________________
શ્રી ચિદાનંદજીકૃત પદ
લઘુતા મેરે મન માની, લહી ગુરુગમજ્ઞાનનિશાની. એટેક મદ આઠ જીનોને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે, દેખો જગતમેં બાની, દુ લડુત અધિક અભિમાની. લઘુ ૧ શશી સૂરજ બડે કહાવે, તે - રાહુકે બશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વર્ભાનુ ભીતિ નિવારી. લઘુત્ર ૨ છેટી અતિ જોયણગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી, કરટી મેટાઈ ધારે, તે છાર શિર પર ડારે. લઘુત્ર ૩ જબ બાળચંદ હોઈ આવે, તવ સબ જન દેખન જાવે; પુનમદિન બડા કહાવે, તબ ક્ષીણ કળા હાઈ જાવે. લઘુ ૪ ગુરૂવાઇ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છેદે અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લધુત્ર ૫ શિશુ રાજધામમેં આવે, સખી હીલમીલ ગદ ખીલાવે, હોય બડા જાણ નવિ પાવે, જાવે તે શિશ કટાવે. લઘુ ૬ અંતર મદભાવ વહાવે, તબ ત્રિભુવનનાથ કહાવે, ઈમ ચિદાનંદ એ ગાવે, રહેણ° વિરલા કેઉ પાવે. લઘુ ૭
૧ રાહુની બીક. ૨ કીડી. ૩ હાથી. ૪ ધૂળ, ૫ બીજનો ચંદ્રમા. ૬ મોટાઈ. ૭ બાળક. ૮ ખોળામાં. ૯ અંતરમાંથી મને ભાવ કાઢી નાખે ત્યારે. ૧૦ કહ્યા પ્રમાણે કરવું તે.