________________
છે.
શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ) ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન) (પૂ. ગણિ શ્રી અક્ષયબોધિ વિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ બાણગંગા વાલકેશ્વર મુંબઈ-૬.
શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ --(પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. ના સં ૨૦૫૩ના ચાતુર્માસ પ્રસંગે) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ) (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજલિ સંઘ - જૈન નગર, અમદાવાદ (પ. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી).