________________
| [૧૪]
નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે તપનીયમય નિષધ નામના પર્વત હરિવર્ષ ક્ષેત્રથી બમણા પ્રમાણવાળે (૧૯૮૪ર જન ને બે કળાનો) છે. તે ચારસો યેજન ઊંચે છે. તે પર્વત પર મધ્ય ભાગે તિગિ૭િ નામને કહ ચાર હજાર જન પૂર્વ પશ્ચિમ લાંબો અને બે હજાર યોજન ઉત્તર દક્ષિણ પાળે છે. તેમાં ધૃતિદેવીને નિવાસ છે. તે કહમાં કમળે પદ્મદ્રહ પ્રમાણે છે. તે દ્રહમાંથી દક્ષિણબાજુના દ્વારથી નીકળીને હરિસલિલા નામની નદી પિતાના કુંડમાં પડી તેમાંથી નીકળીને હરિકાંતા નદીની જેમ પ૬૦૦૦ નદીથી પરિવરેલી થઈ પૂર્વસમુદ્રને મળે છે. તેની જિહુવા, કુંડનું પ્રમાણ, દ્વીપનું પ્રમાણ, પ્રવાહનું પ્રમાણુ બધું હરિકાંતા નદી પ્રમાણે જાણવું.
તે પર્વત પરના કહના ઉત્તર દ્વારથી નીકળીને સીતાદા નામની નદી પ્રારંભમાં પચાસ એજનના પ્રવાહવાળી, તેટલા જ પ્રમાણવાળી જિલિંકાવડે હરિસલિલા નદીથી બમણું (૪૮૦ જન) પ્રમાણવાળા લાંબા પહેલા અને બમણું પ્રમાણુના (૬૪ ચો. ના) દ્વીપવાળા પિતાના નામવાળા પ્રપાતકુંડમાં પડી તેમાંથી નીકળીને દેવકુરુક્ષેત્રમાં રહેલા ૧ નિષધ, ૨ દેવકુરુ, ૩ સૂર્ય, ૪ સુલસ અને પ વિદ્યુતપ્રભ નામના પાંચ કહેને ભેદીને તેના મધ્યમાંથી નીકળી ૮૪૦૦૦ નદીઓથી પરિવરી સતી દક્ષિણબાજુના ભદ્રશાળવનમાં થઈને મેરુપર્વતથી બે યેજન દૂર રહી વિદ્યુતપ્રભ ગજદંતાને ભેદીને પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કરતી એકેક વિજયમાંથી અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ હજાર નદીથી પરિવૃત થઈને. કુલ પ૩ર૦૦૦ નદીથી