________________
[૮]. દશ જન ઊંડે છે. રજતમય કાંઠાવાળો છે. વજમય પાષાણના તપનીય તળીયાવાળે છે. સુવર્ણના, મધ્યમાં રજતવાળા ને મણિરત્નની પાળવાળા ચાર દિશાએ ચાર સોપાન (પગથિયા) છે, તેથી સારી રીતે અંદર ઊતરી ચડી શકાય તે છે. તેના દ્વારે તેરણ ધ્વજ છત્રાદિવડે ભૂષિત છે અને નીલેમ્પલ, પિડરક, શતપત્ર, સોગંધિકાદિ પુષ્પોથી વ્યાપ્ત છે. વિચિત્ર પ્રકારના પક્ષીઓ અને મર્યો જેમાં ફરી રહ્યા છે એ અને ભ્રમરને ભાગ્ય છે. તે દ્રહના મધ્યમાં એક એજન લાંબું, અર્ધ જન પહેળું, દશ જન ઊંડું અને પાણી ઉપર બે કોશ - ઊંચું, વામય મૂળવાળું, અરિષ્ઠરત્નમય કાંડવાળું અને વૈર્યરત્નમય નાળવાળું, વૈર્યરત્નના બાહ્ય પરોવાળું ને જાંબૂનદરત્નના અંદરના પત્રવા, કનકમય કણિકાવાળું, તપનીયમય કેસરાવાળું, નાનામણિમય પુષ્કર(પાંખડીઓ)વાળું એક પ (કમળ) છે. તેની કણિકા અર્ધ જન લાંબી અને તેથી અર્ધ પહોળી છે. તેની ઉપર વિજયાઈ ઉપરના કૂટમાં છે તેવું ભવન છે. તે ભવનની મધ્યમાં આવેલી મણિપીઠિકા ઉપર શ્રીદેવીની શય્યા છે.
આ મુખ્ય કમળ તેનાથી અર્ધા પ્રમાણની લંબાઈ પહોળાઈવાળા સે કમળથી વીંટાયેલું છે. તેની ફરતા બીજા વલયમાં વાયવ્ય, ઉત્તર ને ઈશાન એ ત્રણ દિશામાં તેના સામાનિક ચાર હજાર દેવના ચાર હજાર કમળ છે. ત્યાર પછી જુદી જુદી ત્રણ દિશામાં–અગ્નિ, દક્ષિણ ને મૈત્યમાં
૧. ક્ષેત્રસમાસાદિકમાં ૧૦૮ કહ્યા છે. તેમાં શ્રીદેવીના આભરણે રહે છે. તે