________________
૫
વસ્તુ ખરાખર સમજાવી શકાય તેમ નહેાતું. એ કૃતિમાં જે શૂલના થઇ હોય તેને માટે જવામદાર હું છું.
બુકની પ્રાંત ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયકૃત એક પદ આપી બુક સમાપ્ત કરી છે.
આ
જ ખૂદ્વીપ સમાસ ગ્રંથના કર્તા શ્રી ઉમાસ્વાતિવાચકે પાંચસા ગ્રંથા કરેલા છે એવી ઉક્તિ છે, પરંતુ હાલમાં તેમાંથી લભ્ય અહુ થાડા છે. લભ્ય ગ્રંથામાં મુખ્ય શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્વાપર ભાષ્ય યુક્ત છે, તેના પર માટી ટીકાઓ થયેલી છે. તે સિવાય શ્રી પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ. વગેરે ગ્રંથા જાણવામાં આવ્યા છે. શેાધક વ્યક્તિએના જાણુવામાં વધારે આવી શકવા સંભવ છે, તે તેમણે તે પ્રસિદ્ધિમાં મૂકવા.
આ બુક જો કે માત્ર ૮૦ પૃષ્ઠની જ હેાવાથી નાની કહેવાય તેમ છે, પરંતુ તે તૈયાર કરવામાં કેટલે પ્રયાસ પડ્યો તે વાંચનારા એ સમજી શકે તેમ છે. આ બુકના લાભ જૈન મુનિએ તેમ જ શ્રાવકભાઇએ સવિશેષપણે લેશે તેા લીધેલા શ્રમ અમે સફળ થયા માન.
અક્ષય તૃતીયા સ. ૧૯૯૫
કુંવરજી આણંદજી
ભાવનગર