________________
( ૧૨ )
અશુભની શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત કરતા નથી, તે પાછળથી મેાટા દુખને પ્રાપ્ત થઈ અત્યંત પશ્ચાતાપ પામે છે, ૧૮. સુખની પ્રાપ્તિમાં લાલચુ થયેલા મઢ મનુષ્યા શું શું કાર્ય તે કરતા નથી ? સ કાય કરે છે,અને તેથી કરીને સેકડા કોટીજન્મ પર્યંત તે સતાપને પામે છે. ૧૮૧ હું બીજાને ગુંટું એમ ધારીને જેએ માયા-કપટ કરેછે,તેઓ આાલાક તથા પરલાકમાં પાતાના આત્માનેજ ગે છે. એમ જાણવુ ૧૮૨. હે જીવ ! ઉત્તમ મનુષ્યપક્ષુ' પ્રાપ્ત થયાં. છતાં પણ તે... કાંઇ સુકૃત " નહીં અને મરણ સમીપે આવ્યું. કર્યું તા ખેદની વાત છે કે તારા સમગ્ર જન્મ નિષ્ફળ ગયા. ૧૮૩ જે પ્રાણી રૂપી પાશમાંથી મુક્ત થવા માટે કાંઇ પણ યત્ન કરતા નથી, તે સંસારરૂપી કારાને વિષે નિર'તર અધાયેલાજ રહે છે. ૧૮૪. વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા મનુષ્યરૂપી સિ’હા` માંધવરૂપી ધનથી બધાને આ થરરૂપી કેદખાનામાં પડ્યા પડ્યા સીદાય છે. ૧૮૫. હે સ્વાત્મા ! આ જન્મમાંજ ગવાસનુ જે દુ:ખ તુ પામ્યા છે, તે પણ હમણાં શું તું ભૂલી ગયા ? કે જેથી તારા આત્માને પણ તું જાણતા નથી. ૧૮૬, ચારાશી લાખ જીવાયેાનિએને વિષે ભ્રમણ કરતાં તે માઢુને લીધે નાના પ્રકારનાં દુ:ખરૂપી શલ્યા પ્રાપ્ત કર્યા છે—અનુભવ્યાં છે, તે! મૂઢ ! આ સસારથી ઉત્પન્ન (પ્રાપ્ત) થયેલા દુ:ખથી તું કેમ ઉદ્વેગ-વૈરાગ્ય પામતા નથી કે જેથી ત વિષયાને વિષે આસક્ત થઇ લાભને વશ પુછ્યો છે ! ૧૮૭–૧૮૯
કુના ક્ષય.
હે જીવ ! જે તે પૂર્વે કાઢી જન્માને વિષે પુષ્કળ કેમ ઉપાર્જન કર્યું" છે, તેને છેડવા માટે તુ' લેશ પણ રાક્તિમાન ન થયા, તેથી તારા જન્મ કેવળ નિષ્ફળ ગયે. ૧૮૯. અજ્ઞાની જીવ જે કર્મને સે કડા કેરી જન્માનટે ખપાવે ક્ષીણ કરે છે. તે કને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર જ્ઞાની પુરૂષ એક અંતર્મુહૂત માં ખપાવી શકે છે. ૧૯૦. એવી જીંદગીથી શુ ફળ કે જે "ગીમાં સંસારને