________________
શ્રી જ મૂઠ્ઠીપ સમાસ ગ્રંથના જ કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકની અન્ય પ્રસાદી
यद्वत् कश्चित् क्षीरं, मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वा - द्वितथमतिर्मन्यते कटुकम्
तद्वनिश्चयमधुर - मनुकम्पया सद्भिरभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना, रागद्वेषोदयोद्वृत्ताः
जातिकुलरूपबललाभ - बुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः । क्लीबाः परत्र चेह च हितमध्यर्थं न पश्यन्ति
|| ૭૮ |
|| ૭૧ ॥
|| ૮૦ ||
ભાવાથ—જેમ કેાઈ પિત્તપ્રકૈાપથી વિપરીત મતિવાળે મધ અને સાકથી સારી રીતે સૌંસ્કારેલ મનેાહર ક્ષીરભાજનને કડવુ લેખે છે, તેમ રાગદ્વેષના ઉદયથી ઉદ્ધત–ઉન્મત્ત બનેલા જાતિ, કુળ, રૂપ, ખળ, લાભ, બુદ્ધિ, વલ્રભતા અને શ્રુતમદથી અંધ થયેલા નામો નિશ્ચયે કરીને મધુર તથા અનુકંપાએ કરીને ઉત્તમ પુરુષાએ ઉપદેશેલા હિતકારી સત્ય વચનાને નહિ આદરતા આ લેાક તથા પરલેાકમાં હિતકારી માને પણ જોઈ શકતા નથી. ૭૮-૭૯-૮૦
( પ્રશમતિ )