________________
* [૭૯ ] વિહારવાળે, કાચબાની જેમ ગુમ ઈદ્રિયવાળ, ચંદ્રની જેમ શીતલેશ્યાવાળે, સૂર્યની જેમ દેદીપ્યમાન તારૂપી તેજવાળે, આકાશની જેમ ઉપલેપ રહિત, સમુદ્રની જે ગંભીર, વાંસલા અને ચંદનને વિષે સમાન ચિત્તવાળે અને ભાખંડ પક્ષીની જે પ્રમાદ રહિત થઈશ. (૨૭–૨૮)
: દેદીપ્યમાન સંવેગના રંગવાળા હે ભવ્ય ! તું અનુપમ મુનિજનેના ગુણના અનુરાગવડે નિરંતર આ ચારિત્રના મનેરથની માળાને ભાગ્ય-વિચાર. (૨)
આ પ્રમાણે ભાવનાવાળા ભવ્ય પ્રાણીઓ ચારિત્રરૂપી ધનના સ્વામીરૂપ મુનીશ્વરપણાને પામીને શીધ્રપણે મોક્ષપદને પામે છે. (૩૦). .
@@@ @@@ 2 ઈતિ ચારિત્રમરથમાળા
સાથે સમાપ્ત . ஒரு வாரமுமற்றாரும்