચેદ હજાર નદીઓથી પરિવરી જગતને ભેદી પશ્ચિમ બાજુએ લવણસમુદ્રને મળે છે. એ પદ્મદ્રહમાંથી ઉત્તર દિશાના તારણે નીકળીને ત્રીજી હિતાંશા નદી ૨૭૬ જન ને ૩ કળા પર્વત પર રહીને ગંગા નદીથી બમણ પ્રવાહ વિગેરેના પરિમાણુવાળી પિતાના નામના ૧૨૦ યોજન પ્રમાણ લાંબા પહેળા અને ૧૬ યાજનના દ્વીપવાળા પ્રપાતકુંડમાં પડી, તેમાંથી નીકળી શબ્દાપાતિ નામના વૃત્તવેતાર્ચથી અર્ધ જન છેટી રહીને હેમવત ક્ષેત્રમાં પશ્ચિમ બાજુએ વહી લવણસમુદ્રને મળે છે. હિમવાન પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ ક્ષુલ્લહિમવત, ૩ ભરત, ૪ ઇલાદેવી ૫ ગંગાવર્તન ૬ શ્રીદેવી, ૭ રોહિતાશા, ૮ સિધુ આવર્તન, ૯ સુરાદેવી, ૧૦ હૈમવત અને ૧૧ વૈશ્રમણ નામના ૧૧ ફૂટ છે. તે સર્વરનમય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] પેાતાના નામવાળા દેવાના સ્થાનભૂત છે. પાંચશે' યેાજન ઊંચા છે, મૂળમાં પાંચશે' યેાજન અને ઉપર અહીસા યેાજન વિસ્તારવાળા છે. તેમાંના પહેલા ફૂટ ઉપર સિદ્ધાયતન છે. તે પચાસ ચેાજન લાંબુ, પચીશ ચેાજન પહેાળુ તે ૩૬ યાજન ઊંચુ છે. તે સિદ્ધાયતનને આઠ યાજન ઊંચા ને ચાર યેાજન પહેાળા તથા પ્રવેશવાળા ત્રણુ દ્વાર છે. તેના મધ્યમાં આઠ ચેાજન લાંબી પહેાળી મણિપીઠિકા ચાખડી છે. તેની ઉપર તેટલા જ પ્રમાણવાળા દેવછંદક છે તે આયામ ને ઊંચાઇમાં સાધિક છે. પ્રતિમાદિ સ તેના પ્રમાણમાં છે. માકીના કૂટા ઉપર પ્રાસાદો છે તે દરા યેાજન ઊંચા અને તેથી અર્ધો વિસ્તારવાળા છે અને મધ્યમાં સિંહાસનવાળા છે. ઇતિ હિમવત્ સંગ્રહઃ હેમવત ક્ષેત્ર હિમવત્ પર્યંતની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળુ (૨૧૦૧ યા. ૫ ૪.) હૈમવત નામે ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં કાયમ યુગળિક મનુષ્યા જ હાય છે. તેનું શરીર એક ગાઉ ઊંચું અને એક પલ્યાપમનું આયુષ્ય હોય છે. તે ચતુ ભક્તભેાજી એટલે એક દિવસને આંતરે ભાજન લેનારા અને ૭૯ દિવસ અપત્યનું પાલન કરનારા હાય છે. તેની પૃષ્ટકર'ડક ૬૪ હાય છે. તે ક્ષેત્રની મધ્યમાં વૃત્ત (ગેાળ ), વિચિત્ર રત્નમય અને નીચેથી ઉપર સુધી એક સરખા હાર યેાજન લાંખે પહેાળા તેમ જ ઊંચા ‘શબ્દાપાતી નામે પત છે. તેની Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ઉપર તે પર્વતના સ્વામી સ્વાતિ દેવનું ભવન છે તે હિમવત પર્વતના કૂટ ઉપર છે તેવું છે. ઇતિ હૈમવત સમાહારઃ (સંગ્રહ) મહાહિમવન પર્વત તે ક્ષેત્રની ઉત્તરે અન( સુવર્ણ)મય મહાહિમ વાન નામનો પર્વત હૈમવત ક્ષેત્રથી બમણ વિસ્તારવાળો (૪૨૧૦ યે. ૧૦ કળા) અને બસો યોજન ઊંચે છે. તે પર્વતની ઉપર મધ્ય ભાગમાં બે હજાર યોજન લાંબે ને એક હજાર જન પહોળો મહાપદ્મ નામે દ્રહ છે. તેમાં પદ્મદ્રહની પ્રમાણે જ પો છે. તે કહમાં હોદેવીને નિવાસ છે. તે કહમાંથી દક્ષિણ બાજુના દ્વારથી રહિતા નામે નદી નીકળે છે. તેને પ્રપાતકુંડ રહિતા નામને ૧૨૦ એજન લાંબે પહોળે છે. તે કુંડમાં દ્વીપ ૧૬ જન પ્રમાણ છે. તેમાંથી નીકળીને તે નદી પૂર્વબાજુએ લવણસમુદ્રમાં જઈને મળે છે. તેનું પ્રમાણ રોહિતાશાની પ્રમાણે છે. તે નદી પર્વતના વિસ્તારમાંથી દ્રહને વિસ્તાર બાદ કરતાં બાકી રહે તેના અર્ધભાગ જેટલી (૧૬૦૫ . ૫ ક.) પર્વત પર ચાલે છે અને હૈમવત ક્ષેત્રમાં એકંદર અઠ્ઠાવીશ હજાર નદીઓ સાથે પરિવૃત્ત થઈને લવણસમુદ્રને મળે છે. 1 મહાપદ્મદ્રહમાંથી ઉત્તર દ્વારે નીકળીને હરિકાંતા નદી પ્રારંભમાં ૨૫ પેજનના પ્રવાહવાળી, તેટલા પ્રમાણવાળી હૂવાવડે પિતાના નામના ૨૪૦ જન લાંબા પહેલા અને ૩૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ . [૧૩] જનના દ્વીપવાળા પ્રપાતકુંડમાં પડીને તેમાંથી નીકળી ગંધાપાતિ નામના વૃત્તવૈતાઢ્યથી એક જન દૂર રહીને પશ્ચિમ તરફ વળી જઈ, છપ્પન હજાર નદીએથી પરિવરી સતી લવણ સમુદ્રમાં જઈને મળે છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ મહાહિમવત, ૩ હૈમવત, ૪ હિતા, ૫ મહી, ૬ હરિકાંતા, ૭ હરિવર્ષ અને ૮ વિર્ય નામના આઠ ફૂટ છે. તેમાં પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બાકીના સાત ફૂટ ઉપર પોતપિતાના નામના દેવી દેવેને નિવાસ છે. ઇતિ મહાહિમવત સમાસ: હરિવર્ષ ક્ષેત્ર મહાહિમવાન પર્વતથી ઉત્તરે તેના કરતાં બમણા (૮૪ર૧ યે. ૧ ક.) વિસ્તારવાળું હરિવર્ષ નામનું ક્ષેત્ર છે. તેમાં કાયમ યુગળિક મનુષ્ય જ હોય છે. તેની અપત્યપાલના ૬૪ દિવસની, પૃષ્ઠ કડક ૧૨૮ છે અને શરીર બે ગાઉ ઊંચું તથા આયુષ્ય બે પલ્યોપમનું છે. તે બે દિવસને અંતરે આહાર લે છે. તે ક્ષેત્રના મધ્યમાં ગંધાપાતી નામને વૃત્તવૈતા શબ્દાપાતી જેવડા જ પ્રમાણવાળો છે. તેની ઉપર અરૂણદેવને નિવાસ છે. તે ક્ષેત્રમાં હરિકાંતા ને હરિસલિલા નામની બે નદીઓ ૫૬૦૦૦ નદીઓના પરિવારવાળી છે. ઇતિ હરિવર્ષ ક્ષેત્ર સંક્ષેપ Page #117 -------------------------------------------------------------------------- ________________ | [૧૪] નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે તપનીયમય નિષધ નામના પર્વત હરિવર્ષ ક્ષેત્રથી બમણા પ્રમાણવાળે (૧૯૮૪ર જન ને બે કળાનો) છે. તે ચારસો યેજન ઊંચે છે. તે પર્વત પર મધ્ય ભાગે તિગિ૭િ નામને કહ ચાર હજાર જન પૂર્વ પશ્ચિમ લાંબો અને બે હજાર યોજન ઉત્તર દક્ષિણ પાળે છે. તેમાં ધૃતિદેવીને નિવાસ છે. તે કહમાં કમળે પદ્મદ્રહ પ્રમાણે છે. તે દ્રહમાંથી દક્ષિણબાજુના દ્વારથી નીકળીને હરિસલિલા નામની નદી પિતાના કુંડમાં પડી તેમાંથી નીકળીને હરિકાંતા નદીની જેમ પ૬૦૦૦ નદીથી પરિવરેલી થઈ પૂર્વસમુદ્રને મળે છે. તેની જિહુવા, કુંડનું પ્રમાણ, દ્વીપનું પ્રમાણ, પ્રવાહનું પ્રમાણુ બધું હરિકાંતા નદી પ્રમાણે જાણવું. તે પર્વત પરના કહના ઉત્તર દ્વારથી નીકળીને સીતાદા નામની નદી પ્રારંભમાં પચાસ એજનના પ્રવાહવાળી, તેટલા જ પ્રમાણવાળી જિલિંકાવડે હરિસલિલા નદીથી બમણું (૪૮૦ જન) પ્રમાણવાળા લાંબા પહેલા અને બમણું પ્રમાણુના (૬૪ ચો. ના) દ્વીપવાળા પિતાના નામવાળા પ્રપાતકુંડમાં પડી તેમાંથી નીકળીને દેવકુરુક્ષેત્રમાં રહેલા ૧ નિષધ, ૨ દેવકુરુ, ૩ સૂર્ય, ૪ સુલસ અને પ વિદ્યુતપ્રભ નામના પાંચ કહેને ભેદીને તેના મધ્યમાંથી નીકળી ૮૪૦૦૦ નદીઓથી પરિવરી સતી દક્ષિણબાજુના ભદ્રશાળવનમાં થઈને મેરુપર્વતથી બે યેજન દૂર રહી વિદ્યુતપ્રભ ગજદંતાને ભેદીને પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કરતી એકેક વિજયમાંથી અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ હજાર નદીથી પરિવૃત થઈને. કુલ પ૩ર૦૦૦ નદીથી Page #118 -------------------------------------------------------------------------- ________________ [૧૫ પરિવરીને જયંતદ્વારની નીચેથી જંબુદ્વીપની જગતને ભેદીને પશ્ચિમસમુદ્રમાં મળે છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધયતન, ૨ નિષધ, ૩. હરિવર્ષ, ૪ પ્રાવિદેહ, પ હી, ૬ ધૃતિ, ૭ સીતાદા, ૮ અપર વિદેહ અને ૯ હચક નામના નવ ફૂટે છે. તેનું પ્રમાણ હેમવત પર્વતના કૂટ પ્રમાણે જાણવું. તેમાં પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બીજા આઠ ફૂટ ઉપર પિનપિતાના નામવાળા દેવને નિવાસ છે. ઈતિ નિષદ્ધાર નીલગિરિ પર્વત મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે વૈર્થમય કીર્તિદેવીના આશ્રયવાળા કેસરીદ્રહવાળો નીલ(વંત) નામે પર્વત છે. તે પર્વતની ઉપર ૧ સિદ્ધાયતન, ૨ નીલ, ૩ પ્રાગૂ વિદેહ, ૪ સીતા, ૫ કીર્તિ, ૬ નારી, ૭ અપરવિદેહ, ૮ રમ્યફ અને ૯ ઉપદર્શન નામે નવ ફૂટ નિષધ પર્વત પ્રમાણે છે. આ પર્વતનું પ્રમાણ પહોળાઈ ને ઊંચાઈનું નિષધપ્રમાણે છે. તે પર્વત પરથી દક્ષિણ દ્વારે નીકળેલી દક્ષિણદિશામાં ચાલનારી સીતા નદી પર્વત પરથી તેના નામવાળા પ્રપાતકુંડમાં પડી, તેમાંથી નીકળીને ઉત્તરકુરુક્ષેત્રમાં આવેલા ૧ નીલ, ૨ ઉત્તરકુર, ૩ ચંદ્ર, ૪ એરવત અને ૫ માલ્યવત નામના પાંચ કહોને ભેદીને પૂર્વ મહાવિદેહના બે ભાગ કરતી વિજયદ્વારની નીચે થઈને પૂર્વસમુદ્રને મળે છે. તેને પ્રવાહ, નદી પરિવાર વિગેરે સીતાદા પ્રમાણે જાણવું. તે પર્વત પરના દ્રહમાંથી ઉત્તરદ્વારે નીકળીને Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૬] નારીકાન્તા નદી પિતાના પ્રપાતકુંડમાં પડી રમ્યફ ક્ષેત્રના મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્રને મળે છે. તેનું પ્રવાહ પ્રમાણે, નદીપરિવાર વિગેરે હરિસલિલા નદી પ્રમાણે જાણવું. ઈતિ નીલગિરિ સમાસઃ રમ્યક ક્ષેત્ર નીલવંત પર્વતની ઉત્તરે હરિવર્ષની જેવું રમ્યક નામે યુગળિક ક્ષેત્ર છે. તેના મધ્યમાં માલ્યવાન નામે વૃત્તવિજયાર્ધ પર્વત છે. તેના પર પદ્મ નામના દેવને નિવાસ છે. બીજી બધી હકીકત હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણે જાણવી. ઇતિ રમ્યમ્ સમી પર્વત રમ્ય ક્ષેત્રની ઉત્તરે રજતમય સમી નામે પર્વત છે. તેના મધ્યમાં મહાપુંડરીક નામે દ્રહ છે. તેમાં બુદ્ધિદેવીને નિવાસ છે. તે પર્વતની ઉપર ૧ સિદ્વાયતન, ૨ રુફમી, ૩ રયક, ૪ નરકાંત, ૫ બુદ્ધિ, ૬ રે, ૭ હેરણ્યવત અને મણિકાંચન નામે આઠ ફૂટ છે. આ પર્વતનું પહેળાઈ, ઊંચાઈ વિગેરેનું પ્રમાણ મહાહિમાવાન પર્વત પ્રમાણે જાણવું. તે પર્વત પરના હૃહમાંથી દક્ષિણદ્વારેથી નીકળીને નરકાંતા નદી રમ્યક ક્ષેત્રના પૂર્વ બાજુના મધ્યભાગમાં થઈને પૂર્વસમુદ્રને મળે Page #120 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૭ ] છે અને ઉત્તરદ્વારમાંથી નીકળી રૂકૂળ નદી હેરણ્યવત ક્ષેત્રના મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્રને મળે છે. હૈરણ્યવત ક્ષેત્ર રુમિ પર્વતની ઉત્તરે હૈરણ્યવત ક્ષેત્ર છે. તે હેમવત ક્ષેત્ર પ્રમાણે સમજવું. તે ક્ષેત્રના મધ્યમાં વિકટાપાતી નામને વૃત્તવૈતાઢ્ય છે અને તેની ઉપર પ્રભાસદેવનો નિવાસ છે. શિખરી પર્વત હૈરણ્યવત ક્ષેત્રની ઉત્તરે શિખરી નામને પર્વત હૈમવત પર્વતના પ્રમાણવાળે છે. તે તપનીયમય છે અને તે પર્વત ઉપરના પિડરીક નામના દ્રહમાં લહમીદેવીનો નિવાસ છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ શિખરી, ૩ હરણ્યવત, ૪ સુરાદેવી, પ રક્તા, ૬ લક્ષમી, ૭ સુવર્ણ, ૮ રક્તદા, ૯ ગંધાપાતિ, ૧૮ ઐરાવત અને ૧૧ તિગિછિ નામના ૧૧ ફૂટ છે. તે બધા હૈમવત પર્વત ઉપરના ફૂટ જેવા છે. પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બીજા કૂટ ઉપર તે તે નામના દેવદેવીને નિવાસ છે. તે પર્વત પરના દ્રહમાંથી દક્ષિણ બાજુના દ્વારથી નીકળેલી સુવર્ણકૂલા નદી પૂર્વગામિની રેહિતાંશા જેવી છે અને પૂર્વ પશ્ચિમ દ્વારથી નીકળેલી રક્તા ને રક્તવતી નદી ઉત્તર તરફ પોતપોતાના પ્રપાત, કુંડમાં પડીને એરવત ક્ષેત્રમાં જાય છે. તે ગંગા સિંધુ જેવી છે. - ઐરાવત ક્ષેત્ર સર્વથી ઉત્તરે ભરતક્ષેત્ર જેવું ઐશ્વત ક્ષેત્ર છે. તેની મધ્યમાં વિજયાર્ધ પર્વત છે. તેની ઉપરના નગરમાં દિશાને સંખ્યાને ભરતક્ષેત્રથી વિપર્યય જાણ. તેની અભિગિક દેવની શ્રેણીમાં ઈશાનેંદ્રના કપાળના અભિગિક દેવોને નિવાસ છે. : ' . ઈતિ પ્રથમ માહિકમાં " Page #121 -------------------------------------------------------------------------- ________________ અથ દ્વિતીય માહિકમ ' મહાવિદેહ ક્ષેત્ર નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર નિષધ પર્વતથી બમણા (૩૩૬૮૪ .ને ૪ કળા) વિસ્તારવાળું અને મધ્યમાં પૂર્વ પશ્ચિમ એક લાખ જન લાંબું છે. તેના મધ્યમાં એક હજાર યોજન જમીનમાં ઉડે અને ૯૦૦૦ જન ઉંચે, જમીન પર દશ હજાર જન અને ઉપર એક હજાર જન લાંબે પહોળ, (ગોળ), ત્રણ કાંડવાળ, ત્રણ લોકમાં વહેંચાયેલી મૂર્તિવાળો, સર્વ રત્નમય મેરૂ નામે પર્વત છે. પૃથ્વી, ઉપળ, વજ અને શર્કરા (કાંકરા) વાળો તેને પ્રથમ કાંડ એક હજાર યોજન પ્રમાણ છે. બીજું કાંડ અંક, ફટિક, રજત અને રૂયિમય છે અને ત્રીજે ઉપરને કાંડ જાબનદરનમય છે. છેલા બેમાંને પહેલે ૬૩૦૦૦ એજન પ્રમાણ છે ને બીજે ૩૬૦૦૦ એજન પ્રમાણ છે. તે પર્વતને અનુસરતા ભદ્રશાળ, નંદન, સામનસ અને પંડક નામના ચાર વનો છે. જમીન ઉપર ભદ્રશાળ વન છે. તે ચાર વક્ષસ્કાર (ગજદંતાકૃતિ) પર્વતથી ચાર ભાગવાળું થયેલું છે. તે વન પૂર્વ અને પશ્ચિમે ૨૨૦૦૦ એજન પહેલું છે અને ઉત્તર દક્ષિણે અઢીસો યેાજન પહેલું છે. . મેથી ૫૦ એજન દૂર ચારે દિશાએ ભદ્રશાળ વનમાં ચાર સિદ્ધાયતને છે તે હિમવત પર્વત પરના સિદ્ધાયતન જેવા છે. તથા તેટલી જ છેટી ચાર વિદિશાએ ચાર ચાર પુષ્કરિણીઓ Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] છે તે પચીશ યોજન પહોળી, પચાસ વૈજન લાંબી અને દશ જન ઉંડી છે. તેના નામ–પદ્મા, પદ્મપ્રભા, કુમુદા ને કુમુદપ્રભા ઉત્પળગુહ્મા, નલિની, ઉત્પલા ને ઉત્પલેજવલા, ભંગા; ભંગનિભા, અંજના અને કલપ્રભા તથા શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રી ચંદ્રા ને શ્રીનિલયા છે. તે નામે ઇશાનદિશાના કમથી. જાણવા. તે પુષ્કરિણીઓના ને સિદ્ધાયતનના આંતરડામાં એકેક પ્રાસાદ છે. તે પાંચશે જન ઉંચા ને અઢીસો જન વિસ્તારવાળા છે. સિંહાસનવાળા છે. તેમાં દક્ષિણ તરફના બે શકેંદ્રના છે ને ઉત્તર તરફના બે ઇશાનઇદ્રના છે. સીતા અને સતેદાના બંને કિનારે એ ભદ્રશાળવનમાં બે બે ફૂટ છે. તેના નામ પડ્વોત્તર, નીલ, સુહસ્તિ, અંજન, કુમુદ, પલાશ, વાંસ ને રોચનગિરિ છે. કુલ આઠ છે. તે સીતાની ઉત્તર બાજુના ક્રમથી જાણવા. તે હિમવત પર્વત પરના ફૂટ જેવા છે અને પોતપોતાના નામવાળા દેવના નિવાસવાળા છે. મેરૂ પર્વત ઉપર જમીનથી. પાંચસો જન જઈએ એટલે નંદન નામનું વન છે. તે ફરતું પાંચસો એજનના વિસ્તારવાળું છે. તેમાં ભદ્રશાળવનની જેમ ચાર દિશાએ સિદ્ધાયતન અને ચાર વિદિશાએ પ્રાસાદો છે. તેના મધ્યમાં ચાર ચાર પુષ્કરિણીઓ છે. તેને નામ-નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધના નદિષેણા, અમેઘા, ગેસ્તૂપ, સુદર્શના; ભદ્રા, વિશાળા, કુમુદા, પુંડરીકિણ, વિજયા, વિજયંતી, જયંતી ને અપરાજિતા છે. તે વનમાં સિદ્ધાયતન ને પ્રાસાદના આંતરામાં એકેક એમ કુલ આઠ ફૂટ છે. તેના નામ-નંદન, મંદર, નિષધ, હમવત, રજત, રૂચક, સાગરચિત્ર અને વા છે. તે આઠ દિશાકુમા Page #123 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] રિકાના સ્થાનભૂત છે. તે દિકુમારિકાના નામ–મેઘંકરા, મેઘવત, સુમેઘા, મેઘમાલિની, સુવચ્છા, વચ્છમિત્રા, વારિણા અને બલાહકા છે. (આ ફૂટ પાંચ એજન. ઉંચા હોવાથી એકંદર જમીનથી હજાર જન ઉચ્ચપણું થવાથી તે કૂટ પર - રહેનારી દિક્મારિકા ઊર્બકવાસી કહેવાય છે.) એ આઠ કૂટ ઉપરાંત નવમે બલકૂટ ઈશાનકૂણમાં છે. તે હજાર એજન ઉચે છે, મૂળમાં હજાર જન વિસ્તારે છે ને ઉપર પાંચ જન વિસ્તારવાળે છે. તેની ઉપર બેલ નામના દેવને નિવાસ છે. તે સર્વની રાજધાનીઓ અસંખ્ય દ્વીપ પછીના બીજા જંબુદ્વીપમાં પોતપોતાની દિશામાં છે. ત્યાં તેમને નિવાસ છે. નંદન વનથી દર હજાર જન ઉપર જઈએ ત્યારે સૈમનસ નામનું વન આવે છે. તે નંદનવનની જેવું જ પાંચ જન ફરતું પહેળાઈમાં છે. તેમાં નંદનવન પ્રમાણે આઠ ફૂટે નથી. સિદ્ધાયતને ૪ ને પ્રાસાદો ૪ છે. પુષ્કરિણુએ ૧૬ છે તેના નામ-સુમના, સૈમનસા, સૌમનાંશા ને મનરમા ઉત્તરકુરૂ, દેવકુરૂ, વિરસેના ને સરસ્વતી વિશાળા, માઘભદ્રા, અભયસેના ને રોહિણી, ભદ્રત્તરા, ભદ્રા, સુભદ્રા ને ભદ્રાવતી છે. તેનું પ્રમાણ વિગેરે ભદ્રશાળવન પ્રમાણે જાણવું. સૈમનસ વનથી ૩૬૦૦૦ એજન ઉપર જઈએ ત્યારે પંડક નામનું વન આવે છે. તે ફરતું ગેળ ૪૯૪ એજન પહોળું છે. તે વનના મધ્યમાં ૪૦ એજન ઉંચી, મૂળમાં ૧૨ જન લાંબી પહોળી ને ઉપર ચાર જન પહોળી ગોળ ચૂલિકા છે. તે વૈર્યરત્નમય છે. પંડકવનમાં ચાર સિદ્ધાયતન છે, ચૂલિકા ઉપર એક સિદ્ધાયતન છે તે વિજયાર્ધ પર્વ Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] તના ફૂટ ઉપર છે તેવા પ્રમાણવાળુ' છે. પડકવનમાં કૂટા નથી; ૧૬ પુષ્કરણીએ છે તેના નામેા: પુંડ્રા, પુંડ્રાભા, સુરક્તા ને રક્તવતી; ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા ને વારૂણી; શખાત્તરા, શ ́ખા, શંખાવર્તો ને અલાહકા; પુષ્પાત્તરા, પુષ્પવતી, સુપુષ્પા ને પુષ્પમાલિની. છે. એ પાંડુકવનમાં ચાર જિનાભિષેક શિલા છે. તેના પાંડુખલા, અતિખાંડુમલા, રક્તબલા ને અતિરક્તખલા નામ છે. તે ચાર યેાજન જાડી પાંચસે યાજન લાંબો, અઢોસા યેાજન પહેાળી અને અર્ધચંદ્રાકારવાળી છે. અર્જુન કનકમય છે. ચારે દિશાએ ત્રણ ત્રણ સેાપાનવાળી છે. વેદિકા, વનખંડ, તેારણુ, ધ્વજ, છત્રાદિ યુક્ત છે. તે શિલાપૈકી પૂર્વ પશ્ચિમ દિશાની એ શિલા ઉપર બે બે સિંહાસના છે અને ઉત્તર દક્ષિણુની એ શિલા ઉપર એકેક સિંહાસન છે. તે સિંહાસને પાંચસે ધનુષ્ય લાંખા પહેાળા ને અઢીસા ધનુષ્ય પૃથુ ( જાડા ) છે. પૂર્વ પશ્ચિમ દિશાના સિંહાસન ઉપર મહાવિદેડુ ક્ષેત્રમાં એક સાથે જન્મતા ચાર તીથ 'કરાના જન્મા ભિષેક થાય છે અને ઉત્તર દક્ષિણના સિદ્ધાસના ઉપર ભરત અરવતમાં જન્મતા એકેક તીર્થંકરાના જન્માભિષેક થાય છે. ઇતિ મેરૂવણ ન [ મેરૂપર્વતની ચારે દિશાએ ગજજ્જતાની આકૃતિવાળા ચાર વક્ષસ્કાર પ તે છે. તેના સામનસ, વિદ્યુત્પ્રભ, ગન્ધમાઢન ને માલ્યવન્ત નામ છે. તે પૂર્વે, દક્ષિણે, પશ્ચિમે ને ઉત્તરે સમજવા. તે અનુક્રમે રજત, તપનીય, કનક અને વૈડ્યું. મય છે. તે ચારેની ઉપર સાત, નવ, સાત અને નવ એ અનુ Page #125 -------------------------------------------------------------------------- ________________ [૨૨] મે ફૂટ છે. આ ગજદંતાઓ બહાર નિષધ ને નીલવંત પાસે ચાર એજન ઉંચા અને પાંચસો જન પહોળા છે. તે ઉંચાઈમાં માત્રાએ વધતા વધતા મેરૂપાસે પાંચસે જન ઉંચા છે અને વિસ્તારમાં ઘટતા મેરૂપાસે અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલા છે. અશ્વસ્કંધની આકૃતિવાળા છે. ૩૦૨૦૯ જન ને છ કળા લાંબા છે. (તેને બમણું કરવાથી તે ક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય છે) તે ચારે વક્ષસ્કાર ઉપર પ્રથમ સિદ્ધાયતનકૂટ હિમવત પર્વત સમાન છે અને પ્રથમ સેમસ વક્ષસકાર ઉપર બીજા છ મનસ, મંગળાવતી, દેવકુર, વિમળ, કાંચન ને વિશિષ્ટ નામના કટો છે. વિમળ ને કાંચન નામના બે કૂટ ઉપર બે યધારા ને વિચિત્રા નામની દિકકુમારીને નિવાસ છે. બીજા વિદ્યુતપ્રભ ગજદતા ઉપર વિશુ...ભ, દેવકુરૂ, પવ, કનક, સ્વસ્તિક, સીતાદા, સદાજળ ને હરિ નામના સિદ્ધાયતન ફૂટ પછી આઠ ફૂટ છે. તેમાં કનક ને સ્વસ્તિક ફૂટ ઉપર પુષ્પમાળા ને અનિન્દિતા નામની બે દિકકુમારીઓને નિવાસ છે. ત્રીજા ગન્ધમાદન ગજદંતા ઉપર સિદ્ધાયતન ફૂટ પછી ગન્ધમાદન, ગધેિલાવતી, ઉત્તરકુરૂ, ફાટિક, લેહિત ને આનંદ નામના છ ફૂટ છે. તેમાં સ્ફટિક ને લેહિત ફૂટ ઉપર ભેગકરા ને ભગવતી નામની બે દિશાકુમારિકાને નિવાસ છે. ચેથા માલ્યવંત ગજદતા ઉપર સિદ્ધાયતન ફૂટ પછી બીજા માલ્યવંત, ઉત્તરકુર, કચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણભદ્ર અને હરિસ્સહ નામના આઠ ફૂટ છે. તેમાં પાંચમા ને છઠ્ઠા સાગર ને રજતકૂટ ઉપર સુભેગા ને માલિની નામે બે દિકુમારીઓનો નિવાસ છે. તે કુટેમાં હરિ ને હરિસહ નામના બે ફૂટો છે તે બલકૂટની જેવા હજાર Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ર૩ ] જન ઉંચા ને મૂળમાં હજાર યોજન પહોળા, ઉપર ૫૦૦ યોજન પહાળા છે. (આ ચાર ગજદંતા ઉપરના આઠ ફૂટ ઉપર જે આઠ દિકુમારીઓના નિવાસ છે તેનું મૂળસ્થાન તે તે ફુટ નીચે એક હજાર યોજન છે. તેથી તે અધોલેકવાસી કહેવાય છે.) ઇતિ વક્ષસ્કાર (ગાજદૂત) વર્ણન પર્વતની ઉત્તર અને ઉત્તરકાળ છે. સમ, મેરૂ પર્વતની ઉત્તરે અને નીલવંત પર્વતની દક્ષિણે ગધમાદન ને માલ્યવત ગજદંતાની મધ્યે ઉત્તરકુર નામે ક્ષેત્ર છે. તે ઉત્તર દક્ષિણ ૧૧૮૪ર જન ને બે કળા પહોળું છે. સમ, રમ્ય અને મણિમય તૃણયુક્ત ભૂમિવાળું છે. વાપી, પુષ્કરિણી, કીડાપર્વતા, ગૃહમંડપ તથા સુખપૃશ્ય ને દસ્થ શિલાપકેથી મંડિત છે. વિવિધ પ્રકારના ગુલ્મ અને પુષ્પના વનેથી અલંકૃત અને ચિત્રવિચિત્ર વૃક્ષ અને લતાએવડે શોભિત છે. નાના પ્રકારની વનરાજીવાળું છે. ત્યાં રહેલા દશ પ્રકારના કલ્પવૃક્ષેમાં ૧ મધંગા છે તે મઘના અંગભૂત મધુ, પ્રસન્ના અને શ્રેષ્ઠ આસવાદિને ઝરનારાં છે, ૨ ભંગા છે તે કર્કરી, સ્થાળ, મણિભાજનાદિવડે યુક્ત છે, ૩ સૂર્યગા-વિસસાપરિણામે પરિણમેલા વિચિત્ર પ્રકારના વાજીત્રના શબ્દવાળા છે, ૪ દીપશિખાદીપવિશેષને પ્રકાશ આપનારા છે, ૫ જજોતિષ-સર્વરસદશ પ્રકાશિત છે, ૬ ચિત્રાંગા-પ્રેક્ષામંડપના આકારવાળા વિચિત્ર કલ્પિત માલ્યવાળા છે, ૭ ચિત્રરસાસ્વાદુ ભેજન તથા ખાદ્ય પદાર્થોથી સંપન્ન છે, ૮ મયંગા-જેવા જોઈએ તેવા ભૂષણવાળા છે, ૯ ગેહાકારા–એક ખંડેવિગેરે વાળા ગૃહના ૧ સુખસ્પર્શવાળા ને જેવાથી આનંદ ઉપજે તેવા. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] વિન્યાસવાળા છે અને ૧૦ અનાયા-વસ્ત્રોની સંપત્તિવાળા છે. ત્યાં સ્ત્રીએ શુભ લક્ષણુવાળી, પરમ રૂપશાળી, શૃંગારાદિની કળાને જાણનારી, જરા, વ્યાધિ, દાર્ભાગ્ય અને શે!કાદિ અનિષ્ટથી રહિત છે. પુરૂષષ સુગધી શ્વાસેાચ્છવાસવાળા, પ્રસ્વેદ, મળ ને રજથી રહિત અને સારી કાંતિવાળા તેમ જ વઋષભનારાચ સંઘચણવાળા, સમચતુરર્સ સંસ્થાનવાળા તથા ત્રણ ગાઉ ઉંચા શરીરવાળા છે. સ્ત્રીએ તે કરતાં કાંઇક ન્યૂન શરીરવાળી છે. ૨૫૬ પૃષ્ટકર’ડકવાળા ત્યાંના યુગળિકા છે. ભદ્રપ્રકૃતિવાળા, સતેાષી, યથારૂચિ ( મનપસંદ ) સ્થાનવાળા અને મિથુનધર્મ વાળા છે. ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા છે અને અઠ્ઠમભતે-ત્રણ દિવસને આંતરે આહાર લેનારા છે. આહારમાં પૃથ્વી ( માટી ), પુષ્પ ને ફળ ખાનારા છે. શ્રેષ્ઠ છે, માધા ( પીડા) રહિત છે. વિવાહાદિ ક્રિયા વિનાના છે. ૪૯ દિવસ અપત્યયુગલનું પાલન કરનારા છે. સુખપૂર્વક મૃત્યુ પામનારા અને દેવગતિમાં નારા છે. તે ઉત્તરકુરૂ ક્ષેત્રમાં સીતાનદીના પૂર્વ ને પશ્ચિમ કિનારા પાસે રહેલા, નીલવંતપ તથી ૮૩૪ ચેાજન ને ૪ ને આંતરે એ ચમક પર્વતા છે. તે હજાર ચેાજન ઉંચા અને મૂળમાં તેટલા જ વિસ્તારવાળા, ઉપર તેથી અર્ધ વિસ્તારવાળા છે. કનકમય છે. તે એની ઉપર એ ચમકદેવના એ પ્રાસાદ છે. તે હિમવત્ પતપરના પ્રાસાદ જેટલા પ્રમાણવાળા છે. નીલવંતપર્યંતના ને ચમકના આંતરા જેટલા જ અંતરે અતરે આવેલા દક્ષિણ તરફ પૂર્વે નદીના વનમાં બતાવેલા નામવાળા પાંચ દ્રહે છે. તે ત્રણ સેાપાન અને તારાદિ શાભાવાળા છે. તે ક્રૂડા પાતપેાતાના નામવાળા દેવાના નિવાસભૂત છે. તે દ્રુહાની બને બાજુએ Page #128 -------------------------------------------------------------------------- ________________ [૨૫] પૂર્વે ને પશ્ચિમે દશ દશ કંચનગિરિ છે. તે સો યોજન ઉંચા, મૂળમાં તેટલા અને ઉપર અર્ધા વિસ્તારવાળા છે. તેની ઉપર કાંચનદેવને નિવાસ છે. તે કંચનગિરિ કહેથી દશ એજન અબાધ સ્થાનવાળા છે એટલે કહેથી તેટલા દૂર છે. તે ઉત્તરકુરૂ ક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનદમય વૃક્ષનું પીઠ છે. તે પાંચશે જન લાંબું પહોળું છે. મધ્યમાં બાર જન જાડું છે. પ્રાંતે બે કેશ જાડું છે. તે પીઠને ચાર દિશાએ ચાર દ્વાર છે. તે પીઠ ઉપર વૈર્યમણિ ને તપનીય વૃતવાળે, જાંબૂનદમય, સુકુમાર અને રક્ત પલ્લવ, પ્રવાળ, તથા અંકુરને ધારણ કરનાર છે. વિચિત્રરત્નમય સુરભિ પુષ્પવાળો છે. તેના અમૃતરસ સદા ફળે છે. તે વૃક્ષની પૂર્વ દિશાની શાખા ઉપર ભવન છે અને બીજી ત્રણ દિશાની ત્રણ શાખા ઉપર પ્રાસાદ છે. મધ્યની વિડિમા ઉપર સિદ્ધાયતન છે. એ સર્વ વિજયાધ પર્વત પરના સિદ્ધાયતનાદિના પ્રમાણવાળા છે. તે મૂળવૃક્ષની ફરતા પરિવારભૂત ૧૮ જંબવૃક્ષે છે. તે મૂળવૃક્ષ કરતાં અર્ધપ્રમાણુવાળા છે. એ જ પ્રમાણે કુલ છ કટક (વલય) જંબૂવૃક્ષની ફરતા અધ અર્ધ પ્રમાણુવાળા છે અને તે વેદિકાવાળા છે. તે મૂળવૃક્ષપર જંબદ્વીપના સ્વામી અનાદૂત દેવને નિવાસ છે. તેના પરિવારભૂત દેવેની સંખ્યા અને વૃક્ષોની સંખ્યા પદ્મદ્રહમાં રહેલા કમળની સંખ્યા પ્રમાણે છે. તે વૃક્ષો અહારથી વૃત્તાકારવાળા છે. મૂળવૃક્ષ સે સે યાજનના પ્રમાણવાળા ત્રણ વનખંડથી પરિવૃત છે. પ્રથમ વનખંડમાં પચાસ જન જઈએ ત્યારે ચારે દિશામાં ભવન છે અને વિદિશામાં ચાર ચાર પુષ્કરિણુંઓના મધ્યમાં એકેક પ્રાસાદ છે. પુષ્કરિ. ણીઓ એક કેશ લાંબી, અર્ધકેશ પહોળી ને પાંચસો ધનુષ્ય Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] ઉંડી છે. તે નંદાપુષ્કરણી જેવી છે. ભવન ને પ્રાસાદના મધ્યમાં એટલે આંતરામાં આઠ ફૂટ છે તે જાબનદમય છે. આઠ યાજન ઉંચા છે. તેટલા જ મૂળમાં વિસ્તારવાળા ને ઉપર તેથી અધ એટલે ચાર યાજન વિસ્તારવાળા છે. તે આઠે કૂટો ઉપર સિદ્ધાયતને છે. શાખા ઉપર અને વનમાં પૂર્વોત્તર એટલે ઇશાનકાજીના પ્રાસાદમાં સિંહાસનેા છે. ઇતિ ઉત્તરકુરૂ સક્ષેપ i મેરૂપર્વતની દક્ષિણે ઉત્તરકુરૂનો જેવુ દેવકુર ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં નિષધપર્વતને લગતા તેની ઉત્તરે ચિત્રવિચિત્ર ફૂટ છે તે ચમક પત જેવા જ છે. પાંચ #હા નિષધાદિ નામવાળા છે. તે ક્ષેત્રના પશ્ચિમાઈ માં શામલી નામનુ વૃક્ષ છે. તેની ઉપર ગરૂડદેવને નિવાસ છે. તેની પીઠ ફૂટ વિગેરે જ વૃક્ષ પ્રમાણે છે. પરંતુ આ રજતમય છે. ( જમ્મૂ ને શામલી અને વૃક્ષેા પૃથ્વીકાયમય છે. ) ઇતિ દેવકુરૂ સક્ષેપ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયા છે. તેમાં ઉત્તર બાજીની ૧૬ વિજયા વિજયા પર્યંત અને રક્તા રક્તવતીથી વિભક્ત થયેલી એટલે છ ખ'ડવાળી થયેલી છે. અને દક્ષિણની ૧૬ વિજયા વિજયા પર્વત ને ગ ંગા સિંધુથી વિભક્ત થયેલી ભરતક્ષેત્ર પ્રમાણે છ ખડવાળી છે. તે વિજયા ઉત્તર દક્ષિણુ લાંખી ૧૬૫૯૨ ચેાજન ને એ કળા છે અને પૂર્વ પશ્ચિમ ૨૨૧૩ ચે!જનમાં કાંઇક ન્યૂન વિસ્તારવાળી એટલે પહેાળી છે. વિજયના વિસ્તાર જેટલા લાંખા દરેક વિજયમાં વિજયા પર્વત છે. તેની ઉપર દશ Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] જન જતાં બંને બાજુ દશ દશ જન પહોળી વિદ્યાધરની શ્રેણીઓ છે. તેમાં પંચાવન પંચાવન નગરો છે. તેની ઉપર દશ યેાજને બંને બાજુ આભિગિક દેવની શ્રેણીઓ છે. તેમાં દક્ષિણ બાજુની વિજયમાં શકેંદ્રના કપાળના સેવકોની અને ઉત્તર બાજુની વિજમાં ઈશાનંદના લેપાળના સેવકની છે. દરેક વૈતાઢ્ય પર્વત ઉપર નવ નવ ફૂટ છે. તેમાં બીજા ને આઠમા કુટ પોતપોતાની વિજયના નામના દક્ષિણાઈ ને ઉત્તરાર્ધયુક્ત સંજ્ઞાવાળા છે. નિષધ ને નીલવંતના નિતંબ પાસે બત્રીશે વિજયમાં એકેક કષભકૂટ છે અને તે પર્વતના નિતંબ પાસે રહેલા ૬૪ કુંડામાંથી ગંગા સિંધુ, રક્તા ને ક્તવતી નદીઓ નીકળેલી છે. રાષભ તે તે વિજયમાં થતા ચક્રવતીઓના નામવાળા છે. માગધ, વરદામ ને પ્રભાસ નામના ત્રણ ત્રણ તીર્થો દરેક વિજયમાં સીતા-સીતેદાને કીનારે છે. પૂર્વવિદેહમાં ઉત્તર બાજુએ કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, કછાવર્ત, મંગલાવર્ત, પુષ્કર ને પુષ્કરવત (પુષ્કબાવતી) નામની ૮ વિજયે છે. પૂર્વ વિદેહમાં દક્ષિણ બાજુએ વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સવતી, રમ્ય, રમ્યક, રમણીય ને મંગળવંત (મગળાવતી) નામની ૮ વિજય છે. પશ્ચિમમહાવિદેહમાં દક્ષિણ બાજુએ પક્વ, સુપ, મહાપ, પવતી, શંખ, કુમુદ, નલિન ને નલિનવન્ત (નલીનાવતી) નામની ૮ વિજયો છે. પશ્ચિમમહાવિદેહમાં ઉત્તરબાજુએ વમ, સુવપ્ર, મહાવપ્ર, વાવતી, વલ્સ, સુવરગુ, ગંધિલ ને ગંધિલવંત (ગંધિલાવતી) નામની ૮ વિજયે છે. ' માલ્યવંત ગજદંતાની પાસેથી પ્રદક્ષિણાના અનુક્રમે એ Page #131 -------------------------------------------------------------------------- ________________ [૨૮] બત્રીશ વિજયે જાણવી, તે વિજયે વક્ષસ્કાર ગિરિ અને અંતર નદીઓથી જુદી પડતી એટલે એતરામાં રહેલા ગિરિ અને નદીઓવાળી છે. આઠ આઠ વિજયના સાત સાત આંતરામાં ચાર ચાર વક્ષસ્કાર ગિરિએ ને ત્રણ ત્રણ અંતર નદીઓ છે. મહાવિદેહક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમાઈ ને તેમાં દક્ષિણાઈને ઉત્તરાર્ધમાં વક્ષસ્કારપર્વત વિજય પ્રમાણ લાંબા અને નિષધ નીલવંત પાસે ચારસો જન અને સીતા-સીદાપાસે પાંચસે જન ઉંચા છે. પહોળાઈમાં પાંચસો જન ઉપરનીચે સરખા છે. વક્ષસ્કારની આકૃતિવાળા છે. સર્વ રત્નમય છે. તે દરેક વક્ષસ્કાર ઉપર પ્રથમ સિદ્ધાયતન નામને પછી વક્ષસ્કારના નામને અને પછી બંને બાજુની બે વિજયના નામના–એમ ચાર ચાર ફૂટ છે. તેમાં નદીને લગતા સિદ્ધાયતન ફૂટ છે. તે વક્ષસ્કાર કુલ સોળ છે. તેના નામ આ પ્રમાણે છે-ચિત્ર, પદ્મ (બ્રહ્મ), નલિન ને એકશૈલ; ત્રિકટ, વૈશ્રવણ, સુદર્શન ને અંજન, અંક, પદ્મવંત, આશીવિષ ને સુખાવહ; તથા ચંદ્ર, સૂર્ય, નાગ અને દેવ. તે દરેક વિજયમાં એક એક મુખ્ય રાજધાની બાર જન લાંબી અને નવ જન પહોળી છે. તેના નામે આ પ્રમાણે છે: ક્ષેમા, મપુરા, રિટા, રિપુરા, ખડ્યા, મંજૂષા, ઓષધિ ને પુંડ રીકિણી; સુસીમા, કુંડળ, અપરાજિતા, પ્રભાકરા, અંકવતી, પદ્માવતી, શુભા અને રત્નસંચયા અશ્વપુરી, મહાપુરી, સિદ્ધપુરી, વિજયપુરી, રાજ્યા, વિરાજ્યા, અશોકા ને વીતશેકા વિજય., વિજયંતા, જયંતા ને અપરાજિતા, ચક્રપુરા, ખગ્ગપુરા, અધ્યા ને અધ્યા. અંતર નદીઓ જે વિજોના આંતરામાં છે તેના નીકળ૧ ક્ષેત્ર માસમાં નામમાં ફેરફાર છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] વાના કુંડે રેહિતાનદીના પ્રપાતકુંડ જેવડા, તેમાં દ્વીપ પણ તે જ પ્રમાણવાળા અને સ્વદેવીના નામના આવાસવાળા છે. તે નદીઓને દરેકને ૨૮૦૦૦ નદીઓને પરિવાર છે અને તે નીકળે ત્યાંથી સીતા-સીતાદામાં મળે ત્યાંસુધી એક સરખા : સવાસો એજનના પ્રવાહવાળી છે અને અઢી યોજન ઊંડી છે. તેના નામ: ગ્રાહતી, હદવતી ને પકવતી, તસજળા, મત્તજળા ને ઉન્મત્તજળા ક્ષીરદા, સિંહોતા ને અંતવોહિની તથા ઉમિમાલિની, ફેનમાલિની ને ગંભીરમાલિની છે. મહાવિદેહક્ષેત્રની પૂર્વોતે ને પશ્ચિમાંતે સીતા ને સતેદામુખવના છે. તે બંને ઉદ્યાન નદીની દક્ષિણ ને ઉત્તર બાજુ રહેલા છે. તે ઉદ્યાને પર્વતસમીપે એક કળાના વિસ્તારવાળા ને બીજી બાજુએ એટલે નદી પાસે ૨૨૨ જન પહેળા છે. એકંદર ચાર વનો છે. આ જ બુદ્વીપના મહાવિદેહમાં જઘન્યકાળે ચાર તીર્થકરે, ચક્રવતીઓ અને વાસુદેવ તથા બળદે હોય છે અને ઉત્કૃષ્ટકાળે ચોવીશ તીર્થકરો અને ચક્રવતીઓ વિગેરે હોય છે. ઇતિ મહાવિદેહ સંક્ષેપ ઇતિ દ્વિતીયાદ્ધિકમ્ ઇતિ જબૂદ્વીપ વિચાર ૧ ગંગા સિંધુ તથા રક્તા રક્તાવળીને પરિવાર તે જ તેને પરિવાર જણાય છે. કારણકે બીજે પરિવાર હોય તે તેનું સ્થાન શું અને પરિવાર મળે તે પ્રવાહમાં વૃદ્ધિ થવી જોઈએ તે થયેલ નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ અથ તૃતીયમાન્ટિકમ્ જંબુદ્વીપથી બમણા બમણા વિસ્તારવાળા દ્વીપસમુદ્ર પૂર્વ પૂર્વ દ્વિપસમુદ્રની ફરતા વલયાકૃતિવાળા છે. તે સર્વ શુભવર્ણાદિ નામવાળા છે. સંખ્યાએ અઢી ઉદ્ધારસાગરોપમના સમય પ્રમાણ છે. તે વેદિકાવાળા, દેવને કીડા કરવા ગ્ય, વિચિત્ર રમ્ય ભૂમિભાગવાળા છે. અને અઢીદ્વીપ ને બે સમુદ્ર સિવાય માનુષતરપર્વતથી બાહ્ય ભાગે રહેલા છે. લવણ સમુદ પ્રથમ જંબદ્રીપ ફરતો લવણસમુદ્ર છે. તે ગતીને આકારે છે. ઉંડાઈમાં માત્રામાત્રાએ ઉડે થતો ૯૫૦૦૦ જન જઈએ ત્યારે એક હજાર યેાજન ઉંડો થાય છે. એ જ પ્રમાણે સામી બાજુથી પણ ૫૦૦૦ એજન આવતાં હજાર એજન ૬. થાય છે. મધ્યના દશ હજાર એજનમાં એકસરખે એક હજાર રોજન ઉંડે છે. જે બૂદ્વીપની જગતીથી ઉચાઈમાં માત્રામાત્રાએ વધતાં પ૦૦૦ એજન જઈએ ત્યારે તેનું જળ વાત જ ઉંચું થાય છે. એ જ પ્રમાણે સામી બાજુથી શું સમજ. મધ્યના દશ હજાર એજનમાં ૧૬૦૦૦ એજન ૬ચી એક સરખી કિલ્લા જેવી શિખા છે. તેની ઉપર દિવસમાં બે વાર ડાંક જૂન અર્ધજનની વૃદ્ધિ થાય છે. તે સમુદ્રના મધ્યભાગમાં છ લાખ જન ઉંડા ચાર દિશાએ ચાર પાતાળકળશા વડવા મુખ, કે પૂવ, યુપને ઈશ્વર નામના છે. તેની એકહજાર યજન જાડી સમય ઠીંકરી છે. મુખે ને તળે દશ હજાર એજન Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] પહેલા છે. તે કળશમાં કાળ, મહાકાળ, વેલ અને પ્રભંજન દેવનો નિવાસ છે. (તે તેના અધિષ્ઠાતા છે.) મધ્યમાં એક લાખ જન (પેટાળે) છે. ઉંડાઇના લાખ જનના ત્રણ ભાગ કરતાં નીચેના ત્રીજા ભાગમાં માત્ર વાયુ, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ ને જળ -મિશ્ર) અને ઉપરના ત્રીજા ભાગમાં માત્ર જળ છે. મોટા અલિજર (ખાડા) ની આકૃતિવાળા છે. બીજા ક્ષુલ્લક (નાના) પાતાળકળશાઓ છે. તે હજાર જન ઉંડા તથા વચ્ચે પહોળા, મુખે ને તળે સો યોજન પહોળા ને દશ એજનની ઠીકરીવાળા છે. તે પણ મુખ્યકળશની જેવા ત્રણ ભાગવાળા છે. આ નાના કળશની મોટા કળશના આંતરામાં નવ નવ પંક્તિઓ છે. નવપક્તિમાં મળીને એકેક દિશાએ ૧૯૭૧ હોવાથી ચારે દિશાના મળીને ૭૮૮૪ નાના પાતાળકળશાઓ છે. એની શિખા ઉપર થતી વૃદ્ધિને અટકાવવા માટે અંદરની બાજુ ૪ર૦૦૦, ઉપર ૬૦૦૦૦ ને ધાતકીખંડ તરફ ૭૨૦૦૦ નાગકુમાર જાતિના દેવો કાયમ રહેલા છે. એકંદર ૧૭૪૦૦૦ દે છે. તે વેલંધર દેવ કહેવાય છે. તેના સ્તૂપ, ઉકાભાસ, શંખ ને ઉદકસીમ નામના ચાર વેલંધર પર્વત લવણસમુદ્રમાં છે. તે કનક, અંક, રજત ને સ્ફટિકમય છે. તેના સ્વામી ગોત્પ, શિવક, શંખ ને મને હદ નામના દે છે. જંબુદ્વીપની જગતીથી ૪૨૦૦૦ એજન જઈએ ત્યાં લવણસમુદ્રમાં તે પર્વતે આવેલા છે. તે ૧૭૨૧ યેાજન ઉંચા છે. નીચે ૧૦૨૨ યોજન પહોળા છે, ઉપર ૪૨૪ યોજન પહોળા છે. (મધ્યમાં ૭૨૩ યોજના પહેલા છે.) તેની ઉપર હિમવાનું પર્વત ઉપર છે તેવા પ્રાસાદે છે. બીજા અનુસંધર દેવના કર્કોટક, કાર્રમક, કૈલાસ ને Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] અરૂણપ્રભ નામના ચાર પર્વત છે. તે સર્વરત્નમય છે. જંબદ્વીપની જગીતથી પૂર્વ દિશાએ બાર હજાર જન જઇએ ત્યારે તેટલા જ પ્રમાણવાળા પૂર્વદિશાએ બે ચંદ્રના દ્વીપ છે ને પશ્ચિમદિશાએ બે સૂર્યના દ્વીપ છે. તે જ પ્રમાણે તેની સાથે લવણસમુદ્રના જંબુદ્વિપ તરફના બે બે ચંદ્રના ને બે બે સૂર્યના દ્વીપ છે. સામી બાજુએ લવણસમુદ્રના બીજા બે ચંદ્ર ને બે સૂર્યના દ્વીપ છે. બે સૂર્યદ્વીપના મધ્યમાં લવણસમુદ્રના સ્વામી સુસ્થિત દેવનો મૈતમ નામે દ્વીપ છે. તેમ જ સમસ્ત દ્વીપના સૂર્યચંદ્રોની તે તે નામના બીજા દ્વીપમાં રાજધાનીએ છે. પર્વતપરના પ્રાસાદો હિમવત જેવા છે અને બીજા જંબદ્વીપમાં પાંચ રાજધાનીએ (સુસ્થિતદેવ સુધાંની) છે. તે પૂર્વે ને પશ્ચિમના ક્રમ પ્રમાણે સમજવી. લવણસમુદ્ર સિવાયના બીજા બધા સમુદ્રો અશ્રુતિ જળવાળા છે અને એકસરખા દ્વીપની ગતીથી જ હજાર યોજન ઊંડાઈવાળા છે. હિમવાનપર્વતની પૂર્વે ને પશ્ચિમ દિશાએ, વિદિશામાં, લવણસમુદ્રમાં બે બે ડાઢાઓ છે. તેની ઉપર ત્રણસેં યેજનથી સો સો જન વધતા અનુક્રમે સાત સાત અંતરદ્વીપ, છે. એટલે જંબદ્વીપની જગતીથી ત્રણસેં ચેાજન દાઢા ઉપર જઈએ ત્યારે જગતીથી ત્રણશે યોજન દૂર, ત્રણ જનના પ્રમાણવાળા, ચારે દિશાએ એકેક દ્વીપ છે. ત્યારપછી ચાર જન જગતીથી દૂર, ચાર એજનને અંતરે, ચાર યેાજન લાંબા પહેલા ચાર દ્વીપ છે. એ પ્રમાણે ત્રણે બાબતમાં સે સે યજન વધતા ચાર ચાર દ્વીપો છે. તેના નામ અનુક્રમે પૂર્વોતરના ક્રમે આ પ્રમાણે છે: એકેક, આભાષિક, લાંગલિક ને વૈષાણિક હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ ને શષ્ફળીકર્ણ આદ Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ ] શમુખ, મેષમુખ, હુયમુખ ને ગજમુખ; અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ ને વ્યાઘ્રમુખ, અશ્વક, સિંહક, હસ્તિક ને કર્ણ પ્રાવરણ, ઉલ્કામુખ, વિદ્યુજિજä, મેઘમુખ ને વિદ્યુતા; ઘનદંત, ગૂઢદત, વિશિષ્ટદંત ને શુદ્ધદત. તેમાં હેમવત ક્ષેત્રપ્રમાણે યુગળિક મનુષ્ય, તે તે દ્વીપના નામવાળા, આઠેસા ધનુષ ઊંચા શરીરવાળા અને પયેાપમના અસંખ્યાતમા ભાગના (અસંખ્યાત વર્ષના ) આયુષ્યવાળા છે. એ જ પ્રમાણે શિખરીપર્વતને પણ ચાર દાઢા છે અને તેની ઉપર ઉપરના જ નામવાળા ને પ્રમાણવાળા ૨૮ આંતરદ્વીપા છે. તેમાં ઉપર જણાવ્યા પ્રમાગ્રેના જ યુગળિકા વસે છે. કુલ ૫૬ અંતરદ્વીપા છે. ઇતિ લવણેાધિ સમાસ ધાતકી ખડ ધાતકીખંડમાં દક્ષિણે ને ઉત્તરે એ ઈશ્વાકાર પર્વતા છે. તે એક હજાર ચેાજન પહેાળા છે. પાંચસો ચેાજન ઊંચા છે અને ચાર લાખ ચેાજન લાંબા છે. પુષ્કરા માં પણ તેવા જ એ પર્વતા તેટલા પહેાળા ને ઉંચા પરંતુ આઠ લાખ યેાજન લાંબા છે. સ્વપરિધિથી દ્વિગુણ વિસ્તારવાળા ગજજ્જતાકૃતિ વક્ષસ્કારો છે. તે એ મેખળાવાળા છે. વર્ષધર પર્વતા જંબુદ્રીપથી અમણા વિસ્તારવાળા છે. પુષ્કરામાં ચાગણા વિસ્તારવાળા છે. પહોળાઇમાં સર્વત્ર સરખા છે. લાંબા દ્વીપપ્રમાણ છે. હા, નદી, ૧ આ હકીકત સમજાણી નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૩૪] કુંડ, દ્વીપ, કાંચનગિરિ, યમક, ચિત્રવિચિત્ર, રાષભકૂટ, વૃત્તવૈતાઢ્ય જબૂદ્વીપ પ્રમાણે જ આયામવાળા છે. દીર્ઘશેલ અને મુખવન આયામ ક્ષેત્ર પ્રમાણે સમજે. નદીને અવગાહ પિતપિતાના વિસ્તારાનુસાર જાણવો. ધાતકીખંડમાં ૩૫૬૨૨૭ જન લાંબા વિદ્યુ«ને ગંધમાદન જાણવા અને પ૬૧૫૯ જન લાંબા માલ્યવંત ને સોમનસ જાણવા. પુષ્કરાર્ધમાં ૧દર૬૧૧૦ એજન લાંબા વિધુત્રભ ને ગન્ધમાદન જાણવા અને ૨૦૪૩૧૯ પેજન માલ્યવંત ને સમનસ જાણવા. વંશધર ને ઈશ્વાકાર પર્વતને વિસ્તાર બાદ કરતાં બાકી રહે તે પ્રારંભની, મધ્યની ને અંતની પરિધિના ૨૧૨ ભાગ પાડવા. તેવા એકેક ભાગવાળા બે ભરતક્ષેત્ર, ચાર ચાર ભાગવાળા બે હૈમવતક્ષેત્ર, સોળ સેળ ભાગવાળા બે હરિવર્ષક્ષેત્ર, ૬૪-૬૪ ભાગવાળા બે મહાવિદેહ ને ૧૬-૧૬ ભાગવાળા બે રમ્યક ક્ષેત્ર, ચાર ચાર ભાગવાળા બે હૈરન્યવંતક્ષેત્ર અને એકેક ભાગવાળા બે અરવતક્ષેત્ર. એ પ્રમાણે કુલ ૨૧૨ ભાગની વહેંચણ સમજવી. ૧૭૮૮૪ર યોજનમાં બે હજાર ઈશ્વાકારના બાદ કરી બાકી રહે તેના ૮૪ ભાગ કરવા. તેવા એકેક ભાગવાળા બે હેમવંત, ચાર ચાર ભાગવાળા બે મહાહિમવંત, સોળ ભેળ ભાગવાળા બે નિષધ ને સોળ સોળ ભાગવાળા બે નીલવંત, ચાર ચાર ભાગવાળા બે રમિ ને એકેક ભાગવાળા બે શિખરી પર્વતો જાણવા. એ પ્રમાણે કુલ ૮૪ ભાગની વહેંચણ કરવી. ધાતકીખંડના બે અને પુષ્કરાઈને બે એમ ચાર મંદર (મેરુ) પર્વત ૮૪૦૦૦ યેાજન ઊંચા જાણવા. નીચે ૯૪૦૦ જન પહોળા ને ઉપર એક હજાર જન પહેલા જાણવા. તેની ઉપર ૫૦૦ યેાજને નંદનવન, ૫૫૫૦૦ પેજને સમનસવન Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] અને ૨૮૦૦૦ પેજને પંડકવન જાણવા. તેમાં મહાવિદેહમાં વિજયે કચ્છાદિ, વક્ષાર ચિત્રાદિ અને વિદ્યુપ્રભાદિ, નદીઓ ગંગાદિ, કુરુક્ષેત્રમાં આવેલા કહે અને કાંચનપર્વતાદિ ધાતકીખંડના બંને વિભાગમાં પૂર્વાધ ને પશ્ચિમમાં બુદ્વીપના નામ પ્રમાણે નામવાળા અને કાંઈક નમતા છેડાવાળા જાણવા. ઇતિ ઘાતકીખંડ સમાસ કાળદધિ ધાતકીખંડની ફરતો કાળેદ (કાળદધિ) માઠ લાખ જનના વિસ્તારવાળો, એક હુનર જન સરખે ઊંડે, ઓગણત્રીશ લાખ જનની શુચિવાળે અને વિજયાદિ ચાર દ્વારવાળે છે. એક લાખ જન જંબુદ્વીપ, બંને બાજુ વળીને ચાર લાખ યેજન લવણસમુદ્ર, બંને બાજુ મળી આઠ લાખ જન ધાતકીખંડ ને બે બાજુ મળીને ૧૬ લાખ જન કાળેદધિ એ પ્રમાણે ૨૯ લાખ યર્જન શુચિ જાણવી. ઇતિ કાળદધિ પુષ્કરાઈ દ્વીપ માનુષેત્તર પર્વતે જેના બે વિભાગ કરેલા છે એ પુષ્કરાર્ધ દ્વીપ ધાતકીખંડ પ્રમાણે જ ક્ષેત્ર અને પર્વતાદિવાળે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] પરંતુ તેમાં વર્ષધર પર્વતે ધાતકીખંડથી બમણું વિસ્તારવાળા (પહેલા) છે, જંબદ્વીપથી ગણું વિસ્તારવાળા છે ને આઠ લાખ ચેાજન લાંબા છે. સ્વપરિધિથી દ્વિગુણ વિસ્તારવાળા ગજદંતાકૃતિ :વક્ષારા છે. તે બે મેખળાવાળા છે. પર્વતે પહેળાઈમાં સર્વત્ર સરખા છે. બ્રહ, નદી, કુંડ, દ્વીપ, કાંચન, યમક, ચિત્રવિચિત્ર, અષભકૂટ ને વૃત્તવૈતાઢ્ય જંબદ્વીપ જેટલા જ પ્રમાણવાળા છે. દીર્ઘતાલ્ય અને મુખવનને આયામ ક્ષેત્રાનુસાર જાણ. નદીને અવગાહ પોતાના વિસ્તાર અનુસાર જાણ. વર્ષધર પર્વતે અને ઈષકારના પ્રમાણુના યેજને બાદ કરતાં બાકી રહે તે આદિ, મધ્ય ને અંત્યની પરિધિના ૨૧૨ ભાગ ધાતકીખંડ પ્રમાણે કરવા અને તેના ધાતકીખંડમાં પાડ્યા છે તે પ્રમાણે ૨૧૨ ભાગ પાડી ભરતાદિ ૧૪ ક્ષેત્રનું પ્રમાણ સમજવું અને ક્ષેત્રાએ રોકેલા પેજને અને ઈષ્પાકાર પર્વતના બે હજાર યેાજન બાદ કરતાં બાકી રહે તેટલા જનના ૮૪ ભાગ કરવા અને તેના ધાતકીખંડમાં પાડ્યા છે તે પ્રમાણેના ભાગની પહોળાઈવાળા ૧૨ વર્ષધર પર્વતે સમજવા. આ ખંડમાં બે મેરુપર્વત ૮૪૦૦૦ એજન ઊંચા છે અને તે મૂળમાં ૯૪૦૦ એજન ને ઉપર એક હજાર યોજન પહોળા છે. તેની ઉપર પ૦૦૫૫૫૦૦ ને ૨૮૦૦૦ યેજને નંદન, સોમનસ ને પડક વન છે. ઇતિ પુષ્કરાઈ દ્વીપ ૧. બે બે ગજદંતાની મળીને એક પરિધિ અને ચાર ગજદતાની મળીને બમણ વિસ્તારવાળી પરિધિ થાય અને બે મેખળા શબ્દ બે વિભાગ થાય આમ સમજાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] માનુષત્તર પર્વત વિગેરે માનુષાર પર્વત વેલંધર પર્વત પ્રમાણે પ્રમાણવાળો એટલે ૧૭૨૧ જન ઊંચે, (૪૩૦ એજન ને એક કેસ ઊંડે) ને નીચે ૧૦૨૨, મધ્યમાં ૭૨૩ અને ઉપર ૪૨૪ જન પહોળો છે, પરંતુ અર્ધ જવના આકારવાળે છે, એટલે કે આ બાજુના પુષ્કરાર્ધ તરફ સરખે છે ને બીજા પુષ્કરાઈ તરફ એવધતો પહોળો છે. સુવર્ણમય છે. વેદિકા વનખંડ યુક્ત છે. તેની અંદરના ભાગમાં મનુષ્ય છે અને ઉપર સુવર્ણકુમાર દેવને નિવાસ છે. તેની બહાર મનુષ્ય નથી. એની બહાર દે અને વિદ્યાધર મનુષ્ય જઈ શકે છે, સામાન્ય મનુષ્ય જઈ શકતા નથી. તેની બહાર બાદરાગ્નિ, મેઘ, વિધુત, નદીઓ અને કાળપરિવેષ નથી. માનુષત્તર પર્વત પ્રમાણે જ કુંડળ ને રુચક પર્વતે તે તે નામના દ્વીપના મધ્યમાં ચક્રાકારે છે. કોલેદ, પુષ્કરવર સમુદ્ર ને સ્વયંભૂરમણ સમુદ્ર ઉદકના રસવાળા (મીઠા પાણીવાળા) છે. લવણસમુદ્ર ખારા પાણુવાળ છે. વારુણેદધિ વિચિત્ર પ્રકારની મદિરા જેવા પાણીવાળો છે. સાકર વિગેરે વિચિત્ર મિણ વસ્તુના ચોથા ભાગવાળા ગાયના દૂધ જેવા પાણીવાળો ક્ષીરસમુદ્ર છે. સારી રીતે કહેલા અને તત્કાળના ઠરી ગયેલા ઘી જેવા પાણીવાળો ધૃતવરસમુદ્ર છે. બાકીના સમુદ્ર ચતુતકસંયુક્ત કઢીને ત્રીજા ભાગને ઘટાડેલા ઈશુના રસ જેવા પાણીવાળા છે. ૧. જાયફળ, જાવંત્રી એલચી ને લવંગ એ ચાર જાતક કહેવાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ [૩૮] લવણસમુદ્ર, કાળોદધિ ને સ્વયંભૂરમણ સમુદ્ર બહુ મસ્તે.. વાળા છે, બીજા સમુદ્રો બહુ મસ્યવાળા નથી. વારુણ, ક્ષીર, ધૃત ને ઈક્ષુરસવાળા ચાર તેમ જ પ્રથમના ૩ મળી સાત સમુદ્રો પછી આઠમો નંદીશ્વર નામને દ્વીપ છે. તે વિવિધ પ્રકારના ઉદ્યાનેવાળો છે. દેવલોકની સ્પર્ધા કરે તે છે. જિતેંદ્રની પૂજા ભક્તિ માટે આવતા દેવોથી ઘણે મનહર છે. છાવડે વિવિધ પ્રકારના ભોગ ભેગવતા દેથી રમ્ય છે. તેમાં ક્ષેત્રના ૨૫ ભાગ કરતાં મધ્યના ૧૩મા વિભાગમાં ચાર દિશાએ ચાર અંજનગિરિ છે. તે બહારના ૪ મેરુ જેટલા (૮૪૦૦૦ જન) ઊંચા છે. મૂળમાં દશ હજાર જન ઝાઝેરા પહોળા છે, ઉપર એક હજાર જન પહેલા છે. તે ચારે પર્વતો ઉપર જિનાયતને છે. તે સૌ જન લાંબા છે, પચાસ એજન પહોળા છે અને ૭૨ જન ઊંચા છે. તે સિદ્ધાયતનને સળયેજના ઊંચા, આઠ યેાજન પહેળા ને પ્રવેશવાળા, દેવ, અસુર, નાગ ને સુવર્ણ જાતિના દેવના આવાસવાળા ચાર દિશાએ ચાર દ્વાર તે જ નામના છે. તે પ્રાસાદના મધ્યમાં મણિપીઠિકા સેળ જન લાંબી પહોળી ને આઠ જન જાડી છે. તેની ઉપર દેવચ્છેદક મણિપીઠિકા કરતાં કાંઈક અધિક આયામ ને ઊંચાઈવાળે છે. સર્વરત્નમય છે. તે દરેક સિદ્ધાયતનમાં દેવજીંદા ઉપર ૧૦૮ પ્રતિમાઓ જિનેશ્વરના માનવાળી છે. તે પિતા પોતાના પરિવારવાળી છે. તે સિદ્ધાયતન પુષદામ, ઘંટા, લંબૂષ, ઘંટિકા, અષ્ટમંગળ, તોરણ અને ધ્વજાવાળા છે. તપનીયમય રજ અને વાલુકાના પ્રસારવાળા છે. સોળ પૂર્ણકળશાદિથી ભૂષિત છે અને આયતનના * . ૧. ઉપલક્ષણથી સાત દ્વીપની પણ પછી. Page #142 -------------------------------------------------------------------------- ________________ [૩૯] માનવાળા મુખ્યમંડપ, પ્રેક્ષામંડપ, અક્ષપાટક, મણિપીઠિકા, સ્તૂપ, પ્રતિમા, ચૈત્યવૃક્ષ, ઇંદ્રધ્વજ, પુષ્કરિણી વિગેરેની ક્રમસર રચનાવાળા છે. નાનામણિમય છે. તે અંજનગિરિઓની ચારે દિશાએ લાખ એજનના પ્રમાણુવાળી ચાર ચાર પુષ્કરિણુએ છે. તેના નામે-નંદિષેણ, અમોઘા, ગેસ્તૂપા અને સુદર્શના; નન્દોરા, નન્દા, સુનન્દા ને નન્દિવર્ધના ભદ્રા, વિશાળા, કુમુદા ને પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, જયંતી ને અપરાજિતા છે. તે પૂર્વદિશાના ક્રમથી જાણવી. તે સોળે વાપિકાઓમાં એકેક દધિમુખ પર્વત છે. તે ઉપરના ભાગમાં વેદિકા ને ઉદાનવાળા છે. તે ૬૪૦૦૦ જન ઊંચા છે ને નીચે તથા ઉપર એકસરખા દશ હજાર જન પહોળા છે. સ્ફટિકમય છે. તે પર્વત ઉપર અંજનગિરિ જેવા જ સિદ્ધાયતને છે. આ નંદીશ્વર દ્વીપમાં વિદિશામાં ચાર રતિક દશ હજાર યોજન લાંબા પહેળા અને એક હજાર યોજન ઊંચા (જાડા) સર્વરત્નમય ને ઝાલરના આકારવાળા (ચપટા) છે. (અન્યત્ર ૩ર કહ્યા છે) તે દ્વીપમાં દક્ષિણે ધર્મની ઇદ્રાણીઓની અને ઉત્તરે ઈશાનંદની ઇંદ્રાણીઓની બંને બાજુ આઠ આઠ હેવાથી કુલ ૩૨ રાજધાની લાખ લાખ એંજનના પ્રમાણુવાળી છે. તેના નામ-સુજાતા, મનસા, અચિંમાલી, પ્રભંકરા, પદ્મા, શિવા, શુચિ, અંજના ભૂતા, ભૂતાતંસા, ગોત્પા, સુદર્શન અમલા, અપ્સરા, રોહિણી, નવમી, રત્ના, રત્નશ્ચયા, સર્વરત્ના, રત્નસંચયા સુ, વસુમિત્રા, વસુભાગા, વસુંધરા નન્દત્તરા, નન્દા, ઉત્તરકુરુ, દેવકુ, કૃષ્ણ, કૃષ્ણરાજી, રામા ને રામરણિતા છે. આ પ્રમાણે પૂર્વદિશાના ક્રમથી જાણવી. આ દ્વિીપમાં આવીને દેવે સર્વ પ્રકારની સંપત્તિવાળા સ્વપરિવાર Page #143 -------------------------------------------------------------------------- ________________ [૪૦] સહિત, પિતપોતાના પરિકરથી પરિવરેલા, પર્વતિથિએ સુરાસુર ને વિદ્યાધરાદિકેએ પૂજિત જિનાયતમાં હર્ષિત મનથી અષાlહકી પૂજા (અણાલિકા મહત્સવ) કરે છે. ઇતિ નંદીશ્વરદ્વીપ સમાસ ઇતિ તૃતીયાત્રિમ્ અથ ચતુર્થમાહૂિકમ ગણિત વિગેરે અનેક બાબતે વિધ્વંભને વર્ગ, કરી તેને દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢવાથી વૃત્તક્ષેત્રની પરિધિ આવે છે. તે પરિધિને વિષ્કભના ચોથા ભાગે ગુણવાથી ગણિતપદ આવે છે. જે બદ્વીપના વિષ્કભને જેની જીવા કાઢવી હોય તેના અવગાહથી ઊણ કરી, તેને તદ્દગુણ કરી પછી ચારગણું કરી વર્ગમૂળ કાઢવું તેનું નામ ક્યા કહેવાય છે. ઈષને વર્ગ કરી તેને છગુણ કરી જયાના વર્ગમાં નાખી તેનું વર્ગમૂળ કાઢવાથી ધન પૃષ્ટ આવે છે. ઇષને ચારગુણા કરી વર્ગયુક્ત કરી ભાંગેલા જયાના વર્ગને વિષ્કભ કહે છે. ધન પૂછના વર્ગમાંથી જયાના વર્ગને બાદ કરી તેના છ ભાગ કરી તેનું વર્ગમૂળ કાઢવાથી ઇષ આવે છે. મોટા ધનુપૃષ્ટમાંથી નાના ધનુપૃષ્ઠને બાદ કરતાં જે આવે તેનું અર્ધ તે બાહા કહેવાય છે. ૧ આ શતિ સમજાણી નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] સર્વ ગિરિની શ્રેણીના શિખરતળ, કુટ, કુંડ, વન, નદી, મુખવન, નદી નીકળવાના દ્રહ, શિલા, વાપી વિગેરે વેદિકા વનખંડથી આવૃત જાણવા. વાવ, કુંડ ને દ્રહ દશ એજન ઊંડા જાણવા. કમળ ને સમુદ્રમાં આવેલા ગિરિ ને દ્વીપ પાણીથી બે કેસ ઊંચા જાણવા. મેરુ, અંજનગિરિ, દધિમુખ, કુંડળ ને રૂચક પર્વતે એક હજાર યોજન જમીનમાં ઊંડા જાણવા, બીજા પર્વતે ઊંચાઈના ચોથા ભાગે જમીનમાં જાણવા. એકેક દ્વીપથી સમુદ્ર અને સમુદ્રથી દ્વીપ બમણું બમણ વિસ્તારવાળા જાણવા. જંબૂદ્વીપમાં તેના વિષ્કભના ૧૦ ભાગ કરી તેવા એક, બે, ચાર, આઠ, સોળ, ત્રીશ તથા ચોસઠ ગુણો તથા પાછા બત્રીશ, સેળ, આઠ, ચાર, બે ને એક ગુણે ભરતાદિ ક્ષેત્રે ને પર્વતેને વિખુંભ એટલે પહોળાઈ જાણવી. દરેક નદીઓ નીકળે ત્યાં જેટલું પ્રવાહ હોય તેથી દશગુણે પ્રાંતે (મુખે) જાણો. પહોળાઈના પચાસમે ભાગે તેની ઊંડાઈ જાણવી. દ્રહના વિસ્તારથી એંશીમા ભાગને વિસ્તાર (પહોળાઈ) દક્ષિણ બાજુની નદીઓની જાણવી. ઉત્તરદિશાની નદીઓની ચાળીશમે ભાગે પહોળાઈ જાણવી. મેરુની ઉત્તરબાજુની નદીઓમાં તેથી વિપર્યય જાણો. પ્રવાહ ને મુખના વિસ્તારને વિલેષ કરી તેના અર્ધભાગને સાડીયુમાળીશ હજારે ભાંગતા જે આવે તેટલી નદીની બંને બાજુએ પ્રવાહમાં વૃદ્ધિ સમજવી. ૧૭૮૮૪૨ યોજનમાંથી ઈષકારને બે હજાર બાદ કરી તેના ચોરાશી ભાગ કરી પોતાના ગુણાકારે ગુણતાં જે આવે તે ધાતકીખંડના પર્વને વ્યાસ જાણો. તે કરતાં બમણું પુષ્કરાર્થના પર્વને વ્યાસ જાણો: Page #145 -------------------------------------------------------------------------- ________________ [૪૨] પર્વતના વ્યાસના અર્ધમાંથી દ્રહને વ્યાસ બાદ કરતાં જે આવે એટલી નદીઓની પર્વતપર ગતિ સમજવી. ધાતકીખંડમાં ૧૭૦૩ એજન ગિરિના મસ્તક ઉપર પૂર્વગંગાની અને પશ્ચિમે સિધુની ગતિ જાણવી. એટલી જ રક્તા ને રક્તવતીની જાણવી. તેથી બમણી પુષ્કરાર્થના પર્વ. પર તે નદીઓની ગતિ જાણવી. બધી નદીઓ પૂર્વ પૂર્વ કરતાં બમણી બમણું નદીઓના પરિવારવાળી જાણવી. મુખવન, વખારા પર્વત, અંતરનદી ને મેરૂનો વ્યાસ તથા ભદ્રશાળવનની પહોળાઈ બાદ કરતાં જે રહે તેના સેળમા ભાગે એકેક વિજયની પહોળાઈ જાણવી. તે સિવાય બીજાને વ્યાસ પૂર્વ કહ્યા પ્રમાણે જાણ. | ઇતિ કરણાધિકાર જબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિ, પુષ્કરવાર, વરૂણ, ક્ષીર, વૃત, ઈશુરસ ને નંદીશ્વર, અરૂણ, અરૂણવર, અરૂણુવરાભાસ, કુંડળ, રૂચક, અરૂણ, ત્યારપછી વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથિવી, નિધાન, રત્ન, વર્ષધર, હદ, નદી, વિજય, વક્ષાર, કલ્પ, ૧ આ પ્રમાણે નામ, વર સહિતનામને વરાભાસ સહિત નામ આમ ત્રિપ્રત્યયાવતાર યાવત સૂર્યવરાભાસ સુધી સમજવા. કુંડળ, રૂચક ને અરૂણમાં તે પ્રમાણે ન કરવાનું પણ કેટલેક સ્થળે કહેલ છે. એ પ્રમાણે ગણતાં આઠમા નંદીશ્વર દ્વીપથી બ્રમે અરૂણ ને દશમે કુંડળ તથા ૧૧ મે રૂચક આવે છે. બીજી રીતે કુંડળ ૧૧ મે ને રૂચક ૧૩ મે આવે છે. આવા મતાંતર લઘુક્ષેત્ર માસની વૃત્તિમાં બતાવેલ છે. છેલ્લા દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ પાંચ નામના દ્વીપમાં ત્રિપ્રત્યયાવતાર નથી, એમ બધા ગ્રંથમાં કહેલ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ ] ઇંદ્ર, પુર, મન્દર, આવાસ, ફૂટ, નક્ષત્ર અને ચંદ્રના નામવાળા અસંખ્ય દ્વીપસમુદ્રા પછી છેવટે સૂર્ય, સૂર્ય વર, સૂર્ય વરાભાસ, દેવ, નાગ, યક્ષ, ભૂત, અને સ્વયંભૂરમણુ પર્યંત દ્વીપે। અને સમુદ્ર છે. હિત જમૂદ્રીપ સમા ' " વ્રુતિઃ ’ એટલે જ ખૂદ્વીપના પ્રસ્તાવ હાવાથી જ ખૂદ્દીપસમાસ નામના પ્રકરણરૂપ આ ક્રિયા શ્વેતાંબરાચાર્ય એટલે શ્વેતાંઅરના ગુરુ, મહાકવિ એટલે તત્ત્વાર્થ, પ્રશમરતિ વિગેરે અનેક પ્રવચનના સગ્રહને કરનારા શ્રી ઉમાસ્વાતિ વાચકની છે. તે વિષે વિદ્વાનેાના સમૂહવડે જેમના ચરણકમળ સારી રીતે પૂજાચેલા છે તથા શ્રી ચાલુકય (કુમારપાળ રાજા)ના મુગટરૂપી ચંદ્રવર્ડ જેમના ચરણ પૂજાયા છે તથા ચાલુકયવંશરૂપ મુકુટ વિષે ચન્દ્રસમાન શ્રી કુમારપાલ રાજાએ જેએના ચરણેાની અર્ચના કરી છે એવા કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે શ્રી સિદ્ધહેમચંદ્ર નામના સ્વાપન્ન શબ્દાનુશાસનને વિષે “ ૩મા स्वाति संग्रहीतारः ( ૧૧-૨-૩૯ ) “ આના સંગ્રહુ કરનાર ઉમાસ્વાતિ વાચક છે. '' સંગ્રહ કરનાર મહર્ષિઓમાં સથી પ્રથમ ઉમાસ્વાતિ છે. ’” એમ કહ્યુ છે. તેથી મોટા વૈયાકરણી ઉમાસ્વાતિ વાચક કે જે અન્ન ( સાક ) એવા પેાતાના પૂ વંશજો-અર્થાત્ માતા તથા પિતા સહિત સારી રીતે ગ્રહણુ કરવા લાયક નામવાળા છે. કારણકે આ સંગ્રહકર્તાની માતા ઉમા અને પિતા સ્વાતિ હતા તેથી તે સંબંધને લઈને માસ્વાતિ કહેવાય છે. તેઓ વાચક એટલે પૂર્વધર હતા. યત: પ્રજ્ઞાપનાની ૬ ટીકામાં વાચક–પાઠક એટલે પૂર્વને જાણનાર ” એમ લખ્યું છે. "" Page #147 -------------------------------------------------------------------------- ________________ [ જ ] ટીકાકારને પ્રાંત ઉલ્લેખ કોઈ ઠેકાણે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિને, કેઈ ઠેકાણે કરણને, કે ઠેકાણે જીવાભિગમને, કેઈ ઠેકાણે બીજા શાસ્ત્રાર્થને, કઈ ઠેકાણે વાણીની વૃત્તિને અને કેઈ ઠેકાણે શ્રેષ્ઠ વિદ્વાનોના વચનને આશ્રય લઈને મેં આ મહા (ગંભીર) અર્થવાળા પણ ગ્રંથની વ્યાખ્યા કરી છે. ૧. - આ સૂત્રની મને મળેલી લખેલી પ્રતિ બરાબર સ્પષ્ટ નથી (જીર્ણ છે) અને મારી મતિ પણ અસ્પષ્ટ છે, પરંતુ પિતાને ગામડી વાસ હોય છતાં પણ અહે! મારે અહીં શી રીતે રહેવું ? એમ વિચાર ન કરાય. મારે તે ક્રિયાની સિદ્ધિમાં નમ્ર જનોને કલ્પલતા સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણની મટી સ્તુતિ જ એક કારણ છે. ૨ શ્રી વિક્રમ રાજાથી અનુક્રમે બારસે ને પંદર (૧૨૧૫) વર્ષ વ્યતીત થયા ત્યારે પલ્લિપુરીમાં શરદઋતુમાં સાહારગૃહ ( ઉપાશ્રય)ને વિષે આ મનહર વૃત્તિ મેં કરી છે. ૩. આ વૃત્તિમાં અનાગને લીધે તથા મતિની મંદતાને લીધે જે કાંઈ અન્યથા લખાયું હોય તે પોપકારમાં જ તત્પર સનવાળા સજજને સુધારવું. ૪. ટીકાકારની પ્રશસ્તિ ક્ષમાભૂતની જેવા ઉદય પામેલા અદ્ભૂત મોટા સત્વવાળો, અચિત્ય રુચિવાળી પવિત્ર શીલની સ્થિતિને ધારણ કરનારે, મોટા તેજના મહિમાવાળે અને પૃથ્વીપર (સર્વ લેકને) વંદનીય Page #148 -------------------------------------------------------------------------- ________________ [ પ ] પાદવાળે આ ઉન્નત શ્રી ચંદ્રગચ્છ ઉદયાદ્રિ પર્વતની જે પ્રશસ્ત છે. ૧. આ ચંદ્રગછમાં કામદેવનો નાશ કરનાર, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં હેતુરૂપ તથા અન્ય જીવોને તારવાની રૂચિવાળા સૂર્યસમાન શ્રી અભયદેવ પ્રભુ ઉદય પામ્યા છે. ૨. આ જગતમાં દક્ષિણ દિશામાં નિવાસ કરતાં છતાં પણ ઉત્તરદિશામાં ઉદય પામીને વાદરૂપી મોટા સમુદ્રને ઉતરીને તેમણે આ વિશ્વ અત્યંત પ્રકાશિત કર્યું છે. ૩. તેમના (અભયદેવ સૂરિના) શિષ્ય ધનેશ્વર પ્રભુ થયા છે. તેઓ અસંખ્ય ગુણના સમૂહરૂપ સૂર્યના ઉદયવડે ઉલ્લાસ પામેલા, કવિઓના હર્ષને માટે નિર્મલ સત્ સ્વરૂપને અત્યંત વિસ્તારતા અને દેશાગમના દ્વેષ કરનાર હતા. તથા આ લેકને વિષે નયના રાગના સંગવડે સુભગ એવા પદુમના સરખું આચરણ કરતા છતાં પણ ભવ્યરૂપી ભ્રમરાઓ વડે સેવાતા હતા. ૪. આ ચાર શ્લેકને અર્થ વિશેષ સ્પષ્ટતા સાથે પં. શ્રી ધર્મવિજયજીએ લખી મોકલેલ છે તે નીચે પ્રમાણે તુ મા [ ગુણેની અપેક્ષાએ ] ઉન્નત, ક્ષમાને ધારણ કરનાર મુનિઓવડે જે (ગ૭)ની અદ્ભુત અને અને અતિશય પ્રશંસા કરવામાં આવી છે, પર્વતના જેવી નિશ્ચલ અચિત્ય પ્રભાવાલી અને પવિત્ર મર્યાદાને જે ધારણ કરનાર છે, દેદીપ્યમાન તેજના મહિમાથી જે સંપન્ન છે. જે (ગચ્છમાં વર્તતા મુનિઓ) ના ચરણકમલે જગતમાં વંદનીય છે એ પ્રશંસનીય શ્રીચંદ્રગછ ઉદયાચલની માફક શોભે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ [૪૬] જે અતિશય ઉચે છે, પૃથ્વીને ધારણ કરનાર છે, અદ્ભુત પરાક્રમવાળા સૂર્ય) ને જેના ઉપર ઉદય થયે છે, [ સર્વ પર્વતેમાં ] અચિત્ય કાન્તિ અને પવિત્ર એવી પર્વતની સ્થિતિને ધારણ કરનાર છે, (અર્થાત્ સર્વ પર્વતેમાં જે શ્રેષ્ઠ અને પવિત્ર છે.) જેનું તેજ અને મહિમા ઘણો મોટો છે, જેની તલાટી જગતમાં વંદનીય છે એ પ્રશંસનીય ઉદયાચલ પર્વત શોભે છે. છત્ર કામદેવને જેમણે દબાવી દીધો છે, અજ્ઞાનના નાશમાં જેઓ હેતુભૂત છે, જેઓને ઉત્તરોત્તર ઉદય વતે છે, (જગતનો) નિસ્તાર કરવાની જેઓની ઈચ્છા છે એવા શ્રી અભયદેવસૂરિ માહારાજ સૂર્ય સરખા શોભે છે. . (પિતાના ઉદયથી પારદારિક પુરૂષની) કામચેષ્ટાઓને જેણે દબાવેલ છે, ઉદય થયે છતે અંધકારના નાશનું જે કારણ છે, તારા (ઉપલક્ષણથી નક્ષત્રાદિ) ની કાન્તિ જેણે નષ્ટ કરી છે એવા સૂર્ય શોભે છે. તોrશા – આ જગતમાં દક્ષિણદિશામાં રહ્યા છતાં જેણે મોટા એવી લવણસમુદ્રનો પાર પામીને ઉત્તર દિશામાં ઉદય-પ્રકાશ કર્યો છે અને વિશ્વને જેણે પ્રગટ કર્યું છે એવો સૂર્ય શોભે છે.) (ભરતના) દક્ષિણ ભાગમાં રહ્યા છતાં ઉત્તર દિશામાં જેમનો ઉદય વધુ પ્રમાણમાં છે અને શાસ્ત્રોના વાદરૂપી મહાન Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] સમુદ્રનુ ઉલ્લુંધન કરી (જ્ઞાનવર્ડ) જગનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે એવા અભયદેવસૂરિ મહારાજ.... .) संख्यातीत० - અસંખ્ય ગુણના સમૂહવડે દેદીપ્યમાન ઉદયથી ઉલ્લાસ. વાળા, વિદ્વાન્ પુરૂષાના આનંદને માટે પેાતાના આત્મસ્વરૂપને નિર્મલ અને સુંદર અનાવવાવાળા, ઢાષાના આગમનના દ્વેષ કરનારા, ભવ્યાત્માઓની ૫ક્તિથી સેવાયલા, નીતિના રાગ તેમ જ સંગથી સાભાગ્યનામક ના ઉદયવાળા અને અભયદેવસૂરિના શિષ્ય એવા ધનેશ્વરસૂરિ મહારાજ આ લેાકમાં પદ્મના સરખા શાલે છે. અસંખ્ય ગુણાના સમૂહથી યુક્ત એવા જે સૂર્ય તેના ઉદયથી આનંદ પામનાર, કવિએના આનંદ માટે પેાતાના સ્વરૂપને નિમ્મૂળ તેમ જ પાંખડીએવાળુ કરનાર, સૂર્ય ના ઉદયથી પાંખડીએ વિકસ્વર થાય છે તે અપેક્ષાએ ) રાત્રિના આગમનના દ્વેષ કરનાર (કારણકે સૂર્યના અસ્ત થાય એટલે પદ્મ ખીડાઇ જાય છે માટે) સુંદર ભ્રમરાએની પંક્તિથી સેવાએલ અને મર્યાદિત રંગના સગથી સુભગ એવું પદ્મ. આ (ધનેશ્વરસૂરિ )ની વાણી તરફ રાજાની જેમ વાદીએના સમૂહેાએ પ્રથમ અવજ્ઞા કરી, પછી હાસ્ય કરવા લાગ્યા, પછી હુંકાર શબ્દ કરીને તેમની પાછળ જવા લાગ્યા, પછી કાંઇક ધ્યાન આપવા લાગ્યા, પછી હુંકાર અને ધ્યાન આપવા પૂર્વક વાચાળપણું ધારણ કરવા લાગ્યા, પછી શંકારૂપી ખીલાથી ખીલાઈ જવા લાગ્યા, પછી વિસ્મય પામીને નેત્રાને વિકાસ Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮] કરવા લાગ્યા અને છેવટે તેમની વાણીને ઈચ્છવા લાગ્યા અને શિખવવા લાગ્યા. પ. ત્યારપછી દેવના સમૂહોથી સ્તુતિ કરાતા અજિતસિંહ નામના સૂરિ તેમના (ધનેશ્વરસૂરિના) શિષ્ય થયા. તે તેમના આહાર કર્યા પછી આહારને કરનારા અને તેમના ગુલફ જેટલા શરીરના પ્રમાણવાળા હતા. ૬.૧ ત્યારપછી શ્રીવર્ધમાન નામના મુનીશ્વર થયા, ત્યારપછી ચંદ્રપ્રભ નામના પ્રભુ (સૂરિ) અને ત્યારપછી શ્રીભદ્રસૂરિ બૃહસ્પતિની જેવા અનંત શ્રેષ્ઠ ગુણવાન થયા. ૭. તેમણે માર્ગમાં (વિહારમાં) પણ એકાંતર ઉપવાસવર્ડ વિહાર કરી દીપોત્સવની વૃદ્ધિ કરનારી શ્રીવડેદરા નગરમાં પ્રસિદ્ધ રશશિર ચૂડામણિની યાત્રા કરી, તથા શ્રીમાન જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે ઉજયંત તીર્થને ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે કરવાથી સર્વ દિશામાં તેમનો યશ હજુ સુધી વેછાએ વિલાસ કરે છે. ૮. શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય પંડિત જિનચંદ્રગણિમિશ્ર થયા, તેઓ કામદેવથી પરાભવ ન પામે તેવા, ગુરૂને માન્ય અને જ્ઞાની હતા. ૯. તેઓ ગ્રંથ રચવામાં દક્ષ હતા તેથી નિરંતર ગુરૂના " સુચરિત્રરૂપી પુપને સ્વેચ્છાથી ચુંટીને, ઘણા (પાંચ) વર્ણવાળી, સર્વદા સુગંધ (આનંદ)વડે પરિપૂર્ણ, મેટા ગુણેની ગુંથ. ણીવાળી, વિશુદ્ધ અને નવીન નમસ્કારમાળા તેમણે રચી હતી. ૧૦ ૧. આ છ લેકના પ્રથમ બે પાદનો અર્થ બરાબર સમજાણ નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ] શ્રીમદેવસૂરિ, પ્રદ્યુમ્નવિભુ (સૂરિ) અને યશદેવપ્રભુ (સૂરિ) એ ત્રણ મુનીશ્વરે તેમનું શિષ્યપણું વહન કરતા હતા ( શિષ્યો હતા). ૧૧. શ્રીભદ્રેશ્વરસૂરિના શિષ્ય હરિભદ્રાચાર્ય નામના સદ્દગુરુથકી જ્ઞાનલક્ષ્મીને. પામેલા જિનચંદ્રપૂજ્યના ચરણના અંતેવાસી શિષ્ય)પણાને આશ્રિત થયેલ સૂરિ શ્રીવિજયે આ વૃત્તિ રચી છે અને કલ્યાણમાળાને સેવનારા તેમના શિષ્ય મેટી દક્ષતાવાળા અભયચંદ્ર કે જેણે સૌથી પ્રથમ તેની પ્રત લખી છે. ઇતિ જમ્બુદ્વીપ સમાસ ટીકા સમાપ્ત. પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકવિરચિત પૂજ પ્રકરણ (અર્થ સહિત) स्नानं पूर्वामुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी ॥ १ ॥ गृहे प्रविशतां वाम-भागे शल्यविवर्जिते । देवतावसरं कुर्या-त्सार्धहस्तोव॑भूमिके ॥२॥ नीचे मिस्थितं कुर्या-देवतावसरं यदि । नीचर्नीचैस्ततो वंशसन्तत्यापि सदा भवेत् ॥३॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ५० ] यथार्चकः स्यात्पूर्वस्या, उत्तरस्याच संमुख: 1 दक्षिणस्या दिशो वर्ज, विदिग्वर्जनमेव च ॥ ४ ॥ पश्चिमाभिमुखः कुर्यात्पूजां जैनेन्द्रमूर्तये । चतुर्थ सन्ततिच्छेदो, दक्षिणस्यामसन्ततिः ॥ ५ ॥ आग्नेय्यां तु यदा पूजा, धनहानिर्दिने दिने 1 वायव्यां सन्ततिर्नैव, नैर्ऋत्यां च कुलक्षयः ॥ ६ ॥ ऐशान्यां कुर्वतां पूजां संस्थितिर्नैव जायते 1 अंह्निजानुकरांसेषु, मूर्ध्नि पूजा यथाक्रमम् ॥ ७ ॥ श्रीचन्दनं विना नैव, पूजां कुर्यात्कदाचन । भाले कण्ठे हृदम्भोजो-दरे तिलककारणम् ॥ ८ ॥ नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं वास - पूजा कार्या विचक्षणैः ॥ ९ ॥ मध्याह्ने कुसुमैः पूजा, संध्यायां धूपदीपयुक् । वामाङ्गे धूपदाहः स्या- दग्रपूजा तु संमुखी ॥ १० ॥ अर्हतो दक्षिणे भागे, दीपस्य विनिवेशनम् । ध्यानं च दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ११ ॥ हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोमूर्धोर्ध्वगतं घृतं कुत्रसनैर्नाभेरधो यद्धृतम् । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यद्दूषितं कीटकैस्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥ १२ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ [५] नैकपुष्पं द्विधा कुर्या-न छिन्द्यात्कलिकामपि । चम्पकोत्पलभेदेन, भवेदोषो विशेषतः ॥१३॥ गन्धधृपाक्षतैः स्रग्भिः, प्रदीपैर्बलिवारिभिः ॥ . प्रधानश्च फलैः पूजा, विधेया श्रीजिनेशितुः ॥ १४॥ शान्तौ श्वेतं जये श्यामं, भद्रे रक्तं भये हरित् । पीतं ध्यानादिके लाभे, पश्चवर्णं तु सिद्धये ॥१५॥ (शान्तौ श्वेतं तथा पीतं, लाभे श्याम पराजये। मङ्गलार्थ तथा रक्तं, पञ्चवर्ण तु सिद्धये ॥) खण्डिते सन्धिते छिन्ने, रक्ते रौद्रे च वाससि । ..... दानपूजातपोहोम-सन्ध्यादि निष्फलं भवेत् ॥१६॥ पद्मासनसमासीनो, नासाग्रन्यस्तलोचनः । मौनी वस्त्रावृतास्योऽयं, पूजां कुर्याजिनेशितुः ॥१७॥ स्नानं विलेपनविभूषणपुष्पवास- . धूपप्रदीपफलतन्दुलपत्रपूगैः । नैवेद्यवारिवसनैश्चमरातपत्र . वादित्रगीतनटनस्तुतिकोशवृद्ध्या ॥१८॥ इत्येकविंशतिविधा जिनराजपूजा, ___ ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिः कलिकालयोगा यद्यप्रिय तदिह भावाशैन योज्यम् ॥ १९ ॥ इति श्रीउमास्वातिवाचकविरचितं पूजाप्रकरणं समाप्तम् ॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાપ્રકરણના અર્થ પૂર્વ દિશાની સન્મુખ થઈને સ્નાન કરવું, પશ્ચિમ દિશાની સન્મુખ થઈને દાતણ કરવું, ઉત્તર દિશાની સન્મુખ થઈને શ્વેત વસ્ત્ર પહેરવા અને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને દેવપૂજા કરવી. ૧.. ધરમાં પ્રવેશ કરતાં ડાખી ખાજુએ શલ્ય, ( અસ્થિ વિગેરે ) રહિત સ્થળે દોઢ હાથ ઊંચી ભૂમિ ઉપર દેવનું સ્થાન ( ઘર દેરાસર ) કરવું. ૨. જો નીચી ભૂમિમાં દેવાલય કરવામાં આવે તે તે કરાવનાર (ગૃહપતિ) વંશ અને સંતતિ( પુત્રાત્રાદિક )વડે સંદા નીચા નીચેા થતા જાય. ૩. દેવની પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ રહેવું. અને દક્ષિણ દિશા તથા ચારે વિદિશાને વજ્ર વી. ૪. જો પશ્ચિમ દિશાની સન્મુખ રહીને જિનદ્રપ્રતિમાની પૂજા કરે તે ચેાથી સહિતના નાશ થાય અને દક્ષિણ સન્મુખ રહીને પૂજા કરે તે સંતતિ રહિત થાય. પ. અગ્નિખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તે દિવસે દિવસે ધનની હાનિ થાય, વાયવ્યખણાની સન્મુખ રહીને પૂજા કરે તે સતિ થાય જ નહીં અને નૈૠ તખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તેા કુળના ક્ષય થાય. ૬. ઈશાનખૂણાની સમુખ રહીને પૂજા કરે તે તેની સ્થિતિ જ ( સારી ) થાય નહીં, એ પગ (અંગૂઠા), બે જાનુ, Page #156 -------------------------------------------------------------------------- ________________ [૫૩] બે હાથ, બે ખભા અને (એક) મસ્તક ઉપર એમ અનુક્રમે (નવાગે) પૂજા કરવી. ૭. શ્રીચંદન વિના કદાપિ પૂજા કરવી નહીં, તથા પૂજકે પિતાના કપાળે, કર્ક, હૃદયે અને ઉદર ઉપર કુલ ચાર તિલક કરવા. ૮. નવ તિલકેવડે નિરંતર પૂજા કરવી. વિચક્ષણ પુરુષોએ પ્રભાતમાં પ્રથમ વાસપૂજા કરવી. ૯. મધ્યાહ્ન સમયે પુષ્પવડે એટલે અષ્ટપ્રકારી પૂજા કરવી, અને સાયંકાળે ધૂપ, દીપ સહિત પૂજા કરવી. તેમાં (પ્રભુની) ડાબી બાજુએ ધૂપ ધર અને પ્રભુની સન્મુખ અગપૂજા કરવી. ૧૦. ..' અરિહંતની જમણી બાજુએ દીપ સ્થાપન કરવો તથા (પુરુષ) પ્રભુની જમણી બાજુએ રહીને ધ્યાન અને ચિત્યવંદન કરવું. ૧૧. (પુષ્પાદિકની શુદ્ધિ)–જે પુષ્પાદિક હાથમાંથી પડેલું, પૃથ્વી પર રહેલું, કોઈપણ ઠેકાણે પગવડે અડકાયેલું, મસ્તકની ઉપર રાખેલું, ખરાબ (અશુદ્ધ) વસ્ત્રમાં રાખેલું, નાભિની નીચે ધારણ કરેલું, દુષ્ટ જનેએ સ્પર્શ કરેલું, મેઘથી હણાયેલું (ભીંજાયેલું) અને કીડાઓથી દૂષિત થયેલું હોય, તેવા પુષ, પત્ર અને ફળ વિગેરેને ભક્તજનેએ જિનેશ્વરની પ્રીતિ(ભક્તિ)ને માટે ત્યાગ કરવો. ૧૨. -એક પુષ્પના બે ભાગ (કકડા) કરવા નહીં, તેની કળીને પણ છેદવી નહીં, ચંપક અને કમળને ભેદ કરવાથી વિશેષ દેષ લાગે છે. ૧૩. Page #157 -------------------------------------------------------------------------- ________________ " [૫૪] ઉત્તમ એવા ગંધ, ધૂપ, અક્ષત, પુષ્પમાળા, પ્રદીપ, બળ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળવડે (અષ્ટપ્રકારી) શ્રી જિનેશ્વરની પૂજા કરવી. ૧૪. શાંતિને માટે વેત પુષ્પ, વિજયને માટે શ્યામ, કયાણને માટે રત, ભયને માટે લીલું, ધ્યાનાદિકની પ્રાપ્તિને માટે પીળું અને સિદ્ધિને માટે પાંચે વર્ણનાં પુષ્પ કહેલાં છે. (પાઠાંતર–શાંતિને માટે વેત, લાભને વિષે પીળું, પરાજયને માટે શ્યામ, મંગળને માટે રક્ત અને સિદ્ધિને માટે પાંચે વર્ણનું પુષ્પ કહ્યું છે. અર્થાત તે તે કાર્યને નિમિત્તે તે તે વર્ણવાળા પુષ્પોથી પૂજા કરવી). ૧૫. (વસ્ત્રશુદ્ધિ) સ્નાન કરીને પહેરેલું વસ્ત્ર જે ખંડિત, સાંધેલું, છેદાયેલું, રક્ત (રાતું) અથવા રદ્વ-દેખાવમાં ભયંકર લાગે તેવું હોય તો તેવું વસ્ત્ર પહેરનારનાં દાન, પૂજા, તપ, હોમ અને સંધ્યાદિક સર્વ ધર્મકાર્ય નિષ્ફળ થાય છે. ૧૬. પદમાસને બેસી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રને સ્થાપન કરી, મન ધારણ કરી તથા વસ્ત્રવડે મુખ ઢાંકીને જિનેશ્વરની પૂજા કરવી. ૧૭. (એકવીશ પ્રકારી પૂજા)-સ્નાત્ર ૧, વિલેપન ૨, અલંકાર , પુષ્પ ૪, વાસ ૫, ૫ ૬, દીપ ૭, ફળ ૮, તંદુલ ૯, પત્ર ૧૦, પૂગ (સોપારી) ૧૧, નૈવેદ્ય ૧૨, જળ ૧૩, વસ્ત્ર ૧૪, ચામર ૧૫, છત્ર ૧૬, વાજિત્ર ૧૭, ગીત ૧૮, નૃત્ય ૧૯, તુતિ ૨૦ અને દેશની વૃદ્ધિ ૨૧ આ-રીતે એકવીશ પ્રકારી શ્રીજિનેશ્વરની પૂજા નિરંતર સુર અસુરના સમૂહે કરેલી પ્રસિદ્ધ Page #158 -------------------------------------------------------------------------- ________________ [ પ પ ] છે, તે હાલમાં કળિકાળના વેગથી કુબુદ્ધિવાળા જેનેએ અંડિત કરી છે. તેથી હાલ આ પૂજામાં જે જે વસ્તુ પ્રિય લાગે તે તે વસ્તુ શુભ ભાવથી પૂજામાં વાપરવી–અર્પણ કરવી. ૧૮–૧૯. ઈતિ શ્રીઉમાસ્વાતિ વાચકે રચેલુ પૂજપ્રકરણ સાથ સમાસ દાનના આઠ પ્રકાર વિગેરે કેટલાક ફકરાઓ બીજા ગ્રંથમાં જે જોવામાં આવે છે તે ગ્રંથકર્તા ઉમાસ્વાતિના રચેલા છે એમ કહેવામાં આવે છે, તે તેમના કરેલા લજ્યગ્રંથમાં જોવામાં આવતા નથી, પરંતુ તેમણે ૫૦૦ ગ્રંથ રચેલા હોવાથી તે અલભ્ય ગ્રંથમાં હોવાનો સંભવ છે. ખીચે પ્રમાણે (દાનના સંબંધમાં) વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું છે એમ સ્થાનાંગવૃત્તિમાં કહેલ છે. કૃપણ, અનાથ, દરિદ્ર, કષ્ટ પામેલ તથા રોગ અને શેકથી વ્યાકુળ થયેલાને જે કૃપાવડે દાન દેવાય તે અનુકંપાદાન કહેવાય છે. ૧. ઉદયમાં કે કચ્છમાં ( લાભ કે હાનિના વખતમાં) સહાયને માટે જે કાંઈ અપાય તે મુનિઓએ સંગ્રહદાન માન્યું છે, પણ તે દાન મોક્ષને આપનાર માન્યું નથી. ૨. રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ (મીઠાબેલા), માવઠ્ઠ (માવડીઆ) અને દંડપાશિ (જેલર) વિગેરેને ભયથી જે આપવામાં આવે તે ડાહ્યા પુરુષોએ ભયદાન જાણવું. ૩. લેકસમૂહને વિષે રહેલાની પાસે કેઈએ કાંઈ પ્રાર્થના Page #159 -------------------------------------------------------------------------- ________________ [ પ ] કરી હોય ત્યારે તે બીજાના ચિત્તને સારું લગાડવા માટે જે દાન આપે તે લજજાદાન કહેવાય છે. ૪. નટ, મક, મલ્લ, સંબંધી, બંધુ અને મિત્રને યશને માટે જે દાન દેવાય તે ગર્વદાન કહેવાય છે. પ. હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રીરમણ અને પરિગ્રહમાં આસક્ત થયેલાને જે દાન અપાય તે દાન ( અધર્મદાન) અધર્મને માટે જાણવું. ૬. " તૃણ, મણિ અને મુક્તાફળને વિષે સમદષ્ટિવાળા સુપાત્રને જે દાન અપાય તે ધર્મદન (અથવા સુપાત્રદાન) કહેવાય છે અને તે અક્ષય, અતુલ અને અનંત થાય છે (અર્થાત્ અક્ષય સુખને આપનાર થાય છે). ૭. આ પુરુષે મારે સેંકડેવાર ઉપકાર કર્યો છે અને હજારો વાર.મને દાન આપ્યું છે, તેથી હું પણ તેને કાંઈક આપું, એમ ધારીને તે જે દાન આપે તે પ્રત્યુપકારદાન કહેવાય છે. ૮. પંચાસટીકામાં શ્રી અભયદેવસૂરિએ કહ્યું છે કે— ઉમાસ્વાતિ વાચકે પણ આનું સમર્થન કર્યું છે, તે આ પ્રમાણે-તેણે કહ્યું છે કે “સમ્યગદર્શન સહિત અને છ પ્રકાના આવશ્યકમાં તત્પર જે હોય તે શ્રાવક કહેવાય છે.”ઈતિ. - એ જ પ્રમાણે ધર્મસંગ્રહમાં શ્રી માનવિજય ઉપાધ્યાયે પણ કહ્યું છે. તે ગ્રંથ ઉ. યશવિજય મહારાજે સુધારેલે છે. શ્રીમુનિચંદ્રસૂરિકૃત ધર્મબિંદુની ટીકામાં પણ એ પ્રમાણે કહ્યું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ઉમાસ્વાતિ વાચકે રચેલી શ્રાવક્રાપ્તિમાં તે અતિથિ શબ્દ કરીને સાધુ વિગેરે ચારે ગ્રહણ કર્યા છે, તેથી તેમને સંવિભાગ કરે એમ કહ્યું છે. તેના પાઠને અર્થ આ પ્રમાણે છે અતિથિસંવિભાગ-અતિથિ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તેઓ પિતાને ઘરે આવે ત્યારે ભક્તિથી તેમની સમુખ ઊભા થવું, આસન આપવું, પગ પ્રમાજવા અને નમસ્કારાદિકવડે તેમની પૂજા કરીને વૈભવ અને શક્તિ પ્રમાણે અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ અને આલય (સ્થાન) વિગેરે આપીને તેમને સંવિભાગ કરે. ઈતિ. ૐ નમ: સિદ્ધા નમ: વીતરાજ ! अथ श्रीयतिशिक्षापञ्चाशिका (ા વૃત્ત) जयइ जिणसासणमिणं, अप्पडिहयथिरपयावदिप्पंतं । समकाले वि सया, सया विसुद्धं तिहुअणे वि ॥१॥ पढमं नमंसियवो, जिणागमो जस्स इह पभावाओ। सुहुमाण बायराणं, भावाणं नजइ सरूवं ॥२॥ इह जीवो भमइ भवे, किल(लि)ट्ठ गुरुकम्मबंधणाहितो । નિરો વિ , ના સિવં સંવાળો / રૂ . Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ५८] इच्चाइ जओ नअइ, सवित्थरं तं सरेह सिद्धतं । सविसेसं सरह गुरु, जस्स पसाया भवे सो वि ॥४॥ (युग्मम्) गुरुसेवा चेव फुडं, आयारंगस्स पढमसुत्तम्मि। इय नाउं निअगुरुसे-वणम्मि कह सीअसि सकन ? ॥५॥ ता सोम ! इमं जाणिअ, गुरुणो आराहणं अइगरिहूं। इहपरलोअसिरीणं, कारणमिणमो विआण तुमं ॥६॥ रुट्ठस्स तिहुअणस्स वि, दुग्गइगमणं न होइ ते जीव ! । तुढे वि तिहुअणे लहसि, नेव कइआवि सुगइपहं ॥७॥ जइ ते रुट्टो अप्पा, तो तं दग्गइपहं धवं नेइ । अह तुट्ठो सो कहमवि, परमपयं पि हु सुहं नेइ (युग्मम् ॥८॥ जइ तुह गुणरागाओ, संथुणइ नमंसई इहं लोओ। नइ तुज्झणुरागाओ, कह तम्मि तुमं वहसि रागं ? ॥९॥ जइ वि न कीरइ रोसो, कह रागो तत्थ कीरए जीव ? । जो लेइ तुह गुणे पर-गुणिकबद्धायरो धिट्ठो ॥१०॥ जो गिन्हइ तुह दोसे, दुहजणए दोसगहणतल्लिच्छो । जह कुणसि नेव रागं, कह रोसो जुञ्जए तत्थ ? . ॥ ११ ॥ पिक्खसि नगे बलंतं, न पिच्छसे पायहिडओ मूढ !। जं सिक्खवसि परे, नेव कहवि कइआवि अप्पाणं ॥१२॥ का नरगणणा तेसिं १, वियक्खणा जे उ अन्नसिक्खाए । जे निअसिक्खादक्खा, नरगणणा तेसि पुरिसाणं ॥१३ ।। Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ८ ] जड़ परगुणगहणेण वि, गुणवंतो होसि इत्तिएणावि । ता किं न करेसि तुमं, परगुणगहणं पि रे पाव ! १ ॥ १४ ॥ जिणवयणअंजणेणं, मच्छरतिमिराई किं न अवणेसि ? | अज विजम्मि वितम्मि वि, मच्छरतिमिरंधलो भमिसि || १५|| जेहिँ दोसेहिँ अन्ने, दूससि गुणगविओ तुमं मूढ ! | ते विहु दोसाणे, किं न चयसि ? पाव ! धिडो मि ॥ १६ ॥ उवसमसुहारसेणं, सुसीअलो किं न चिट्ठसि सयावि ? | किं जीव ! कसायग्गी - पतीतदेहो सुहं लहसि ? ॥ १७ ॥ झाणे झीणकसाए, आरद्धे किं न जीव ! सिज्झिज्जा १ । आकेवलनाणं इह, ता झाणं कुणसु सन्नाणं ॥ १८ ॥ जह जह कसायविगमो, तह तह सज्झाणपगरिसं जाण । जह जह झाणविसोही, तह तह कम्मक्खओ होइ ॥ १९ ॥ . सज्झाणपसायाओ, सारीरं माणसं सुहं विउलं । अणुहविअ कहं छडसि, जं सुहगिध्धो सि रे जीव ! ||२०|| किं केवलो न चिट्ठसि, विहुणिअ चिरकालबंधसंबंधं । कम्मपरमाणुरेणूं, सज्झायपयंडपवणेणं ? ॥ २१ ॥ बुज्झसुं रे जीव ! तुमं, मा मुज्झसु जिणमयं पि नाऊणं । जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥ २२ ॥ जइ कहमवि जीव ! तुमं, जिणधम्मं हारिऊण पडिवडिओ । पच्छाणतेणावि हु, कालेणं वि जीव ! जिणधम्मं ॥ २३ ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ [...] पाविहिसि वा न वा? तं, को जाणइ ? जेण सो अइदुलंभो। इअ नाउं सिवपयसा-हणेण रे ! होसु कयकिच्चो ॥२४॥ (युग्मम्) जइ अञ्जवि जीव! तुमं, न होसि निअकजसाहगो मूढ ! । किं जिणधम्माओ वि हु, अन्भहिआ कावि सामग्गी ॥२५॥ जा लद्धी इह बोही, तं हारिसि हा ! पमायमयमत्तो । पाविहिसि पाव ! पुरओ, पुणो वि तं केण मूलेण? ॥२६॥ अन्नं च किं पडिक्खसि ?, का ऊणा तुज्झ इत्थ सामग्गी? । जं इहभवाउ पुरओ, भाविभवेसुं समुजमिसि ? ॥२७ ।। इह पत्तो वि सुधम्मो, तं कूडालंबणेण हारिहिसि । भाविभवेसु धम्मे, संदेहो तं समीहेसि ॥ २८ ॥ ता धिद्धी मइनाणे, ता वजं पडउ पोरिसे तुज्झ । . डज्झउ विवेगसारो, गुणभंडारो महासारो ॥ २९ ॥ जं निकले वि तुमं, गयलीलं कुणसि आलविसारेसि ।। अन्नं न कजसजो-सि पाव ! सुकुमारदेहो सि ॥३० ।। अन्नं च सुणसु रे जिअ !, कलिकालालंबणं न पित्तवं । जं कलिकाला नटुं, कटुं न हु चेव जिणधम्मो ॥ ३१ ॥ समसत्तुमित्तचित्तो, निचं अवगणियमाणअवमाणो। मज्झत्थभावजुत्तो, सिद्धंतपवित्तचित्तंतो ॥ ३२ ॥ सज्झाणझाणनिरओ, निचं सुसमाहिसंठिओ जीव ! । जइ चिट्ठसि ता इहयं, पि निव्वुई किं च परलोए ३३ ।युग्मम् । . Page #164 -------------------------------------------------------------------------- ________________ .. 1] इअ सुहिओ वि हु तं कुणसु जीव ! सुहकारणं वरचरितं ! मा कलिकालालंबण-विमोहिओ चयसि सच्चरणं ॥ ३४ ॥ केवलकद्वेण धुवं, न सिज्झई वरचरित्तपब्मट्ठा। कट्टरहिओ वि सज्झाण-दुक्खसहिओ वि जाइ सिवं ॥३५|| अज वि जिणधम्माओ, भवम्मि बीयम्मि सिज्झई जीवो । अविराहिअसामन्नो, जहन्नओ अट्ठमभवम्मि ॥३६ ।। ता जीव ! कसझं, जइधम्मं तरसि नेव मा कुणसु । किं न कुणसि सुहसझं, उवसमरससीअलं चरणं ? ॥ ३७ ।। न हि कट्ठाओ सिद्धा, विसिट्ठकाले वि किं तु सच्चरणा ।" ता तं करेसु सम्मं, कमेण पाविहिसि सिवसम्मं . ।।३८ ।। तं पुच्विं पि हु जीवा, कमेण पत्ता सिवं चरित्ताओ । आइजिणेसरपमुहा, ता तं पि कमेण सिज्झिहिसि ॥३९ ।। जो महरिसिअणुचिन्नो, संपइ सो दुक्करो जइपहो तो। . अणुमोअसु गुणनिवहं, तेसिं चिअ भत्तिगयचित्तो ॥ ४० ॥ वसइ गिरिनिकुंजे भीसणे वा मसाणे, वणविडवितले वा सुन्नगारे व रन्ने । हरिकरिपभिईणं भेरवाणं अभीओ, सुरगिरिथिरचित्तो झाणसंताणलीणो ॥४१ ।। जत्थेक सूरो समुवेइ अत्थं, तत्थेव झाणं धरई पसत्थं । वोसहकाओ भयसंगमुक्को, रउद्दखुद्देहि अखोहणिजो ॥४२। Page #165 -------------------------------------------------------------------------- ________________ [१२] एसइ उज्झिअधम्मं, अंतं पंतं च सीअलं लुक्खं । अकोसिओ हओ वा, अदीणविवणमुहकमलो ॥४३ ।। इअ सोसंतो देहं, कम्मसमूहं च धिइबलसहाओ। जो मुणिपवरो एसो, तस्स अहं निचदासु म्हि ॥४४॥ धन्ना ते सप्पुरिसा, जे नवरमणुत्तरं गया मुक्खं । जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स ॥४५॥ अम्हे न तहा धन्ना, धन्ना पुण इत्तिएण जंतेसिं । बहु मन्नामो चरिअं, सुहासुहं धीरपुरिसाणं ॥४६ ॥ धन्ना हु बालमुणिणो, कुमारभावंमि जे उ पवइआ। निजिणिऊण अणं, दुहावहं सवलोआणं ॥४७॥ जं उजमेण सिज्झइ, कजं न मणोरहेहिं कइआवि। न हि सुत्तनरमुहे तरु-सिहराओ सयं फलं पडइ ॥४८॥ एवं जिणागमेणं, सम्मं संबोहिओ सि रे जीव ! . संयुज्झसु मा मुझसु, उजमसु सया हिअट्ठम्मि ॥४९ ।। वा परिभाविअ एअं, सबबलेणं च उज्जम काउं। सामन्न हो सुथिरो, जह पुहई चंदगुणचंदे ॥ ५० ॥ इति ॥ यतिशिक्षा पञ्चाशिका समाता Page #166 -------------------------------------------------------------------------- ________________ યતિશિક્ષા પંચાશિકાનો અર્થ અપ્રતિહત અને સ્થિર એવા પ્રતાપવડે દેદીપ્યમાન તથા ત્રણે ભુવનમાં સદા વિશુદ્ધ એવું આ જિનશાસન દુષમકાળને વિષે પણ સદા જય પામે છે. (૧) જેના પ્રભાવથી આ જગતમાં સૂક્ષમ અને બાદર પદાર્થોનું સ્વરૂપ જાણવામાં આવે છે તે જિનાગમ પ્રથમ નમસ્કાર કરવા ગ્ય છે. (૨) જેમ કિલષ્ટ અથવા આઠ ભારે કર્મના બંધનવડે જીવ આ સંસારમાં ભ્રમણ કરે છે અને જેમ તે કર્મની નિર્જરાથી સંવરગુણે કરીને સહિત થયેલે જીવ મોક્ષ પામે છે, ઈત્યાદિ સવિસ્તર હકીકત જેનાથી જણાય છે તે સિદ્ધાંતનું તમે મને રણું કરે. તથા જેમના પ્રસાદથી તે સિદ્ધાંત પણ જાણવામાં આવે છે તેવા ગુરુમહારાજનું વિશેષ કરીને મરણ કરો. (૩-૪) શ્રી આચારાંગના પહેલા સૂત્રમાં ગુરુની સેવા કરવાનું ફુટપણે બતાવ્યું છે, તે જાણીને (જાણ્યા છતાં) હે વિદ્વાન ! પિતાના ગુરુની સેવા કરવામાં તું કેમ સીદાય છે–શિથિલ થાય છે? (૫) તેથી કરીને તે સામ્ય! આ ગુરુનું આરાધન અતિ ગરિષ્ઠ–મહત્વવાળું જાણુને તું આ લોક અને પરલકની લકમીનું કારણ આ પણ જાણ. (૬) હે જીવ! તારા ઉપર ત્રણ જગત રોષ કરે તો પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ].. તારું દુર્ગતિમાં ગમન થશે નહીં, અને તે ત્રણ ભુવન તારા પર તુષ્ટ થાય તે પણ કદાપિ તું સદગતિનો માર્ગ પામીશ નહીં, પણ જે તારો આત્મા રેષ કરશે તે તે તને અવશ્ય દુર્ગતિના માર્ગે લઈ જશે અને તે તારે આત્મા કઈ પણ પ્રકારે તુષ્ટમાન થશે તો સુખેથી મોક્ષમાં લઈ જશે. (૭)-(૮) જે તારા ગુણ ઉપરના રાગથી લેકે આ ભવમાં તારી સ્તુતિ કરે છે અને નમસ્કાર કરે છે પણ તારા ઉપરના રાગથી નથી કરતા, તો પછી તું તે સ્તુતિ કરનારના ઉપર કેમ રાગ કરે છે ? (૯) હે જીવ! પરગુણને ગ્રહણ કરવામાં જ બદ્ધાદરવાળે જે ધૃષ્ટ પુરુષ તારા ગુણેને ગ્રહણ કરે છે, તેના ઉપર જે કે તું રોષ નથી કરતે (તે ઠીક જ છે, પણ તેના પર તું રાગ કેમ કરે છે? (પિતાની વસ્તુ ચોરનાર ઉપર રાગ તે ન જ હોય). (૧૦) તથા વળી પરના દોષ ગ્રહણ કરવામાં જ તત્પર એ જે પુરુષ દુઃખને ઉત્પન્ન કરનારા તારા દોષોને ગ્રહણ કરે છે, તેના ઉપર જે કે તું રાગ કરતા નથી (તે ઠીક) પરંતુ તેના ઉપર રોષ કરે કેમ એગ્ય હાય ? ( ખરી રીતે તે તે દોષ પ્રહણ કરનારના પર રાગ કર જોઈએ). (૧૧) હે મૂઢ! તું પર્વત ઉપર બળતા અગ્નિને જુએ છે, પણ પિતાના પગની નીચે બળતા અગ્નિને જેતે નથી; કેમકે તું બીજાને શિખામણ આપે છે, પણ કદાપિ કોઈ પણ પ્રકારે પોતાના આત્માને શિખામણ આપતો નથી. (૧૨) જેઓ અન્ય જનોને શિક્ષા આપવામાં વિચક્ષણે હાય Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૬૫ ] તેમની મનુષ્યમાં કઈ ગણના હોય ? (ન જ હાય), પરંતુ જેઓ પિતાના આત્માને શિક્ષા આપવામાં નિપુણ હોય, તે પુરુષની જ મનુષ્યમાં ગણના હોય છે. (૧૩) જે પરના ગુણે ગ્રહણ કરવાથી પણ તું ગુણવાન થઈ શકે છે, તો તે પાપી જીવ! એટલાવડે કરીને પણ તું પરના ગુણને કેમ ગ્રહણ કરતું નથી? (૧૪) જિનેશ્વરના વચનરૂપી અંજનવડે તું મત્સર (ઈર્ષી)રૂપ તિમિર(નેત્રપડલ)ને કેમ દૂર કરતો નથી કે જેથી હજુ પણ મત્સરરૂપી તિમિરવડે અંધ થઈને જ્યાં ત્યાં (આડોઅવળ-સર્વ ગતિમાં) ભમ્યા કરે છે? (૧૫) હે મૂઢ! ગુણવડે ગર્વિષ્ઠ થયેલે તું અન્ય જનેને જે દેવડે દૂષિત કરે છે, તે જ દોષના સ્થાને ને તું કેમ ત્યાગ કરતું નથી ? માટે હે પાપી! તું ધૃષ્ટ છે. (૧૬) - હે જીવ! ઉપશમરૂપી અમૃતરસવડે તું સદા અતિશીતળ કેમ નથી રહેતો? શું કષાયરૂપી અગ્નિમાં દેહને પાડીને તું સુખ પામીશ ? ( નહીં જ ) (૧૭) | હે જીવ! ક્ષીણકષાયવાળા ધ્યાનને આરંભ કરવાથી શું તું સિદ્ધ નહીં થા (થઈશ) તેથી કરીને અહીં કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે ઉત્તમ જ્ઞાનવાળું ધ્યાન કર. (૧૮) જેમ જેમ કષાયને નાશ થાય છે તેમ તેમ ઉત્તમ ધ્યા ૧. જ્ઞાન આપનારું, Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] નની વૃદ્ધિ થાય છે એમ તુ જાણુ, અને જેમ જેમ ધ્યાનની વિશુદ્ધિ થાય છે તેમ તેમ ક ના ક્ષય થાય છે (એમ તુ જાણુ ). (૧૯) હે જીવ! સુધ્યાનની પ્રસાદથી શરીર અને મન સંબંધી મેટા સુખને ભાગવીને પછી તું તે ધ્યાનને કેમ તજી દે છે ? કેમકે તું તેા સુખની જ ગૃદ્ધિ(આસક્તિ)વાળા થાય છે, (૨૦) ચિરકાળના બંધના સબંધવાળી ક પરમાણુરૂપી રજને સ્વાધ્યાયરૂપી મેટા. વાયુવડે દૂર કરીને તુ એકલા જ કેમ નથી રહેતા ? (૨૧) હે જીવ! તું ધ પામ. જિનમતને જાણીને પણ હવે તું ન સુઝ, કેમકે આ મળેલી સામગ્રી ફ્રીથી મળવી દુર્લભ છે. (૨૨) . .* હે જીવ! જો કાઈપણ પ્રકારે તુ પામેલા જિનધને હારીને પડી જઇશ, તે પછી અનતાકાળે પણ તુ ફરીને જિનધર્મ પામીશ કે નહીં ? તે કાળુ જાણે છે ? કેમકે તે ધર્મ અતિ દુલ ભ છે. આ પ્રમાણે જાણીને રે જીવ! મેાક્ષપદને સાધવા વડે ( સાધીને ) તુ કૃતાથ થા. (૨૩-૨૪) હે જીવ! જો હજીસુધી પણ તુ આત્મકાય ને સાધનાર નથી થતા, તે। હૈ મૂઢ! શું ઉત્તમ કાઇપણુ સામગ્રી છે જનધમ કરતાં પણુ અધિક ? ( જ ). (૨૫) હે જીવ!. અહીં તે જે એધિ પ્રમાદરૂપી મવડે મત્ત થઈને તુ જઇશ, તેા હૈ પાપી ! આગળ ઉપર મૂલ્યવડે પામીશ ? (૨૬) પ્રાપ્ત કરી છે તેને હા! હા! જો હારી ફરીથી તુ તેને કયા Page #170 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] તું બીજા ભવની અપેક્ષા કેમ કરે છે? અહીં તારે કઈ સામગ્રી ઓછી છે? કે જેથી આ ભવથી આગળ થવાના ભાને વિષે તું ઉદ્યમ કરી શકીશ? (૨૭) . . અહીં ઉત્તમ ધર્મ પ્રાપ્ત થયા છતાં પણ તેને કૂટ (ટા) આલંબનવડે તું હારી જઈશ તે આવતા ભવમાં તે ધર્મ મળશે કે નહીં મળે? એ સંદેહ છે, તેને તું ઈચ્છે છે ? (૨૮) તેથી કરીને તારી મતિ અને જ્ઞાનને ધિકાર તારા પુરુષાર્થ ઉપર વજ પડો ! અને ગુણના ભંડારરૂપ મોટા સારવાળે તારે વિવેકસાર બળી જાઓ! (૨૯) . હે પાપી જીવ! જ્યારે પિતાનું કાર્ય હોય છેત્યારે તું હાથીની લીલાને ધારણ કરે છે અને બીજું બધું ભૂલી જાય છે અને બીજાના કાર્યમાં સજ્જ થતો નથી તેમ જ તે વખતે તે તું સુકુમાળ દેહવાળ થઈ જાય છે. (૩૦) વળી હે જીવ! બીજું પણ તું સાંભળ–તારે કલિકાળનું આલંબન ગ્રહણ કરવું નહીં, કેમ કે કલિકાળમાં (તીવ્ર તપસ્યાદિ) કષ્ટ નાશ પામ્યું છે (થઈ શતું નથી, પણ જિન ધર્મ નાશ પામ્યું નથી. (૩૧) હે જીવ! જે તું નિરંતર શત્રુ અને મિત્રને વિષે સમાન ચિત્તવાળે, માન અપમાનને નહીં ગણનારે, મધ્યસ્થ ભાવવાળો, શાસ્ત્રવડે પવિત્ર ચિત્તવાળો, સદ્ધયાન ધ્યાવામાં તત્પર અને સારી સમાધિમાં રહેલે થઈશ તે અહીં પણ તને નિર્વતિ (સુખી છે. તેને માટે પરલેકનું (સ્વર્ગાદિકનું) . શું કામ છે ? (૩૨-૩૩) Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] આ પ્રમાણે હે જીવ! તું સુખી છે તે પણ સુખના કારણરૂપ શ્રેષ્ઠ ચારિત્રને કર (પાળ), પરંતુ કલિકાળના આલંબનથી મોહ પામીને સચ્ચારિત્રનો ત્યાગ ન કરીશ. (૩૪) ખરેખર ઉત્તમ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા પ્રાણુઓ કેવળ કષ્ટ સહન કરવાથી કાંઈ સિદ્ધ થતા નથી, પરંતુ કષ્ટ રહિત છતાં પણ સધ્યાનરૂપી દુઃખે કરીને સહિત છતાં મોક્ષ પામે છે.(૩૫) આ કાળે પણ જિનધર્મનું આરાધન કરવાથી જીવ બીજે ભવે સિદ્ધ થઈ શકે છે અને ચારિત્રની વિરાધના કર્યા વિના જઘન્યથી પણ આઠમે ભવે સિદ્ધ થાય છે. (૩૬) - તેથી કરીને હે જીવ! જે કષ્ટથી સાધી શકાય તેવા ધર્મનું પાલન કરવામાં તું શક્તિમાન ન હ તે ભલે તે ન કર, પરંતુ સુખેથી સાધી શકાય એવા ઉપશમ રસવડે શીતળ એવા ચરણને (ચારિત્રને) કેમ કરતા નથી? (૩૭). સારા કાળમાં પણ કષ્ટથી (દુઃખ સહન કરવાથી) કે પણ સિદ્ધ થયા નથી, પરંતુ સારું ચારિત્ર પાળવાથી જ સિદ્ધ થયા છે; તેથી કરીને તું ચારિત્રનું જ પાલન કર કે જેથી અનુક્રમે મેક્ષસુખને પ્રાપ્ત કર. (૩૮) આદિ જિનેશ્વર વિગેરે પણ પૂર્વે ચારિત્ર પાળીને જ અનુક્રમે સિદ્ધિપદને પામ્યા છે, તેથી તું પણ ક્રમે કરીને સિદ્ધ થઈશ. (૩૯). - : મહર્ષિઓએ જે યતિમા આચરણ કર્યો છે, તે જે હાલના સમયમાં દુષ્કર હોય તો ચિત્તને વિષે તેઓની ઉપર Page #172 -------------------------------------------------------------------------- ________________ . [ ૨૯ ] સંપૂર્ણ ભક્તિ રાખીને તેમના ગુણસમૂહની અનુમોદના કર. (૪૦) તે અનુમોદના આ પ્રમાણે– અહો! ઉત્તમ મુનિ ભયંકર ગિરિની ગુફામાં, સ્મશાનમાં, વનના વૃક્ષની નીચે, શુન્ય (પડી ગયેલા) ઘરમાં અથવા અરયમાં વસે છે, સિંહ અને હાથી વિગેરેના ભયંકર શબ્દથી ભય પામતા નથી, પરંતુ મેરુની જેવા સ્થિર ચિત્તવાળા થઈ શુભ ધ્યાનની પરંપરામાં જ લીન રહે છે. (૪૧) તથા માર્ગમાં ચાલતાં જે ઠેકાણે સૂર્ય અસ્ત પામે છે ત્યાં જ કાયાને વસિરાવી (કાયોત્સર્ગ રહી), ભયના સંગ રહિત થઈ તથા રદ્ર (ભયંકર) અને શુદ્ર એવા શબ્દવડે ક્ષેભને પામ્યા વિના જ પ્રશસ્ત ધ્યાનને ધ્યાવે છે. (૨) તથા (ગૃહસ્થીઓએ) ત્યાગ કરવા લાયક, અંત, પ્રાંત, શીતળ અને લૂખો આહારની ગવેષણ કરે છે, તથા કે (દુર્જન) તેમના પર આક્રેશ કરે (ગાળ દે) અથવા મારે તે પણ તેમનું મુખકમળ અદીન અને શાંતિવાળું રહે છે. (૪૩) આ પ્રમાણે દેહને અને કર્મના સમૂહને શેષણ કરનાર તથા ધૃતિ અને બળના સહાયવાળા જે આ મુનિવર છે, તેમને હું નિત્ય દાસ છું. (૪) જેઓ નિરંતર અનુત્તર સુખવાળા મોક્ષને પામેલા છે તે પુરુષ જ ધન્ય, છે કેમકે તેઓ જીના કર્મબંધના કારણરૂપ થતા નથી. (૪૫) તેમની જેવા અમે ધન્ય નથી, પરંતુ માત્ર આટલા જ Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૭o ] કારણથી ધન્ય છીએ કે તે ધીરપુરુષાના શુભાશુભ ચરિત્રને અમે બહુ માનીએ છીએ. (૪૬) ’’ તે માળમુનિએ પણ ધન્ય છે કે જેઓ સર્વ લેાકેાને દુ:ખે વહન કરી શકાય તેવા ( દુ:ખ આપનારા ) કામદેવને જીતીને કુમારેપણામાં જ પ્રવ્રુજિત થયા છે. (૪૭) જે કારણ માટે ઉદ્યમવડેજ કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ માત્ર મનેારથ કરવાથી કદાપિ કાર્ય સિદ્ધ થતું નથી, કેમકે વૃક્ષના શિખર ઉપરથી સૂતેલા મનુષ્યનાં મુખમાં પેાતાની મેળે ફળ પડતું નથી. (૪૮) આ પ્રમાણે હે જીવ! જિનેશ્વરના આગમે તને સારી રીતે મેષ પમાડ્યા છે, તેથી તુ સારી રીતે ખેાધ પામ, મુઝા નહીં અને સદા હિતાર્થીને વિષે ઉદ્યમ કર. (૪૯) તે કારણુ માટે આ સર્વ–ઉપર પ્રમાણેની ભાવના કરીને ( જાણીને ) અને સર્વ ખળવડે ઉદ્યમ કરીને પૃથ્વીચંદ્ર અને ગુણચંદ્રની જેમ શ્રમધર્મને વિષે સુસ્થિર થા. (૫૦) (આ પૃથ્વીચંદ્ર ગુણુનું ચરિત્ર શ્રી જૈનકથારત્નકોષના ભાગ સાતમાંથી જાણવું.) УКЯКЯКЯКЯКЯЗЯ ВЯКЯКЯВЯВ ઇતિ શ્રીયતિહિતશિક્ષા પંચાશિકા સાથે સમાપ્ત BAKAKAKAKXAKAKAKAKA Page #174 -------------------------------------------------------------------------- ________________ - । श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः। ॐ OOO OBOCORCOm0c3mco000@2200 श्री चारित्रमनोरथमाला "OOGGODAECOOTORGEORGOOOOOOOOOOG केसि (चि) सउन्नाणं, संवेगरसायणं पवन्नाणं । उत्तमगुणाणुराया, सत्ताणं फुरइ इय चित्ते कइआ संविग्गाणं, गीयत्थाणं गुरूण पयमूले । सयणाइसंगरहिओ, पवजं संपवजिस्सं ? . ॥२॥ सावजजोगवजण-पउणो अणवजसंजमुजुत्तो । गामागराइएसुं, अप्पडिबद्धो य विहरिस्सं ? अणवरयमविस्सामं, कइया नियमावणासुपरिसुद्धं । दुद्धरपंचमहत्वय-पवयभारं धरिस्सामि ? ॥४॥ कइआ आमरणंतं, धनमुणिनिसेवियं च सेविस्सं । . नीसेसदोसनासं, गुरुकुलवासं गुणावासं ? कइया सारणवारण-चोयणपडिचोयणाइसम्ममहं । कंमि वि पमायखलिए, साहूहिं कयं सहिस्सामि ? ॥६॥ अतुरियचवलमसंभम-चक्खेवविवजिओ कया मग्गे । जुगमित्तनिहियदिट्ठी, पुरओ इरियं विसोहिस्सं? ॥७॥ १ गामनगरा० पाठान्तरम् . Page #175 -------------------------------------------------------------------------- ________________ [७२ ] मियमहुरं अणवजं, कइया कजे वयं वइस्सामि । सोहिस्सामि य कइया, बायालीसेसणादोसे? ॥८॥ पडिलेहिय सुपमजिय, उवगरणायाणमोयणे कइया । सुनिरिक्खिय सुपमजिय, थंडिलखेलाइपरिडवणं? ॥९॥ मणवयकायाण कया, कुसलाण पवत्तणेण इयराण । संमं नियत्तणेणं, तिगुत्तिगुत्तो भविस्सामि ? ॥१०॥ विच्छिन्नविसयवंछो, देहविभूसाइवजिओ कइया । परिजुन्नमयलवत्थो, सामन्नगुणे धरिस्सामि ? ॥११॥ कइया कालविहाणं, काउं आयंबिलाइतवकम्मं । कयजोगो जुग्गसुयं, अंगोवंगं पहिस्सामि ? ॥१२॥ .. कइया पकप्पपणकप्प-कप्पयवहारजीयकप्पाई । छेयमुयं सुयमारं, विसुद्धसद्धो पहिस्सामि ? ॥१३ ।। सीलंगमंगसुभगो, अणंगभंगम्मि विहियसंसग्गो । चंगारंगरंगो, कया रमिस्सामि निस्संगो ? ॥१४॥ परमणपरिमुक्को, अत्तुकरिसम्मि विमुहपरिणामो । दसविसामायारी-पालणनिरओ कया होहं ? ॥१५॥ सहमाणो य परीसह-सिन्नं नीउच्चमज्झिमकुलेसुं । लद्धावलद्धवित्ती, अन्नायउंछं गवेसिस्सं? रागदोगविउत्ती, संजोपणविरहिओ कया कजे । पन्नगविलोवमाए, अँजिस्सं सम्ममुवउत्तो ? ॥१७॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ [७३ ] सुत्तत्थपोरिसिपरो, जुत्तो य समत्तजीयकप्पेहिं । मासंकप्पेण कया, विहरिस्सं उज्जुयविहारो ॥१८॥ परपरिवायविरत्तो, समचित्तो सत्तुमित्तसत्तेसु । कइया विगहारहिओ, सज्झायपरो भविस्सामि ? ॥१९॥ विलसंतअजणगुणे, सुकुसुमबाणासणे फुरियकरुणे । विहरिस्सं धम्मवणे, बहुमयदमणे अहं कइया ? ॥२० ।। कइआ विमलासोए, परागसुमणसबसेण कयमोए । धम्मारामे रम्मे, पयडियसम्म रमिस्सामि ॥२१॥ भयभेरवनिकंपो, सुसाणमाईसु बिहियउस्सग्गो । तवतणुअंगो कइया, उत्तमचरियं चरिस्सामि ? ॥२२॥ तवसुत्तसत्तपभिई-भावणजुत्तो कया पढियपुवो । पडिमापडिवत्तिधरो, परमत्थपयं पसाहिस्सं ? ॥२३॥ चउहा दिवाइकर्य, हासपओसाइभेयपडिभिन्नं । उग्गउवसग्गवग्गं, अभग्गचित्तो सहिस्सामि ? ॥२४॥ पाणपहाणपरम्मि वि, परम्मि परिभाविऊण परमत्थं । वावारिस्सं कइया, करुणाभरमंथरं दिलुि १ ॥२५॥ परिचियकप्पाकप्पो, कइया हं थेरकप्पनिम्माओ ।। जिणकप्पपडिमकप्पे, अवियप्पमणो पवजिस्सं? ॥२६॥ १ सामन्त्रकप्पेण. Page #177 -------------------------------------------------------------------------- ________________ [७४ वाउ व अपडिबद्धो, कुम्मो इव गुत्तइंदिओ कइया । चंदु व सोमलेसो, सूरो इव दित्ततवतेओ? ॥२७॥ गयणं व निरुवलेवो, होहं उयहि व कइय गंभीरो । वासीचंदणकप्पो, भारंडो इव गयपमाओ ॥२८॥ (युग्मम् ) फुरियसंवेगरंगो, अणुवममुणिगणगुणाणुराएण । चरणमणोरहमालं, भविया भावेह सयकालं ॥२९॥ इय भावणा समेया, भवा संपाविऊण अचिरेण । । चरणधणेसरमुणिवइ-भावं पावंति परमपयं ॥३०॥ इाते श्रीचारित्रमनोरथमाला समाप्ता શ્રી ચારિત્રમનોરથમાળાનો અર્થ સંવેગરૂપી રસાયણને પામેલા કેટલાક પુણ્યશાળી જીવાના ચિત્તમાં ઉત્તમ ગુણના અનુરાગને લીધે આ પ્રમાણે २२ -विया२ मा . (१) કયારે હું જનાદિકના સગથી રહિત થઈને સંવિગ્ન ગીતાર્થ ગુરુ મહારાજના ચરણકમળની પાસે પ્રત્રજ્યાને અંગી१२ ४ीश ? (२) તથા સાવદ્યાગને ત્યાગ કરવામાં તત્પર અને અનવદ્ય Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ ] (નિર્દોષ) સંયમમાં ઉદ્યમવાળે થઈને કયારે હું ગામ, આકર (નગર) વિગેરે સ્થાનમાં અપ્રતિબંધ પણે વિહાર કરીશ. ? (૩ નિરંતર વિશ્રાંતિ રહિતપણે કયારે હું આત્મભાવનાવડે અતિ શુદ્ધ અને દુઃખેથી ધારણ કરી શકાય તેવા પંચ મહાવ્રતરૂપી પર્વતના ભારને ધારણ કરીશ-ઉપાડીશ? (૪) વળી કયારે હું મરણ પર્યત (જાવજજીવ) ઘણા મુનિએાએ સેવેલા, સમગ્ર દોષોને નાશ કરનારા અને ગુણના સ્થાનરૂપ ગુરુકુળવાસને સેવીશ? (૫) કોઈપણ પ્રમાદની ખલનામાં બીજા સાધુઓએ કરેલી સારણા, વારણા, ચણા અને પડિચેયણાને સમ્યક્રપ્રકારે હું કયારે (મનમાં ખેદ પામ્યા વિના, ઉત્સાહથી) સહન (ધારણ) કરીશ? (૬) કયારે હું શીધ્રતા અને ચપળતા રહિત, સંભ્રમ રહિત અને વ્યાક્ષેપ રહિત થઈને માર્ગમાં ચાલતાં આગળ યુગમાત્ર (ચાર હાથ) પ્રમાણ દષ્ટિને સ્થાપના કરીને ઈર્યાને શોધીશ ? (૭) કયારે હું કાર્ય આવે તે પરિમિત, મધુર અને અનવદ્ય (નિર્દોષ) વચનને બોલીશ? અને કયારે હું બેંતાળીશ એષણાના દેને શેધીશ? (૮). સારી રીતે પડિલેહીને તથા સારી રીતે પ્રમાર્જન કરીને કયારે હું ઉપકરણનું આદાન (ગ્રહણ) અને મૂકવું કરીશ ? તથા કયારે હું સારી રીતે જોઈને અને સારી રીતે પ્રમાને ઠલે, ખેળ વિગેરેનું પરઠવવું કરીશ? (૯) Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] કયારે હું કુશળ (શુભ) એવા મન, વચન અને કાયની પ્રવૃત્તિવડે અને અન્ય એટલે અકુશળ એવા તેમના નિરોધવડે સભ્યપ્રકારે ત્રણ ગુપિવડે ગુપ્ત થઈશ? (૧૦) જ્યારે હું વિષયની વાંછા રહિત, દેહની વિભૂષાથી વજિત અને જૂના તથા મલિન વસ્ત્રવાળ થઈ ચારિત્રના ગુણોને ધારણ કરીશ? (૧૧) જ્યારે હું કાળ ગ્રહણ કરી અંબિલાદિક તપકર્મપૂર્વક ચેગ વહન કરી લેગ્ય કૃતરૂ૫ અંગોપાંગને ભણીશ? (૧૨) જ્યારે હું વિશુદ્ધ શ્રદ્ધાવાળ થઈ પ્રકલ્પ, પંચકલ્પ, ક૯૫, વ્યવહાર સૂત્ર અને જિતકલ્પાદિક, શ્રુતના સારભૂત છેદસૂત્રને ભણશ? (૧૩) (અઢાર હજાર) શીલાંગના સંગવડે સુભગ, કામદેવના નાશને વિષે કર્યો છે. સંસર્ગ (પ્રયત્ન) જેણે એવો અને મને હર સંવેગના રંગવાળ થઈને નિઃસંગ એ હું કયારે રમીશવિહાર કરીશ? (૧૪) કયારે હું પરના દૂષણ ગ્રહણ કરવાથી મુક્ત થઈ, પિતાના ઉત્કર્ષને વિષે પણ વિમુખ પરિણામવાળો થઈ દશ પ્રકારની સામાચારી પાળવામાં તત્પર થઈશ? (૧૫) કયારે હું પરીષહના સિન્ય(સમૂહ)ને સહન કરી કોઈ ઠેકાણે આહાર મળે કે કેઈ ઠેકાણે ન મળ્યા તે પણ ૧ નિશી. ૨ બૃહ૭૯૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ [૭૭] નીચ, ઊંચ અને મધ્યમ કુળને વિષે (આહારની પ્રાપ્તિને "માટે) અજ્ઞાતાંછની ગવેષણ કરીશ? (૧૬) કયારે હું છ કારણે વડે આહારનું કાર્ય પ્રાપ્ત થયે તે રાગદ્વેષ રહિતપણે સંજનાદેષ રહિત થઈને સર્પ જેમ બિલમાં પેસે તેવી રીતે (દાંત અને જીહ્વાનો સ્પર્શ કર્યા વિના) સભ્યપ્રકારે ઉપયોગવાળો થઈ. ભેજન કરીશ? (૧૭) જ્યારે હું સૂત્રપોરિસી અને અર્થ પરિસીમાં તત્પર થઈ, સમસ્ત જીતક૫વડે યુક્ત થઈ તથા ઉઘુક્ત વિહારવાળે થઈ માસક૯૫વડે વિહાર કરીશ? (૧૮) જ્યારે હું અન્યના અવર્ણવાદ બલવાથી રહિત (મુક્ત) થઈ, શત્રુ અને મિત્ર વિગેરે સર્વ પ્રાણીઓને વિષે સમાન ચિત્તવાળો થઈ તથા વિકથાથી રહિત થઈ સ્વાધ્યાયમાં તત્પર થઈશ ? (૧૯) સુવર્ણ જેવા ઉજવળ ગુણો જેમાં વિલાસ પામે છે એવા, જેમાં કામદેવને નાશ છે એવા, જેમાં સ્કુરાયમાન કરુણ (દયા) રહેલી છે એવા તથા જે મદને દમન કરનાર છે એવા ધર્મરૂપ વનમાં હું કયારે વિચારીશ? (ર૦) . - નિર્મળ, શંકરહિત, રાગરહિત સારા મનના વશથી હર્ષ ઉપજાવનારા, રમણીય અને સભ્યત્વને પ્રગટ કરનાર એવા ધર્મારામને વિષે હું કયારે રમીશ-કીડા કરીશ? (ઉદ્યા- ૧ ૧ જેમાં અર્જુન વૃક્ષના ગુણો રહેલા છે. ૨ જેમાં પુષ્પવાળા બાણ અને આસનવૃક્ષ છે. ૩ તે નામના વૃક્ષોવાળા ૪ મદ અને દમન વૃક્ષવાળા. Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] નના પક્ષમાં એ અર્થ કર–નિર્મળ અશોકવૃક્ષવાળા, પરાગ અને પુરુષોને વશ થી હર્ષ ઉપજાવનારા, રમણીય અને સુંદ.. રતા પ્રગટ કરનારા ઉદ્યાનમાં હું કયારે ક્રીડા કરીશ?) (૨૧) કયારે હું ભય ઉપજાવનાર ભરવ શબ્દથી નિષ્કપ થઈ સ્મશાન વિગેરે ભૂમિમાં કાર્યોત્સર્ગ ગ્રહણ કરી તપવડે દુર્બળ શરીરવાળો થઈ ઉત્તમ ચરિત્રનું આચરણ કરીશ? (૨૨) * કયારે હું નવ પૂર્વને અભ્યાસ કરી તપ, ધૃત અને સત્વ વિગેરે ભાવનાવડે યુક્ત થઈ મુનિરાજની બાર પ્રતિમાની પ્રતિપત્તિ(સ્વીકાર)ને ધારણ કરી એક્ષપદને સાધીશ? (૨૩) ક્યારે હું હાસ્ય અને દ્વેષાદિક ભેદવડે જુદા જુદા દેવતાદિક ચારના કરેલા ઉગ્ર ઉપસર્ગોના સમૂહને સ્થિર ચિત્તવાળો થઈને સહન કરીશ ? (૨૪) કયારે હું પ્રાણને નાશ કરવામાં તત્પર થયેલા એવા પણ અન્ય જીને વિષે પરમાર્થને વિચાર કરીને કરુણાના ભારવડે મંદ (નીચી) થયેલી દષ્ટિને વ્યાપાર કરીશ? (૨૫) ક અને અકલવ્યના પરિચયવાળે, સ્થવિરકલ્પને અંગીકાર કરી વિકલ્પ રહિત (નિશ્ચળ) મનવાળો થઈ કયારે હું જિનકલ્પને તથા પ્રતિમાકલ્પને અંગીકાર કરીશ? (૨૬) જ્યારે હું વાયુની જેમ અપ્રતિબદ્ધ (ખલના રહિત) ૧ દેવ, મનુષ્ય ને તિર્યંચથી થયેલા તથા પિતાથી ઉદભવેલા. Page #182 -------------------------------------------------------------------------- ________________ * [૭૯ ] વિહારવાળે, કાચબાની જેમ ગુમ ઈદ્રિયવાળ, ચંદ્રની જેમ શીતલેશ્યાવાળે, સૂર્યની જેમ દેદીપ્યમાન તારૂપી તેજવાળે, આકાશની જેમ ઉપલેપ રહિત, સમુદ્રની જે ગંભીર, વાંસલા અને ચંદનને વિષે સમાન ચિત્તવાળે અને ભાખંડ પક્ષીની જે પ્રમાદ રહિત થઈશ. (૨૭–૨૮) : દેદીપ્યમાન સંવેગના રંગવાળા હે ભવ્ય ! તું અનુપમ મુનિજનેના ગુણના અનુરાગવડે નિરંતર આ ચારિત્રના મનેરથની માળાને ભાગ્ય-વિચાર. (૨) આ પ્રમાણે ભાવનાવાળા ભવ્ય પ્રાણીઓ ચારિત્રરૂપી ધનના સ્વામીરૂપ મુનીશ્વરપણાને પામીને શીધ્રપણે મોક્ષપદને પામે છે. (૩૦). . @@@ @@@ 2 ઈતિ ચારિત્રમરથમાળા સાથે સમાપ્ત . ஒரு வாரமுமற்றாரும் Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] ઉ॰ ચોવિજયજી કૃત પદ્મ ધર્મ કે વિલાસવાસ, જ્ઞાન કે મહા પ્રકાસ, દાસ ભગવત કે, ઉદાસ ભાવ લગે હે; સમતા નદી તરંગ, અંગ હી ઉપગ ચંગ, મજ્જન પ્રસંગ રંગ, અંગ સમગગે હે. ધર્મ ૧ કર્મ કે સગ્રામ ઘેાર, લરે મહામેાહુ ચાર, જોર તાકેા તારવ સાવધાન જગે હે; સીલકે ધરી સનાહ, ધનુખ મહા ઉત્સાહ, જ્ઞાનખાન કે પ્રવાહ, સખ વેરી ભગે હું. ધર્માં ૨ આયા હૈ પ્રથમ સેન, કામકા ગયા હૈ રૈન, હરિ હર પ્રભ ણે, અલેને ડગે હે; ક્રોધ માન માયા લેાભ, સુભટ મહા અખાલ, હારે સાય છે।ડ થેાલ, મુખ દેઇ ભગે હું ધર્મ ૩ નાકસાય ભચે ખીણ, પાપ કે। પ્રતાપ હીન, એર ભટ ભચે દીન, તાકે પગ ઠગે હે; કાઉ નહીં રહે ઠાઢે, કમ` જો મિલે તે ગાઢે, ચરણુ કે જિહા કાઢે, કરવાલ નગે હૈ, ધર્મ ૪ જગત્રય ભયેા પ્રતાપ, તપત અધિક તાપ, તાતે નાંહી રહી આપ અરિ તગતગે હે; સુજસ નિસાન સાજ, વિજય વધાયી લાજ, એસે મુનિરાજ તાર્ક, હમ પાય લગે છે. ધર્મ પ જ્ Page #184 -------------------------------------------------------------------------- ________________ 049 Ha